________________
સાંસ્કૃતિક સંદર્ભગ્રન્થ ]
Lt. Col Hollandના Route between Cutch and Sind પણ કચ્છનું રણ કચ્છના રણ તરીકે જ ર્શાવ્યું છે. કચ્છ રાજ્ય એટલે કે કચ્છના મહારાવ અને ઈસ્ટ ઇન્ડિયા કંપની અને પછીથી ભારતની બ્રિર્દિશ હમત વચ્ચે કેટલાંક ષિષત્રો અને કરારનામાં થયા છે. આમાં સને ૧૮૧ માં થયેલું હનામું મહવનું છે. તેની ૨૧ મેમાં બ્રિટિશ સરકારે વિવિધ પ્રકારે કચ્છ રાજ્યનું કચ્છ ઉપરનું સાર્વભૌમત્વ અને મહત્ત્વના સર્વાં ધિકાએ સ્વીકાર્યાં છે; અને કપટ કર્યું છે કે કચ્છ રાજ્યના કાઈ ભાગમાં કચ્છના મહારાવ એટલે કે રાજ્યકર્તાની મરજી અને હાંસલ વિના બ્રિટિશ સત્તા કાંઈ ફેરફરક નહિ કરે. બ્રિટિશ સત્તાએ હિંદ છેડ્યું ત્યાં લગી આ કરારનું તેમણે પાલન કર્યું છે.
""
૧૯૪૭ની પંદરમી ઓગષ્ટે બ્રિટિશ હિંદના બે ભાગલા પડ્યા— ભારત અને પાકીસ્તાન. સિંધ પાકીસ્તાનનો ભાગ બનતાં ત્યાંના નવું સત્તાને વસાવવાનો ઝવણભર્યો પ્રશ્ન ઊભો થયો. ત્યારે કચ્છમાં કંડલા કાં હૈ “ ગાંધીધામ ” વસાવવાની યોજના ઘડાઈ અને અમલી બની, તે પહેલાં રાષ્ટ્રપિતા ગાંધીજીનું સ્વર્ગારાહણુ થયુ. આચાર્ય કૃપલાની અને કચ્છના ત્યારના યુવરાજ માનસિંહજી દેવાઈ જવાજમાં મહાત્માજીની અસ્થભસ્મ ભુજની જનતાના દર્શનાર્થે ભુજ લાવ્યા અને કંડલાના સાગર તટે ૧૯૪૮ના ફેબ્રુઆરીની ૧૨ મી તારીખે તેનું વિસર્જન થયું. પરિસ્થિતિએ ત્યારે જે નવા પરા ખાધી તેમાં પાકીસ્તાનની દક્ષિણ સરહદે પાકીસ્તાનના મુખ્ય શહેર કરાંચીથી સામે, માઈલ જેટલે દૂર આવેલા કચ્છનુ મહત્ત્વ વ વધી ગયું. એટલે વાદવિવાદ કે સત દષ્ટિબિંદુને અવકાશ ન હોય તેવા ગંભીર કારણા અને સંજોગોને લીધે કચ્છ હિંદ સરકારની દેખરેખ તળે હાય એ અનિવાર્યું ન્યું. કાન અને આપણા ખાન દેશ ભારત, જેનુ સ્વાતંત્ર્ય સ્થાપણને સર્વને વાતું છે, તેના બન્નેના હિતની દર્ભે માનનીય અને પ્રી રાજપુરુષ સરદાર પાની સલા સ્વીકારવામાં કઢના મહારાવ શ્રી માનસિકો દેશ પણ સંક્રામ ન થયો. અને વાયની પ્રજાના સાચા ક્તિ સારું આ ટાંકણે તેનો યેાગ્ય પગલું ભર્યું. મધ્યસ્થ સરકારના એક એકમ તરીકે હિંદી સંધ સાથે કચ્છ જોડાયું. ૪ મે ૧૯૪૮થી કચ્છના જાડેજા રાજ્યનું આઝાદ ભારતમાં વિલીનીકરણ થયું. ભારતના ગવર્નર જનરલ અને કચ્છના મહારાવ વચ્ચે થયેલ તહનામા કરારની કલમ ૧ મુજબ કચ્છ રાજ્યના વહીવટનો તમામ સાર્વભૌમ અધિકારી અબાધિત રીતે ૧૯૪૮ની જૂનની પહેલી તારીખે ભારત સરકારે ગ્રહણ કર્યાં. અને દ્રિ સરકાર વતી કેન્દ્રના પહેલા ચીક કબિસ્તર તરીકે શ્રી સી. કે. દેસાઇએ કચ્છને વહીવટ સંભાળ્યા. ભુજમાં આ દિવસે
કચ્છની પ્રજા કોંગ સરદાર પટેલના સ્વાતંત્ર્ય સંદેશ સંભળાવવામાં
આવ્યા: “ કચ્છનું રાજકીય, ભૌગોલિક અને આર્થિક મહત્ત્વ ઘણું છે. તે હિંદનું એક અગત્યનું સરહદી થાણું છે. વિકાસમાં તે પછાત છે. છતાં તેની કુદરતી સંપત્તિ વશાળ શકયતાઓથી ભરેલી છે. ઘરબારથી વિખુટા થઈ ગયેલા નિરાશ્રિતા જેમને મદદ, રાહત અને પુનર્વસવાટની ઘણી જરૂર છે તેમને વસાવવા સારુ કચ્છમાં ઘા અવકાશ છે. કચ્છની પ્રજામાં તાકાત, ધૈર્ય, સંપત્તિ ને સાહસિકતા ઘણી છે. ચેપાર ઉદ્યોગમાં કચ્છીઓએ હિંદભરમાં જે ક્રૂડ મેળવી છે તે તેમના આ ગુણોની પૂરતી સાબિતી છે. ” ક્રુના તિકાસના
Jain Education International
૨૧૧
એ યાદગાર પ્રસંગે કચ્છી જનતા અને કચ્છના મહારાવ બન્નેને રાષ્ટ્રના હિત ખાતર તેમણે કરેલા સ્વાત્યાગ અને શાણા તથા સ્વદેશાભમાનથી ભરેલા નિર્ણય સાર સારે અભિનન આપ્યાં.
૧૯૪૮માં કચ્છના પાટનગર ભુજની સ્થાપનાને ૪૦૦ વર્ષ પૂરા થયાં. આ વખતે વાળુસીમાં ડો. રાધાજ્જીન બનારસ હિંદુ યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર હતા. સરદાર પટેલનું ત્યારે ત્યાં સત્રાંત ભાણ હતુ. એ વારે સરદારને “ભુજના ૪૦૦ વા નામ " તે “ ગુજરાતમાં પેટ્રાલિયમ " લેખ સાદર કર્યાં. હિંદન પશ્ચિમ કિનારે ખ'ભાત અને કચ્છના અખાતના વિસ્તારને ગુજરાતના પ્રદેશ પેટ્રાલિયમની ખેાજ માટે અતિ આશાસ્પદ હોવાનું સૌ પહેલું આજથી અઢાર વર્ષ પહેલાં પ્રતિપાતિ કરતા અને ગુજરાતના વેશ ઊંડાણમાં પેટ્રોલિયમ ડેવાની સભાવનાની પ્રથમ આગમવાણી ઉચ્ચારતા એ લેખમાં તથા કચ્છના સમગ્ર સસ્કાર અને સાહિત્યમાં સરદારે અંગત રસ લીધેા. પછી તા. ૨૦-૨-૪૯ ના પત્રમાં સરદાર પટેલે લખ્યું : પત્રમાં સરદાર પટેલે લખ્યું: “અનેક સદીઓ પહેલાંનુ પુરાણી દુનયાનું આ જગતમાં કોઈ સ્થળ જોવું હાય તેા એ “ કચ્છ” છે. ત્યાં આધુનિક દુનિયાની કઈ હવા લાગી નથી. જેમનું તેમ પી રહ્યું છે. ત્યાં ત્યારે તો દુષ્કાળ છે, ડાર અને માસને બચાવવાનો મોટા પ્રશ્ન છે, તેમાં મધ્યસ્થ સરકાર લાખા રૂપીયા ખર્ચી રહી છે. સાથે સાથે કડલાને કરાંચી બનાવવાની યોજના તૈયાર થઈ રહી છે. તેની સાથે એ રેલવે જોડવાના પ્રયત્ન છે. સિંધી બંદરની પાસે એક મોટું નગર વસાવવાના છે. તેની તૈયારી થઈ રહી છે. મારું એશડ્રોમ બનાવવાનુ` છે. આમ ચારે તરફ કચ્છની શિકલ બળવાના પ્રયત્ન થઈ રહ્યો છે. તે તેની પાછળ રૂપીઆ ખર્ચવાના છે. ઉમેદ તેા છે કે પાંચ વર્ષમાં હિંદુસ્તાનના નક્શામાં બંધબેસતું થઇ જાય...પછી ના શ્વરની પ િત સરદારના સાથ અને શક્તિના વાગ્યાને સાર્થક કરનાં આજે પરિણમેલી કચ્છની લાયલી શકલ અાશ્રીનું ચિભરીય સ્મારક છે,
.
કલાને માર બનાવવાની યાના તૈયાર થઈ જતાં, ૧૯૫૨ના ૧૦મી જાન્યુઆરીના ભારતના પંતપ્રધાન શ્રી વાહરલાલ નહેરુના ઘરને તેના શિયાણુ વિધિ થયા. કશાનું આ મહાબંદર ખુલ્લું મુકાતાં પશ્ચિમ કઠારે ભારતનું અદ્યતન એવું
નવું પ્રવેશદ્વાર ધડ્યું છે. તેથી રાજસ્થાન, પૂર્વ પંજાબ, હિમાલય પ્રદેશ, જમ્મુ અને કાર, દિલ્હી, પશ્ચિમ ઉત્તર પ્રદેશ, ઉત્તર--ગુજરાત વગેરેના લગભગ ૪,૧૨,૩૦૦ ચોરસ માઈલના વિશાળ અને શાયરે ૮ કરોડની વસ્તીને બાવરી લેતા ભારતીય આંતરપ્રદેશને ક ંડલા-ઝુંડ રેલ્વે ચાલુ થતાં સાંકળી લેશે. આમ કચ્છ ભારતના બધા ભાંગા સાથે સંકળાઈ જતાં વ્યાપાર-વ્યવહારના હેરફેરની જે સગવડા કરાંચીમાંથી મળતી તેનુ સ્થાન નવા કંડલાએ લેવા માંડ્યું છે. કંડલાનું જીનુ નાનું બંદર ૧૯૩૦ માં બંધાયું હતું ત્યારે તે તેરેાગેજ રેલ્વેથી ભુજ સાથે જોડાયેલું હતું. હવે આ જૂના કંડલાને એઈલ જેટીમાં ફેરવી નંખાઈ છે. કંડલાથી ભુજ લગી મીટરગેજ રેલ્વે નાંખી દેવાઈ છે; અને કંડલા ગાંધીધામને ડીસા પાલનપુરથી અમદાવાદ-દિલ્હી મીટરગેજ લાઈનથી સાંકળી લેવામાં આવ્યું છે. નાના રણ ઉપર ઉત્તર સેબ નો ભપુત્ર “ બંધાઈ જવામાં છે. કડલાથી અનદાવાદ રાષ્ટ્રીય ધોરી નામની
For Private & Personal Use Only
www.jainelibrary.org