________________
[ બૃહદ્ ગુજરાતની અસ્મિતા
જેને આપણે દફનસ્થાન કહી શકીએ તેવું એક સ્થાન પણ મળી ‘ધક્કો’ અને વહાણ બાંધવાને પત્થર શેધી કાયાં. આ રીતે લેથલ આવ્યું છે. તેમાંથી અગિયાર શબ તે મળ્યાં છે. મળેલાં હાડપિંજરે- ગુજરાતનું પ્રાચીનમાં પ્રાચીન બંદર હશે એમ ખોદકામે પુરવાર કરી માંથી ત્રણમાં તો બમ્બે હાડપિંજર તદન જોડાજોડ સૂતેલાં છે. આપ્યું છે. એકબીજાના હાથમાં હાથ મિલાવીને સૂતેલાં આ હાડપિંજરો શું મોહન-જો–ડેરેની સંસ્કૃતિના વિલયનું કારણ સિંધુ નદીએ સલે સૂચવતાં હશે ? શું આ મિસરની પ્રથાને મળતી પ્રથાના સૂચક છે? પ્રલય ગણી શકાય તેમ લેથલ સંસ્કૃતિના નાશને માટે કારણભૂત આપણી પ્રાચીન સતીપ્રથા ઉપર એ કાંઈ પ્રકાશ ફેંકે ખરા? અગર ભેગાવો અને સાબરમતી માની શકાય. કારણ ગમે તે હે, પણ આ આ કંઈ એકરિમક ઘટના હોય કે કોઈ પ્રેમીયુગલની કથા હોય? સિંધુ સંસ્ક તન તેના પછીની બીજી સંસ્કૃતિ સાથેની સાંકળ તૂટી
આ ઉપરાંત પકવેલી માટીના ઘાટોમાં એક ઘાટ ઈજિપ્તના ગઈ હતી તે આ નવા ખેદકામે પાછી જોડી આપી છે. લોથલને મમી જેવો, બીજે પીરામિડ જેવો અને ત્રીજો ઈજિપ્તના કે સુમેરના નાશ થતાં પહેલાં અહીંના લોકો રંગપુરમાં આવીને વસ્યા. ત્યારબાદ ચેરસ દાઢીયુક્ત માનવ જેવો. આ ઉપરાંત ધ્યાન ખેંચે તે ગોરીલા- તેમની સ્થિતિ ઉત્તરોત્તર ક્ષીણ થતી ચાલી. રંગપુર લોથલથી (૬ ક્ષણ નો ઘાટ. આ જુદા જુદા ઘાટ આપણને ઇજિપ્ત અને લોથલનો પશ્ચિમ તરફ) ૩૦ માઈલ દૂર છે. રંગપુર, દેસલપર (કચ્છ), દેવાલીયા, સીધે સંપર્ક હોય તેમ બતાવે છે.
ભીમપતલ, ગણી, પણસણ વગેરે આપણને હડપ્પા સંસ્કૃતિની ઉત્તરલેથલના ટેકરાના દક્ષિણ ભાગમાંથી એક મોટો પત્થર મળી કાલિન સંસ્કૃતિનો ખ્યાલ આપે છે. આ ઉપરાંત ટોડિયા, અમરા, આવ્યો છે તેમાં એક મોટું કાણું છે, જે વહાણ બાંધવામાં કામ લાખાબાવળ, કિન્નખેડામાં પણ આ સંસ્કૃતિની ઉત્તરાવસ્થા જણાય આવતું. ટેકરાની પૂર્વ બાજુએ નદીના કે દરિયાના પાણીને ખાળવા છે. ત્યારબાદ હડપ્પા સંસ્કૃતિના લોકોને એક ફોટો સોરાષ્ટ્રમાંથી માટેનો પાક ઈટને એક “ધકો” (Dock) પણ મળી આવ્યું ભારતની મધ્યમાં અને બીજો ફાંટ ગુજરાતમાં થઈને દક્ષિણમાં ગયા. છે. આ ધકકો લગભગ ૭૧૧ ફુટ લાંબો અને ૧,૨૧૬ ફૂટ પહોળો આ રીતે પુરાતત્વ ખાતાનાં સંશોધને આપણને હડપોથી માંડીને છે. આનો આકાર લગભગ લંબચોરસ જેવો છે. મળેલા ધક્કામાં પ્રાગબૌદ્ધિક (ઈ. સ. પૂ. ૨૫૦૦થી ઈ. સ. પૂ. ૬૦૦) સમયની સંસ્કૃતિની પણ ત્રણ ચાર જગ્યાએ વહાણને બાંધનારી જગ્યા પણ મળી આવી કડીઓ જોડી આપે છે. ઉત્તર ગુજરાતમાં કાના સુતારિયા અને સમાજનીછે, આ ઉપરાંત ટેકરાની દક્ષિણ દિશાએ આવેલા દરિયા તરફ નજર પુર આ સંસ્કૃતિનાં વચલા સ્થાને છે. કરીને ઊભેલી વહાણવટી માતાનું સ્થાનક કેમ ભૂલાય ? આ વહાણવટી
(માહિતીખાતાના સૌજન્યથી.) માતા જ ઇતિહાસવિદોનું ધ્યાન ખેંચતી અને તેમાં પુરાતત્વવિદોએ
THE BOMBAY MERCANTILE CO-OPERATIVE BANK LTD.
78, Mohamedali Road, Bombay-3. Working Capital ...
Rs. 1,34,33,000 Annual Turnover ...
1.45,00,00,000 Last dividend Paid (Free of tax inclusive of special Bonus)
9 per cent. Goveroment Audit Classification.
OUR SPECIAL SERVICES SAFE DEPOSIT VAULT : Lockers of various sizes available in the Air-Conditioned and most modern Safe deposit Vault in the building of the Bank at Ahmedabad only. POCKET HOME SAVING SAFES : These are issued in book form to Savings Account holders for collecting their savings form day to day yielding 4% interest in Home Saving Safe Accounts. NIGHT SAFE : This is a unique service rendered by the Bank, at the Head Office, The Members and constituents can deposit their day's collection after banking hours in the night safe and thus be free from the risk of being looted overnight. UTILITY ARTICLES : Sewing Machine, Washing Machines, Refrigerators, Domestic Spin Dryers Electric Fans and Window Type Room Air conditioning Machines can be acquired by borrowing from the Bank at concessional rates
ALL KINDS OF BANKING BUSINESS TRANSACTED.
ZAIN G, RANGOONWALA
Managing Director.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org