________________
२६६
[ બૃહદ્ ગુજરાતની અસ્મિતા
પીરસતી ગંગાએ, જાણે પોતાની પ્રતિષ્ઠા મિત્રો આગળ હલકી પાડી, પાસે ઊભેલી કાળી તો જાણે બોલી પડી “એનામાં તે શું મેર ટાંકો એમ માની ગંગા પ્રત્યે મનેમને ધૂંધવાત, તેછડાઈ પણ દાખવી છે તે કાનાભાઈ ટગરટગર તાકી રહ્યા હશે ?’ કાનજી પણ આ માયાને લેતો. આ બધું જોઈ રઘુનાથ પિતાના મૃત્યુ પછી ગંગાની દરકાર ખરેખર તાકીતાકીને જોઈ રહ્યો હતો. મેળે મ્હાલી ઘેર પાછી વળતાં મુકુંદ કેવી લેશે એનો અણસાર તો પામે જ છે અને એથી જ કાનજી જવીને ઘેર બે ઘડી મહેમાન પણ બને છે. અને એમ આ વ્યથાના ભાર તળે તેઓ ચંપાયેલા છે.
બે જીવ મળે છે, પણ જ્ઞાતિને ભારે વાં પેદા થાય એથી, ગામના સાંજે મિત્રોને વળાવવા જતાં પોતાની રાહ ન જોવાનું કહી ધૂળા ગાંયજા સાથે જે આવીને પરણાવી શકાય તે, હીરાના શબ્દોમાં મુકુંદ શહેરમાં પાછા ચાલ્યા જાય છે. ગાડીવાળે પણ “મુકુંદરાય “ એક પંથ ને દે કાજ ' થાય, એમ વિચારતો કાનજી છવી પાસે ગયો છે એવી વાત કરે છે. રઘુનાથને તે મુમુદ હાથથી તે. ગ િપતાને બદલે ધૂળિયાનું માથું લઈ જાય છે. ત્યાંથી જ કાનજીના જ હતો ! આથી વહાલી પુત્રી ગંગાને પાસે બેસાડી વિમળશાહે જીવનમાં ઘમ્મર વલેણું કરતું થઈ જાય છે. ગામમાં ધીરે ધીરે બંધાવેલાં દેરાની વાત કરી, તેણે પ્રસન્ન થયેલી અંબા માતા પાસે ધૂળિયાના કાચા કાને એવી વાતો વહેતી થાય છે કે કાનાભાઈએ ત્રણ ત્રણવાર, નખાદ જ માગ્યું હતું તેની દષ્ટાંતકથા કહે છે. ભારે ધૂળિયાનું તે જ્યાં ત્યાં એવું જ શોધ્યું છે. ધૂળેિ કાનજીને ગુણ નિશ્વાસ સાથે ગંગા અને આ વાર્તાના સૌ ભાવિકે સૂની એકલતા ભૂલી જાય છે અને ઉપરથી જીવીને ઢોર માર મારે છે. ભગતે તો અને મૃત્યુ દશ ભેંકાર નિવતાનો અનુભવ કરે છે. જૂની અને નવી કાનજી જવીને ધૂળિયા સાથે પરણાવી લાવે છે ત્યારે જ કહ્યું હતું કે, પેઢીના વિચારસંઘર્ષનું તાદશચિત્ર કુશળતાપૂર્વક લેખકે અહીં ઉપ- “લાવ્યો છું તો લાવ્યાપણું રાખજે' તેમ છતાં પોતે ગામમાં હોવા સાવ્યું છે. આપણને પણ થાય કે ‘નવી પેઢી હાથથી ગઈ કે શું?” છતાં ધૂળાનો આ ત્રાસ સહી ન શકવાથી તેને ગામ છોડી જતો
“મળેલા જીવ” અને “માનવીની ભવાઈ'ના સર્જક શ્રી પના- રહેવા વિચાર કરતો કરે છે. અને કાળજી એમ કરે છે ય. લાલ પટેલ કવિશ્રી સુન્દરમ કહે છે તેમ, ખરેખર આપણા ગુજરાતી જ્યારે ધૂળિયાના ખાવામાં ઝેર આવે અને તે મૃત્યુ પામે છે સાહિત્યને એક ચમત્કાર છે.
ત્યારે પણ કાનજી જીવીની નિર્દોષતા અને કરુણતા સમજી શકે છે. પન્નાલાલની કલમે ગુજરાતના ઈશાનિયા ખૂણાનાં સાચ્ચાં ગામ- અને ભારે મને વેદના વચ્ચે લગભગ અર્ધપાગલાવા ભગવતી ડાનાં ધરતીનાં છોરુ અને જીવનના વિશિષ્ટ ધબકારવાળી બલી જીવી પ્રત્યે તેની સહાનુભૂતિ પ્રગટે છે. પિતાનું પ્રિયપાત્ર આમ સમાજમાં બોલતાં “મનેખ ની છબિ તેમની વાર્તા –નવલકથાઓમાં સુરેખ હાંસી રૂપ થાય તે કરતાં પિતાની સાથે રહે એ બહેતર, એમ વિચારી રીતે ઝીલી છે. એ વાર્તાઓમાં આવતાં ગામડાંને આત્મીયતાથી સ્પર્શ, જીવીને લઈ જવાનું નકકી કરે છે ત્યારે ભગતને પણ ‘જીવ મળી એની ધરતી ખૂંદી, શિક્ષણ કરતાં અનુભવના અભિજ્ઞાન વડે જીવંત ગયા, પછી એમાં બીજું થાય શું ? ” એમ કહેવું પડે છે. વાતાવરણ રચી આપ્યું છે. આથી જ એમના સર્જનમાં હદયની કવિતા 'મળેલા જીવ'નું અમર સર્જન છે જીવીનું પાત્ર જીવી છે ઊતરી આવી છે.
તે ગાંજાની છોકરી પણ ખરું પુછે છે : આકર્ષક કથાવસ્તુ, હૃદય ડેલાવે તેવા પ્રસંગે, પ્રકૃતિના મને
“જીવીનું રૂપ મોર ટાંકા જેવું હતું. ઉંમર વીસની આસહર રંગેનું ચિત્રણ, તજજન્ય ભાવપરિરિથતિએ, વંધુક મર્મોક્તિવાળા પાસ હતી. નમૂનેદાર સામના સેટા જેવી તેની દેહલતા હતી. સંવાદો, માનવચિંતન, વર્તન, સંઘર્ષની વાભાવિકતા, નિજી ભાષાને ઘાટીલાં અંગેમ તંદુરસ્તીની સુરખ તયું તયું કરી રહી હતી. વરેલું સહજ અલંકરણ, એ સાહિત્યસ્વરૂપને અનુરૂપ કવિતા સદશ ગદ્ય- લંબગોળ મેને શોભા આપતી અણિયાળી આંખમાં કૌમારત્વની નિરૂપણુ, અને નિરાડંબર આલેખન પન્નાલાલ પટેલને સાહિત્યના લજ્જા તથા યુવાનીની મસ્તી વચ્ચે જાણે ધન્ડ ચાલતાં હતાં અને તેમજ જીવનના સાચા કલાકાર બનાવે છે. “મળેલા જીવ' અને એમાંય કાળજાનાં અંજન તો ઠેઈ જાદુનાં કામ કરી રહ્યાં હતાં...”
માનવીની ભવાઈ' એથી જ કેવળ કર્તા નહિ, સમગ્ર ગુજરાતી ચગડોળમાં કાનજીને મળતાં જ જાણે “મળી દોદષ્ટ એ પૂરબહારમાં સાહિત્યની ઉત્તમ કૃતિઓ ગણાઈ છે.
કરતા ચગડોળની મજા માણતે કાનજી પણ વીના કથે જ કાનજીની ઉંમર પચીસેક્રની હશે. પાંચ હાથને તડ પાવામાં ગાવા લાગી ગયો હતો. આમ બંને સાચા અર્થમ મેળે જુવાન કહી શકાય એવું એનું કાર્યું પણ હતું. એના પહોળી હાલ્યાં મેળેથી પાછા ફરતાં, કાનજી અને જીવી વચ્ચેના પરોક્ષ સંવાદ આંખોમાં જેટલી હાસ્યની છાંટ હતી એટલી લાપરવાહી પણ દેખાઈ પણ બંનેને નજીકનો પરિચય કરાવે છે. જેવી ઘેર જતા કાનજીને આવતી હતી. પગમાં અઢીશેર વજનના નાળ-જડેલ ફુદડીવાળા મહેમાનગતિએ બેલાવે છે અને આમ પ્રથમ સંગાથ થાય છે. આ જોડા હતા. ઘૂંડી સુધીનું ધોતિયું. રંગીન ખમીસ ઉપર સફેદ સંગાથ જ જીવનભર મહત્ત્વનું બની રહે છે. કેટ અને માથે ગુલાબના ગોટાવાળો લાલ સાફ હતાં સાફાની કાનજી તરફ તેને હૃદયની પ્રીતિ જન્મી છે અને તેથી જ કાનજી બાંધણી કેઈ અનેરી હતી અને એમાંય છેશું તો જાણે એ જ પિતાના માગાને બદલે ધૂળિયાનું માથું લઈને આવે છે ત્યારેય કાનજી મૂકી જાણતા હતા......નવા જ ગેટા બાંધેલા પાવાની જેડ પણ પ્રત્યે મનમાં થેડક રોપ અને નિરાશા જન્મે છે, છતાં કાનજીનું ગળામાં લટકતી હતી.”
બેલ્યુ વી પાળે છે. મનના બધા જ અરમાને કચડી નાખીને ધૂળા “મળેલા જીવ’ના કાનજીનું લેખકે કરેલું આ વર્ણન છે. ગાંજા સાથે લગ્ન કરી લે છે. આમ છતાંય કાનજી પ્રત્યે તેના મનમાં
કાવડિયા ડુંગરની નાળમાં ભરાયેલા જન્માષ્ટમીના મેળે જે જુવાની નેહભાવ છે. ધૂળા તરફથી મળતા શારીરિક અને માનસિક ત્રાસે રમણે ચડી હતી તેમાં કાનજી અને જીવી પણ હતાં. તેમના જીવનમાં જીવીનાં રૂપ અને સ્વભાવ તદન બદલાઈ જાય છે. કાનજી ગામ છોડીને ચગડોળે સૂક્ષ્મપ્રીતિનું પરસ્પર માટે કારણે જન્માવ્યું હતું. અને તેથી ચાલ્યો ય છે તે પણ જીવીની પ્રીતિ વધુ ને વધુ સૂક્ષ્મ બનતી જાય
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org