SearchBrowseAboutContactDonate
Page Preview
Page 180
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૯૮ [ બૃહદ ગુજરાતની અસ્મિતા ગુજરાત નામ આપવા કારણભૂત બન્યું તે ખરેખર એક આશ્ચર્ય આ ગુજરાતમાં પછી ભારતને મુક્તિ અપાવનાર મહાત્મા ગાંધી કારક ઘટના છે, અને સરદાર વલ્લભભાઈ પાકયા. દેશમાં જાગૃતિ આવી. રક્તહીન પ્રતિહારો અને રાષ્ટ્રકૂટ ગુજરાત ઉપર સત્તારૂઢ હતા તે સમયે ક્રાંતિ થઈ. ભારત ૧૯૪૭માં આઝાદ થયું. સૌરાષ્ટ્રનું અલગ રાજ્ય મહેસાણામાં પંચાસરના રાજા જયશિખરીની દક્ષિગુના ચાલુકયોને થયું. કચ્છ અલગ થયું. અને ગુજરાત મુંબઈ રાજ્ય સાથે ભળી હાથે હાર થતાં તેના પુત્ર વનરાજે તે અને આજુબાજુના વિશાળ ગયું. ૧૯૬ ૦માં મહાગુજરાતની રચના થતાં પુરાણું પ્રસિદ્ધ ગુજરાત પ્રદેશ ઉપર એક નવું રાજ્ય સ્થાપી ચાવડાવંશની રાજયશાખા પિતાના અસલ ર૩ ૫માં આકાર પામ્યું. વિસ્તારી. તેને અણહિલપુર પાટણની સ્થાપના કરી. (ઈ.સ. ૭૪૬) આ ગુજરાતે આદીવાસીઓ- ભી, અસુર, આર્યો, શકે, આ સમય દરમ્યાન ધર્મશાસ્ત્રી શંકરાચાર્યે દ્વારકામાં શારદાપીઠની ગ્રીકે, બાકટ્રીઅને, ગુર્જરે અને પારસીઓને સમાવ્યા છે. મુસલસ્થાપના કરી સૌરાષ્ટ્રમાં એક વિદ્યાપીઠ સ્થાપી. તે સમય દરમિયાન માને અને અંગ્રેજોને સમાવ્યા છે. કાળની ચેતનાને ઉરે ઝીલતું આ ધર્મની રક્ષા માટે ઈરાન ગયેલા પારસીઓ પ્રથમ દીવ આવ્યા અને ગુજરાત કહીએ વાર્થ તરફ ઢળ્યું નથી. શ્રીકૃષ્ણ પ્રયોગ કરેલ આદર્શ પછી સંજાણ આવ્યા અને ત્યાંથી ગુજરાતમાં ફેલાયા. પ્રજાતંત્ર જ્યારે આજે સાકાર થઈ રહ્યું છે ત્યારે તેના વિશ્વસંદેશ ચાવડા રાજાએ વ્યસની અને લૂંટારા હતા- જૈનેનું મહત્ત્વ ગીતાની પ્રેરણા મુજબ દરેક ગુજરાતી- પછી ભલે તે ગમે તે ધર્મ ત્યારથી વધયું'. ચાવડાઓમાં છેલા રજા સામંત ચાવડાના દૌહિત્ર કે સંપ્રદાયને હાય પણ પિતાનું ખમીર બતાવશે જ, વિશ્વમાન્ય મૂળરાજ ચૌલુકયે ઈ.સ. ૯૬૧માં પ્રજામાં સુવ્યવસ્થા સ્થાપવા સત્તા રાષ્ટ્રપિતા ગાંધીજીની આ ભૂમિ તેને સત્ય અને પથદાયી આદર્શને પિતાના હાથમાં લીધી, અને ધીરે ધીરે પાટણની સત્તા વિસ્તારવા કેદા કરી કદી ચૂકશે નહીં. ગુજરાત આજે ઇતિહાસ રચી રહ્યું છે, ચાલે - ગુજરાત માંડી છે. સિદ્ધરાજ સિંહના સમયમાં અવની અને જનાગઢ આપણે સૌ તેમાં સુવર્ણાક્ષરે બની રહીએ. તેમજ લાટ અને શાંકભરી (અજમેર) સુધી તેની સત્તા વિસ્તરી હતી. - સંદર્ભ સૂચિ (ઈ.સ. ૧૦૯૪ થી ૧૧૪૨) તે રાજાઓમાં અન્ય ભીમદેવ, સિદ્ધરાજ, ૧ ગુજરાતને પ્રાચીન ઈતિહાસ ગોવીંદભાઈ હાથીભાઈ દેસાઈ કુમાપાળે ગુજરાતને શ્રી અને સરસ્વતી તેમ જ કીર્તિથી મંડિત ૨ ચક્રવત ગુર્જર કર્યા છે, પ્રજા ખૂબ સુખી હતી. ૫૬ કેટી કંકાવાળા શ્રેષ્ટિઓ તો કનૈયાલાલ માણેકલાલ મુન્શી સહજ હતા ત્યારે જૈનધર્મનું પરિબળ ખૂબ જ વધી ગયું હતું. ૩ એતિહાસિક સંશોધન દુર્ગાશંકર કેવળરામ શાસ્ત્રી સાંસ્કૃતિક અને શિલ્પક્ષેત્રે ગુજરાતે ત્યારે કરેલી પ્રગતિ અવર્ણનીય છે. ૪ ૫૦૦૦ વર્ષ પૂર્વેનું ગુજરાત મણિભાઈ દ્વિવેદી ચંદ્રાવતીનો વિમલશાહના દહેરા, રૂદ્રમાળ વગેરે તેના જીવંત પરાવા છે. ૫ ગુજરાતની પ્રીતિ ગાથા કનૈયાલાલ માણેકલાલ મુન્શી ઈ. સ. ૧૨૪૪માં મૂળરાજ સોલંકીના વંશને અંત આવતા, ૬ પ્રાચીનકાળને વિશ્વ ઈતિહાસ જવાલાપ્રસાદ સિંધાલ વીસલદેવ વાઘેલે રાજ્યગાદીએ આવ્યા, એન વંશના ચોથા રાજ છે ગુજરાતની અસ્મિતા કનૈયાલાલ માણેકલાલ મુન્શી કર્ણદેવના સમયમાં અલાઉદ્દીન ખીલજીએ ગુજરાત ઉપર આક્રમણ ૮ પરદેશમાં ભારતીય સંસ્કૃતિ શ્રી નાનુભાઈ દવે કરી ગુજરાત જીતી લીધું. (ઈ. સ. ૧૩૦૪). ૯ ગુજરાતની રાજધાનીઓ રસીકલાલ છો. પરીખ વિસલદેવના મંત્રી વસ્તુપાળ તેજપાળે દેલવાડામાં ભારતપ્રસિદ્ધ ૧૦ ભારતીય પ્રાચીન સંસ્કૃતિ અંબાલાલ પટેલ જૈન દેરાસર કરાવ્યા તેમજ તે જ સમય દરમ્યાન અન્ય કુંભાણ્યિા, ૧૧ ભારતીય સંસ્કૃતિ રમણલાલ વસંતલાલ દેસાઈ તારંગા અને ગિરીવાર તેમજ પાલીતાણામાં જૈન દેરાસર કરાવ્યા. ૧૨ જૈન આગમ સાહિત્યમાં ગુજરાત ભેગીલાલ જ. સાંડેસરા આમ શિ૯૫કળા ત્યારે બહુ જ ચરમ કક્ષાની હતી. ગુજરાતને ૧૩ મહાભારત ભાગ ૧ પ્રસ્તાવના સરતુ સાહિત્ય આવૃતિ ૧૯૨૭ સેલંકીકાળ અને વાઘેલાને કાળ સુવર્ણ કાળ ગણાય છે. આજ સમયમાં સોમનાથને વારંવાર જીર્ણોદ્ધાર પણ થયો હતો. ૧૪ ગુજરાત એક પરિચય સ્વાગત સમિતિ અધિવેનશ ભાવનગર ગુજરાતને અર્વાચીન ઇતિહાસ ૧૫ ગુજરાતનો ઈતિહાસ હરિપ્રસાદ શાસ્ત્રી ૧૬ લેથલ ઉમાકાંત શાહ . સ. ૧૩૦૪ થી ૧૪૦૭ સુધી ગુજરાત દિલ્હીના સુબાના ૧૭ પુરાણોમાં ગુજરાત ઉમાશંદર જોશી વહીવટમાં રહ્યું. ૧૪૦૭માં દિલ્હીને મૂઓ મુજજફરશાહ સ્વતંત્ર બન્યો અને પાટણ ઉપર પોતાની સત્તા સ્થાપી. ઈ. સ. ૧૪૧૧માં ૧૮ દારકા પુષ્કરભાઈ ગોકાણી ૧૯ પેરિસ ગ્રીક સફર કથા તેના પૌત્ર અહમદશાહે અમદાવાદની સ્થાપના કરી. હાલની રાજ્યધાનીની ત્યારે સ્થાપના થઈ. ત્યારપછી ૧૬ ૬ વર્ષ સુધી ગુજરાત २० प्राचिन भारतीय परंपरा और इतिहास रांगेय राधव જુદા જુદા મુરિલમ રાજાઓના હાથમાં કહ્યું. તે સમયમાં ફીરગી २१ कल्याण तीर्थांक १९५७ એએ ગુજરાતમાં પોતાના અડ્ડા રથયા. ઈ. સ. ૧૫૭૩માં અકબરે 22 The prehistoric background of Indian Culcture ગુજરાત જીતી લીધું. ફરી તે દિલ્હીની હકુમતનો ભાગ બની રહ્યું. D. H. Gordon ઈ. સ. ૧૭૫૮માં પેશ્વા અને ગાયકવાડના સૈન્યએ ગુજરાત- 23 Archeology of gujarat H. D. Sankalia અમદાવાદ-જીતી લીધું. આ સમય દરમ્યાન કાઠીયાવાડમાં પણ અનેક 24 Prehestronic Ancient Hindu R. D. Bavlerji નાના રાજ્ય ઊભા થયા. કાઠી સરદારોએ કાઠીયાવાડને અંદરોઅંદર 25 Ecepic india C. V. Vaidya વેંચી લીધું. જૂનાગઢનું રાજ્ય પણ તે સમયમાં સ્થપાયું. 26 Lost world golden prss Newyork પેશ્વા અને ગાયકવાડના આપસ આપસના ઝગડામાં અંગ્રેજોએ 21 Eric of Man Editors of Life. દરમ્યાનગીરી કરી સુલેહ કરાવી. (ઈ. સ. ૧૮૧૭) અને ગુજરાતને | ગુજરાતને પ્રાગ વૈદિક, પ્રાગ ઐતિહાસિક પ્રાચીન અને અર્વાચીન ઘણો ભાગ પચાવી પાડ્યો તેમ જ ૧૮૫૭માં સમગ્ર ભારત અંગ્રેજોની સંક્ષિપ્ત ઇતિહાસ આ પુસ્તકને સંપૂર્ણ આધાર લઈને લખાયા છે. જેને હકમત ચે આવતાં ગુજરાત પણ અંગ્રેજોની હકુમત તળે આવ્યું. શિપ તામ્રપત્ર અને ઉત્પનને ટેકે છે. ન દેરાસર લકીકાળ અને ત્યારે જ સરસ Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy