SearchBrowseAboutContactDonate
Page Preview
Page 252
Loading...
Download File
Download File
Page Text
________________ २७० ચંદા સ્વયંયંત્ર બિજાજની છે, પણ અહી નથી. ચાંદાનુ ચારિત્ર્ય ઊંચી રિતુ છે. તિમાં ભલભલા જુવાનિયાશ્મીને પશુ શરમાવે તેવી ચંદા સાંઢ નાથનારી, સ્વતંત્રતા માણનારી છતાં ખુકાઈ દાખવનારી પતિપરાયણ અને વ્યનિષ્ઠ નારી તરીકે સાસરિયે આવતાં જ સામે સસરાનાં વિશ ની બે છે. વાસનાડિન પૂજો તેનું અપમાન કરે છે. અને તેથી ભીમા પૂન્ત પર વેર ન લે ત્યાં સુધી પ્રેમ અને સચ્ચાઈથી વન જીવનારી ચંદા ભીમાનુ ઘર છોડી પિયર જતી રહે છે. બામા વેર લેવા કરતાં જનતાપની સખ્ત પામે છે, પણ પસ્તરના અપમાનનુ ધર લેનાર પોતાન ભાસ બર્ડ આની એની પ્રતીતિ મળતાં ગદા વિજ્ય મુક ચહેરા સાથે આખા૨ે આયખાના વિન્ડ બોગવવા તત્પર થાય છે; અને પતિવિદ્ અનુભવતાં અનુભવનાં સમર કુટુંબનો ભાર વહેવામાં ધન્યતા અનુભન્ન છે. આમ ચાના પાત્રમાં તેના વનનું અત્તર ગ સૈન્ય પ્રા છે. * દીકરા કમાતા ધમાતા હોય, દીકરી સાસરે હીંડાળા મારે વળી ય, ત્યારે હડ બા થતી ન” એના જ પ નથી. મગની સાચી મા બની ઝુ ત્યારે જ મારી કહીની સમા, ખરી.’ શ્યામ વિચારતાં મરતકાકી શ્રી પેટલીકર કૃત 'લોહીની સગાઇ ાિનું અને તેમની સમગ્ર પાત્રષ્ટિનું વિસ્મરણીય તેની પાત્ર છે. જૂના જમાનામાં બધાં ભાળા સ્વભાવનાં, વળ દ્દા ઉપર ચાલનારાં સવ હયા અમરતકાકી નાતૃપ્રેમની સાક્ષાત મૂર્તિ છે અભણુ છે અને તેથી તેા નિર્મૂળ વાત્સલ્યથી એમનું હૃદય છલ છે. કાય છે. દીકરી મંગુ પ્રત્યે તેમને પક્ષપાત છે કારણ કે મંગુ જન્મથી માંડી છૅ. બધાં જ સંતાન માનુ` જનન કરે છે, કે વાખાનામાં પણ બધાં સારવાર ઉત્તમ પ્રકારની કરે છે. તો શુ અમરતકાકીના ૧ કડામાં તેમ ચકળનું હોય તેમ, વૈનાના જોરે ઊકળે છે. લાખાનાને પાંજરાપોળ ગણે છે. માને ત્યાં જેમ તી વખતે મૂંગા દ્વારને કસાઈખાને લઇ જતા હોય તેવા તેમને ભાસ થાય છે. મા જેવી મા ચો પોતે ત્યાં મૂકી આવી અને ભરતકામને ભારે પશ્ચાત્તાપ થાય છે. અમરતકાકીનું હૃદય એમ પાકારે છે કે હું મંગુની સાચી મા બની રહ્યું ત્યારે જ મારી કોહીની સગાઈ ખરી.” આમ વિચારોની ઉન્મત્તતા, અમરતકાકીના મગજની અસન– તુલા ઊભી કરવામાં સૈથી વધારે જવાબદાર કારણ બને છે. ગાણ જેવા કામળ હૃદયમાં વેદનાના ઘા, અમરતકાકાને મંગુ દવાખાને મૂકી આવ્યા પછી, બે ઘડી પણ જંપવા દેતા નથી. ઊંધમાં પણ ડૂસકું ખાય છે. બીહને મન ગમે તેમ ડાય. પોતાને મારે મગ શ્વાસોશ્વાસની માફક જડાઈ ગયેલી છે, અને આથી હૃદયમાંથી પ્રગટેલું વેદનાપૂર્ણ વત્સલ્યનું પાતાળ ઝરણું અમરતકાકીને મ’ગુમય બનાવી દે છે. લેખક કહે છે તેમ મધુની નાતમાં કાઈ ય છે. મહાભારતના એક મુખ્ય પાત્ર કર્ણને કેન્દ્રમાં રાખી, ‘પ્રાચીના’ માં કહ્યું —કૃષ્ણે ' પદ્યનાટક દ્વારા, કના પાત્રને કવિશ્રી ઉમાશંકર જોશીએ સર્સ ઉઠાવ આપ્યા છે. મહાભારતમાં સૌથી વધુ અન્યાય * Jain Education International [બૃહદ્ ગુજરાતની અસ્મિતા પામેલ પાત્ર કહે છે. કુળમાં જન્મેલો હોવા છતાં મૂળપુત્ર કહીને તેની થયેલી અપમાનના, તેને યુયુત્સુ બનાવે છે: ત્રિમાં જે સહુ જન્મમાં ઉં, વળી કારિ વિશેષ વરો, એ સર્વનાં જન્મ કલક કેશ અન્યાય બાવા બધુ હું કયાંથી’ આમ કહ્યું વ્યક્તિગત લડાઇ નથી લડતે પણ એનું અપમાન, સનાં એના જેવાં વિસ્તાનુ ષમાન છે. જ્યારે કૃષ્ણ કહે છેવ • હે ! જનાની ચિઠઢ થયા !! ત્યારે ક સ હેડ મારેય હૈયે હિત છે સમષ્ટિનુ વ વન રીના કહેવાય ના જન્મ. પરંતુ પૌરૂષ એ સ્થાપવા જવું છું તે મરીશ. સમષ્ટિના સત્યનુ ય રશ્મિ' કર્ણની આ મેાહન-વાણીમાં જે ખુમારી ભરી છે તે એની જાગૃત અસ્મિતાના પુરાવા છે. જન્મગત ભેદભાવ સામેના તેને પ્રતિકાર અને જન્મથી હીણાં ગણાયેલાંને ન્યાય આપવાની તેની તૈયારી, એ આખાયે વિચારસરણી માનતાવાદી છે. કવિશ્રી ઉમાકરનું સાપના ભાગ એક્ટરી સુદ્ધ કામ ગુજરાતી નાદાહિત્યમાં મહત્ત્વનું પ્રદાન થયેલું જેવા ન છે. એમાં સાપના ભારા ', ' બારણે ટકોર ', ' વૃક્ચરકલડી ’નાર ‘ લેખની ઉત્તમ સમસ્તન પુરાય . કે વેલી ” પણ ભેવુ to સુંદર નાટક છે. સાપનાભારા ' એકાંકીમાં મેનાનુ લગ્ન ‘ વર નહિ પણ ઘર’ ને, પન્નાના ઉંચા ગણાતા કુળમાં જન્મેલા મન્ના, નિર્માય દાવન સાથે કરવામાં આવે છે. ભેળા અશ્વ સૈનાના નસીબમાં ખારાપા લખાયા હતા. તે સસરા નામની પાવી નાં ફસાય છે અને ગર્ભવતી મેના, સમાજમાં પ્રતિષ્ઠાનો પ્રશ્ન બની રહે . સૈનાના આ ગોઝારા ની પતાવી દેવા શોમાં કાચ વડાવી દેવાનું નકકી થાય છે. વનની અંતિમ કે મેના છેક ક્ષણે આ કૃત્ય કરનાર તરીકે નંદરામનુ નામ દે છે ત્યારે ચઢી ચઢીને એલનાર સાસુ ધનબાઈની વાણી કે મૌન ધારણ કરે છે. લેખકે આખાયે એકાંકમાં મેનાનું પાત્ર નખ્વા the પરથી ક્રીયાપૂર્વક ગાજર ગામો, ચિતયાબ, નાપુ છે, તેથી પાત્ર તા ઉઠાવ પામે જ છે. નાટકને પણ ઊંચી કાર્યનું બનાવે છે, For Private & Personal Use Only ‘બારણે ટકારા ’માં ‘અતિથિ દેશ ભવ ’ની આર્ય ભાવના જીવન પર્યંત જાળવી રાખવામાં આવી પડતી આપત્તિઓ, અને એકાદ દિવસની પણ બંધાય વનભર કેવી પદ્માત્તાપની તેના જન્માવે છે તે, સ્વર્ગવાસી થયેલા પરભુગારનાં પત્ની નદુગારાણીના પાત્ર દ્વારા બતાવ્યુ` છે. ન દુગેારાણી માટે વૈધવ્ય એ દુઃખને... મેટા અનુભવ છે. પેાતાના દિલાવર દિલના પતિ હયાત હતા ત્યારે તા પેાતાને ઘેર અતિથિઓની વણઝાર રહેતી. એ સૌની આગતા સ્વાગતા કરીને તે આખુયે આયખું લગભગ પુરું થવા આવ્યું. પણ પરભુગેર સ્વયંવાસી થયા પછી હવે તો આપક કાણું વધી પડી; નાં www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy