SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ * પશ્ચિમ કિનારે આવીને વસ્યા હતા. દક્ષિણ ગુજરાતના વિકસિત પ્રદેશ તેઓ સહેલાઈથી જીતી શકયા હતા. ત્યાં ભૂભાગ્ય ક્ષેત્ર વસાવ્યું–ઉત્તરમાંથી અને સમુદ્ર રસ્તે હૈયા આવ્યા. તેણે માહિષ્મતી વસાવ્યું હતું. મગ બ્રાહ્મણો સૌરાષ્ટ્રમાં કુશસ્થલી (દ્વારકા) બંદરે ઉતર્યાં. શ્રીના હુસાથી નાસીને સમય અસુર પ્રશ્ન સૌરાષ્ટ્રમાં એકઠી થઈ હતી. શાર્યાતે પાતા નીપુત્રી સુકન્યાને ભૃગુશ્રેષ્ઠ ચ્યવન સાથે પરણાવી. પરસ્પર સબળતા પ્રાપ્ત કરી. ભૃગુએએ હૈયે ઉપર કાબૂ મેળવવા અને શાતેની મદદમાં રાષ્ટ્ર તરફ વષા. અરસામાં કુશળ સૌરાષ્ટ્રનુ પાનગર હતું. પુણ્યન અસુર સમુદ્રમાંથી લૂંટફાટ કરી સમૃદ્ધિ જમાવતા હતા. ત્યારે જ સિંધુશબ્દ અને સરસ્વતીને કાંડે બાપાએ વૈદના દન કર્યાં. મામ ગુજરાત આર્યાં આવ્યા પહેલાંથી વસાહતી પ્રદેશ રહ્યો છે. ગુજરાતના ભૂમિ ઇતિહાસ (એક નોંધ) : ગુજરાતમાં આદિ માનવ રહ્યો છે કે કેમ તે વિષે વિવાદ છે. કારણ કે ગુજરાતના વિશાળ ભાગ ઉપર પ્રષણ સ સમુદ્ર હતો એટલે ત્યાં તે શકયતા રહેતી નથી એમ ઘણાનું માનવું છે. ઋગ્વેદના વર્ણના અને અન્ય ખેાદકામ ઉપરથી જાણી શકાયુ છે કે ગુજરાતની ભૂમિ ઉપરના મોટા ભાગ જ્યારે સમુદ્ર નીચે હતા ત્યારે દક્ષિį ગુજરાત અને ભારતના કોક ભાગ આફ્રિકા સાથે જોડાએલો હતો અને તેને લેમુરિશ્મા એવુ નામ ત્યાંના આદીવસ્તી ઉપરથી આપવામાં આગ્યુ છે. એટલે આફ્રિકામાંથી જમીન રસ્તે અને સમુદ્ર સસ્તું ત્યાંથી માનવ રહેવા આવ્યા રાય તેમ નો અાફ્રિકાના પૂર્વ કિનારે અને સૌરાષ્ટ્ર તથા દક્ષિય ગુજરાતમાંથી કેટલાક પ્રાચીન હથિયારા બેંકસરખા મળી આવ્યા છે, એટલે એવી માન્યતા બધાઈ છે. પણ આફ્રીશ્ચન આદી માનવ નિગ્રાઈડ ગણ્યા છે. જ્યારે માન-તે વર્ગના ઉનનમાં મળી આવેલ પ્રતિમાએ જોતાં તે કોકેસાઈડ જેવા પણ નથી જણાતા એટલે સૌરાષ્ટ્રની ગિરીમાળા અને નદીાંઠે આદી માનવ હરી, જે સાદિક અને આસીરિયાથી આવેલ પ્રજાને તાબે થઇ તેમાં ભળી ગયે દશે. (-બ્રુસ 1.) પણ તે સમયમાં ગુજરાતમાં ૧૦૦ ઈંચથી પણ વધારે વરસાદ થતા હરો કારણકે પટ્ટીમાં મળી આવતા કે રાઈરેક સ્તરો સૌરાષ્ટ્રમાં ઘણે સ્થળે મળી આવ્યા છે. ગુજરાતની ભૂસ્તર રચના ન-દુકા, તમનગર, પાખંદની ભૂ–રચના ૧ કરોડ વર્ષ જૂના પ્લીસીન ખડકોમાંથી બનેલી છે. સુરત-ભરૂચ આગળથી ખંભાત સુધીની ભૂ રચના ૩ થી ૭ કડ વ જૂની છે. જે એસીન ખડકોમાંથી બનેલી છે. ગિરનાર સાતપૂર્ણ-પાવાગઢના પાયારૂપા તે સમય પમાં જ બુધાયેલા છે. દાદ, બારીશ્મા, વાડાસિનોર, ખુણાવાડા અને પંચનદ્રાક્ષની ભુચના (દસીસ વિભાગમાં ભગ ૧૪ થી ૧૬ કરોડ વર્ષ પહેલા બનેલી છે, જ્યારે ધ્રાંગધ્રા વઢવાણુ, ભૂજ, ઉમિયા અને કચ્છના ભૂતા સૌથી જૂના ૧૮ થી ૨૨ કરોડ પહેલા બનેલા છે. જ્યારે ભબાનના ભાન ના રહ્યુ અને નર્મદાનાપી-સાબર મતી-મદીના કાંષમાંથી બનેલ ભૂ-ચના એકદમ નવી કહી શકાય. ગુજરાતના પ્રાગ ઐતાહંસક કાળ : અને ખાદીવાસી પ્રા સાથે જંગી માંડી વસાહત વિસ્તારવા માંડી હતા, ત્યારે આદીવાસીઓની લડાઈ કાયમ માટે નિવારવા સહ માગે ચન્દ્ર, શિવની પ્રેરણાથી પ્રભાસ આવ્યા હતા. પુરાણામાં સમુદ્રમંથનમાંથી ચંદ્ર ઉત્પન્ન થયાનું જણાવેલ છે. વાસ્તવિક સમુદ્ર ભાગ સૌરાષ્ટ્રમાં આવ્યા હતા, તેની સાથે રશ્કર નાવીક→ આર્યાંનું મોટું જુથ હતું. તેમણે શાર્યાતા અને આદીવાસીએ (જેમાં અગાઉ આવેલા સુરા બળી ગયા હતા) નો નિષે જ્ઞાતે જંગ જોયા. વસાહતમાં કાયમ થતા હુમલાથી આટૅ વાજ આવી ગયા હતા. એક બીજાની સ્ત્રી, સમુદ્રે અને પશુઓ અતરનું નિત્ય થયા કરતાં હતાં ચદ્રે આ યુદ્ધ ટાળવામાં વસાહતના વિકાસ જોયા, આર્યોની સ્થિતા જોઈ. તેણે પ્રભાસમાં અનાર્યો સાથે સબંધ બાંધવા મહેનત શરૂ કરી પ્રથમ અનાયાંની હેવી કરણી, રીતમાથી તેઓ વાય થયા. તેમણે અશ્વિનીકુમારાની મદદથી તેઓના દુઃખ રાગ આદિ વ્યાવિખ્ખો વિદારવા માંડી. શિવની પ્રેરણાથી તેણે અનાર્યોની લિંગ પાની પૂર્ખ અપનાવી. શિવ અને ઉમા મેકિંગ અને પેનોને પોતાના પ્રતીક તરીકે અપનાવી લેકનંદાનું ઝેર પીધું. આ રીતે દે પ્રભાસમાં આર્યઅનાર્ય -એકતાની જ્યોતિ પ્રગટાવી. મહાદેવ શિવનું ત્યાં સર્વપ્રથમ જ્યોતિલિંગ સ્થપાયું. Jain Education International આ તરફથી ચંદ્ર અને ઉપરથી શાર્યાતાએ આમ એક સાથે સમજાવટ-કૌટુંબિક સબંધી અને જરૂર પડે બળ દ્વારા ગુજરાતમાં પોતાના ચાા સ્થાપ્યા. ધીમે ધીમે આયો-અનાર્યોના ભેદ દૂધ થવા લાગ્યા. ચંદ્રથી પુરુરવા-તેનાથી આયુ નહુષ, યયાતિ થયા. આ ાત્રાને વસાવી ચંદ્ર સમુદ્રમા ઈગ્ન અને ત્યાંથી દેવલોક આપે. ત્યાંથી તેણે એ જ ભાગ અને પાસિધ તેં યતિ સૌરાષ્ટ્રમાં કુશસ્થલી બંદરે મેાકલવા માંક્યા. સૌરાષ્ટ્રની ધરતી આર્યાને ખેતી માટે બહુ જ અનુકૂળ જણાઈ. ચંદ્રના ામાં યયાતિના પુત્ર યદુએ ફરી સૌરાષ્ટ્ર અને ગુજરાત તરફ મીટ ડૉ. યાદવેાએ ધીરે ધીરે સૌરાષ્ટ્રને વતન બનાવ્યું. યદુના પુત્ર સાજિતના પૌત્ર વૈયે માહિષ્મતી વસાવ્યું. ભૃગુઓનું પુરહિતપદ સ્વીકારી તેઓ ત્યાં વિકાસ પામ્યા. તેના વશમાં કાર્તવીય સાજુંન થયો. પ૬ના બીજા પુત્ર ક્રેષ્ડના વંશજો સૌરાષ્ટ્રમાં જ રહ્યા. કાલરમે વૈષ્ણ યાદીના રાજ્ય બન્યા. પ્રાર્જુન તેનો ભાગેજ પતો હતો. આજનના સેનાપતિ તરીકે અને હવનના મેટાં ભાગ યુદ્ધમાં જ ગાળો હતો. માત્ર કબીબ્રાઓને તેના ગેસ્થા જરીમાં પડાશના (ઉત્તર ગુજરાતના) શાર્યાતા લૂટી જતાં. રાવણુને હરાવનાર સહમાગ. ભાગ્ન-વિષ કર્યા માંડી. પાનના ગુરુ જમદગ્નિને ઉવેખ્યા–તેના પુત્ર પરશુરામનુ અપહરણ કર્યું પરશુરામને સમાજને મામા અવૈષ્પના કબજામાં સોંપ્યા. ભદ્રશ્રેણે પરશુરામને યાદવાના ગુરુ તરીકે સ્થાપ્યા. પરશુરામે શાયંતને હરાવી . આનને સૌરાષ્ટ્ર સાથે ભેળવી દીધું. તેમણે સમાજ્નને ડાર્યો અને તેના અત્યાચારોથી યાત્રા અને હર્ષાને ઝાડાવવા તેને સહાય. પામ પછી ૨૬ પેઢી આ યુદ્ધ દૈત્યો અને યાદવો વચ્ચે ચાલ્યુ સૌરાષ્ટ્રની રાજધાની તે દરમિયાન ગિરિ નગર, માનપુર્ અને માધ્ધિની જેમ ખવાતી રહે. માન્ય ધાર ધીરે ના બળ ઉપર લખીને પસ્તત્ર બની ગયા. એ આપએ ત્યારે ઉત્તર ગુજરાતને ચૂનત નામ પાપી વસાવ્યુપોના રાવાનો નાશ કરી ભૃગુ કચ્છ વાર સચ વાન For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy