SearchBrowseAboutContactDonate
Page Preview
Page 236
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૫૪ અતિયાળ બાલ્યાવસ્યા વિદ્યાયની આ નિર્દોષબાળ સંગમાત્ છૂટી પડી જાય છે અને અપરમાના ત્રાસ વેઠે છે. કરમદાસ જેવા માર્ચ. દેશી બેસાડેલા પુરુષ સાથે લગ્ન નહિ કરાવાની બાબતમાં તેને મક્કમ અને અદ્ભુત સંકલ્પ બળવાળી બનતી આપણે જોઇએ છીએ. તેની તેજસ્વી નિર્દોષતા આપણા સૌના માનની અધિકારિણી બનાવેછે. સમાજના ભી રિયાના મમતાથી સામનો કરી તનમનનુ તેના પિતાના શબ્દોમાં દેરાયેલ તમ ચિત્ર જુએ * બે આગે જ 'સથી ગાન કરતી હતી. કમળ, હસમુખા, દેવાંગના સમી તનમન કોઈ સહાર કરનારી દુર્ગાની દૃઢતાથી નગીથી એરા ભાર નીકળો. મા તૈયાર થતી રાજ સિણી પાંખા ખીડે તેમ તેણે લુગડુ' સ’કેલ્યું....... કુમુની માફક પડ્યું પાનું નિભાવી લેવામાં’ તે માનનારી નથી. એનુ” સભ્ય શ્રી મ સાથે જોવા મળરી, ‘ અસ્વતીચંદ્ર નવલકથાની અસર ઝીલતી, આરંભકાળની આ નવલકથામાં તનમનનું પાત્ર સર્જી લેખકે ગુજરાતનાં અનેક ભાવનાશીલ હૈયાંને ખળભળાવી મૂકયાં હતાં. શ્રી મુનશીની પ્રસિદ્ધ ઐતિહાસિક નવલત્રયી ‘ પાટણની પ્રભુતા ', ‘ ગુજરાતના નાથ ’ અને ‘ રાજાધિરાજ ’માં પેાતાનું સમગ્ર વ્યક્તત્વ પાથરીને બેઠેલા મુજાલ મુનશીની કલમની કાઈ ધન્ય પળનું સર્જન છે. એના પાત્ર દ્વારા લેખકે, તે સમયના ગુજરાતની મુત્સદ્દી ગીરીના પરિચય કરાવ્યા છે. પાટણમાં મુંજાલના પ્રભાવ સત્તા, બળ અને નામના સર્વવ્યાપી છે. પાટણની કશી જ વાત તેના ધ્યાન બહાર રહેતી નથી. એનુ ગૌય, એના પ્રતાપ અસાધારણું છે.. આખા આર્યાવર્તીને તે એક આંગળીએ ધારે છે' આ અર્થમાં તે સાચે જ ગુજરાતનો નાથ છે, * * ગુજરાતનો નાથ ' નવલકથાના પ્રારંભે કાર્ડ પેલા મુખનું ચિત્ર જુઓ • બ∞! તમે ટાંશિયાર . તમારી રીતભાત અને કામે છે, પણ કૂદાકૂદી કામની નહીં !' આખા આર્યાવર્તને એક કરવાની પ્રતિધની દલીતો સાંભળી લીડે પછી મુનશે પણ કાર્તિ ને શીર્તિના પહેલા પાડ જણાવે છે એની રાજનીતિ મુંજાલને પણ બેઘડી હરીફ પાકયા હોય તેવા ભાવ પેદા કરાવે છે. ધીરે ધીરે કાક પાટણના રાજતંત્રમાં પેાતાના “ તેની બળ મુખરેખા, તેની અગાર જયતી આંખો ને પગ જમાવતો જાય છે. વખતસરની ચાલાકી, તેનુ કાર્ડ" કામ પાર માછી મૂળની છાયા નીચે ટલું ગવતિ મુખ છે તેણે પાડે છે. અને શાકને ના જાહ્મણ પાટણ આવ્યા પછી શ્વેતજોતામાં જેમાં, બે ત્રીશ્વરનાં સાંભળેલાં વખાણું યાદ આવ્યાં. એમાં લાગ્યાં. તા મોટા મુસદી બની ય છે. મુંજાલના વ્યક્તિબંધી એ ઘડી સ્વાન રાળ સિંહ તેને, કે તમે માય , પણ સેશકક્ષાત, કાક, ઝડપથી શ્રદ્ધા પ્રાપ્ત કરી, શ્રદ્ધાપૂર્વક તમને જ નથી” એમ કર્યું છે ત્યારે, બેધ્યક્ત પણ મક્કમતાથી લે છે: મા જો. ત્રી. ક ાનને મળ્યો નથી. અને મારો વિ મુત્સદ્દી મુજબ કાની ચતુર તેનાં તત જ સમય પહેલાં પાળ બાંધે છે: કહે છે : * મહામહેનતે મેં ઝુંપડી ઊભી કરી છે. આર્યાવર્તન મ્હેલ ચણવા જાઉં તે એ ઝુંપડી ચગદાઈ જાય......મુ જાલ તેા એની મહૂલી જ સંભાળશે!' કીર્તિ દેવ માટે પર્વત પણ પીગળાવે એવુ એની જીભમાં જોર છે' એમ કહે છે. સાચે જ મુંજાલ મનુષ્યોને હીરાપારખુ હતા. " [બૃહદ ગુજરાતની ભૂમિના કાર્તિદેવને જોતાવેત જ મુંજાલને પાનાની પત્ની લકુવા શ્રાદ આવે છે. પુત્ર યાદ આવે છે. તરત જ એલી ઊઠે છે : * મુખને સતાન વુ? મારું સંતાન પાટણ કીર્તિદેવને મારવા તૈયાર થયેલા મુંજાલને, કાક દ્વારા સમયસરના થયેલા ઘટસ્ફોટથી ખબર પડે છે કે, એ જ એના પુત્ર છે ત્યારે, કઠોર મુત્સદ્દી મુંજાલનું હૈયું પાતાળ ફ્રૉડી, વાત્સલ્યની સરવાણી વાગે છે. Jain Education International મીનળ મુંજાલના ત્યાગને યાગ્ય રીતે સભારે છે : “ મારે રાણી થયું હતું. મારા પાટણને પ્રભાવશાળી બનાવવું હતું. મારા દીકરાને તેના માલિક બનાવવા હતા. એ બધુ કામ કરવાનું તે મારી પાસે વચન લીધું અને પાન્યું આ વચન પાળ્યા તે’ અખિયાનનો, રખના, સાયના, સમા સ્નો ત્યાગ પી. ભારજુવાનીમાં માસ જેવી સ્વાર્થીનું હાસ્ય, તારક ધ્યેય બનાવી તે પણ પ્રતપ આરી કોં. નારી મારાથી અને બુદ્ધિનો અખૂટ ભંડાર મારા પત્રા બાગળ તે ખાવી કર્યું. તુ સ્વાર્થ હતો છતાં મારી ખાતર પરમા ન્યા. મુખ્યલ ! મુન્ના, તે શું કરવામાં મા રાખી ! હું ક છું, તું નિદાન તે મારું મારા શંકરાનું શું થાત ?' તેને પ્રતાપ અમાપ હતા, અસીમ હતા છતાં તેની એકલતા હવેધક હતી. બધાની વચ્ચે તે ‘ અરણ્યના એકલ મહાવૃક્ષ ’ જેવા લાગે છે......અને આ બધુ ગુજરાતની કીર્તિ વધારવા માટે, રાજ્ય પ્રત્યેની વફાદારીને કારણે, * તેની(કાકની) નાની પણ તેજવી ખાંખા, સશક્ત અને મજબૂત થવા છતાં એડિયુ શરીર, સુખી અને દૃઢમુખ, સાંકડું છતાં તીક્ષ્ણ નાક, પક્ષીરાજની સચોટ તરાપ, શક્તિ અને સાવધાનતા દાખવતાં.' તમે સત્તાધીશ છે, મહાપુરુષ છે તેા ભલે પણ તમને થાપ આપું અને તમને દેખાડું કે લાટનું પાણી કેવું છૅ અને તમારી પાસે જ રાજ્યતંત્રમાં મારા એકડો કબૂલ કરાવું ત્યારે જ મારું નામ કાક.’ આવી દૃઢતા, પરાક્રમલિતા, પ્રામાણિકતા અને રાજ્ય પ્રત્યેની વાદારીથી કામ કરનાર કાક ઉપર મુંજાલને જમ્મુ વિશ્વાસ છે. અને તેથી જ મીનળને કહે છે; તે ‘ સમય જતાં બધાંને ટક્કર મારશે. ' વાળ હોવા છતાં બિનભનુબવી જયસિઁને તેની અદેખાઈ આવે છે, અને તેના વિરો કહે છે: ભારે એક રાજ્યમાં બે મુન્ના નથી દ્વેતા.' ‘ ગુજરાતનો નાથ ’ કાણુ એ પ્રશ્નમાં કાકને પણ આપણે ઉમેદવાર ગળ્યા જ પડે. ઉદા મહેતા પાસેથી મંજરીને છેડાવી લાવવાનું તેનુ પ્રથમ પરાક્રમ પ્રશંસનીય છે. મંજરીને જોતાં જ તેનું હૃદય રસિકતા ધારણ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy