SearchBrowseAboutContactDonate
Page Preview
Page 148
Loading...
Download File
Download File
Page Text
________________ ૧ > શિવલિંગની પ્રતિષ્ઠા કરી પિતૃઋણ અદા કર્યું.. જેનુ ફળ વર્તમાન તથા ભાવિઝનતા મેળવી રહેશે. સ્વ. શ્રીના શુભ સંકલ્પને લક્ષમાં લઈ શિવાલયની સ્થાપના અને શિવલિંગની સ્થાપનાના પૂનિતકા માં પૂ શ્રી પ્રભાબેનનો અવિરત પ્રયાસ અને ઉત્કૃષ્ટ ભાવના, પૂર્ણ શ્રમ એટલેા જ પ્રસ’શનીય છે. આ મહિલા તરીકે પુનિત જીવન જીવી રહેલાં ત્યાગ વૈરાગ્યના જીવ’ત પ્રતિકરૂપ બહેનશ્રી પ્રભાબેન કા માં અદ્યપિ વિશેષ પ્રગતિ કરાવી રહેલ છે. શિવાલયના ગુરૂમંદિરનું મહાત્મ્ય ઉના : આજે જેને પ્રભાસક્ષેત્ર તરીકે એળખીએ છીએ તેટલુ જ મર્યાદિત ક્ષેત્ર પ્રભાતનું ન હતું. માત્ર સૌરાષ્ટ્રમાં જ નહીં પણ આખુ પર્યંત સુધ તેના વિસ્તાર હતા એમના પુરાણેામાંથી જાણવા મળે છે. આ જ ઠેકાણે ભગવાન સોમનાથ જ્યોતિલંગ સ્વરૂપે સતત વામ કરે છે આ ક્ષેત્ર શ્રીકૃષ્ણની ક્રીડાભૂમિ હતું. અને અસ`ખ્ય ચેગીએની તપેામ હતું. શ્રી ગુરૂ દત્તાત્રેયના ગુપ્ત સ્વરૂપે અહીં જ વાસ છે. આ સંતભૂમિ પર અગસ્ત, વસિષ્ઠ, વિશ્વામિત્ર, જગદગ્નિ ઇત્યાદિ અનેક ઋષિ મહાત્માઓએ નિવાસ કરતા અને અનેક યજ્ઞાદિ પાંગેા તેમણે કર્યા હતા. શ્રી રામે અહી' જ કેટલેાક સમય વાસ કર્યો હતા. વચલા ગાળામાં કાળના પેટાળમાં અદૃશ્ય થયેલી અને ભૂલાઇ ગયેલી આ પવિત્ર ભૂમિમાં કે જ્યાં ઋષિ મુનિએએ તપશ્ચર્યા અને વિદ્યાના ઉચાંક સ્થાપ્યા છે. એવા એ નગરમાં ધાર્મિકવૃત્તિના પરોપકારી અને ઉદાર દિલના શ્રી હિરાલાલભાઈ ગાંધીના નિવાસ સ્થાનમાં શ્રી સ્વામી સમર્થ ભગવાન પરશુરામ, સદ્ગુરૂ શ્રી ગજાનન મહારાજની મૂર્તિઓ છે. મહારાજશ્રીએ કૃપા પ્રસાદ તરીકે આપેલી રજત પાદુકાઓની શુભ સ્થાપના કરીને કારતક સુદ પૂનમ, ૨૨મી નવેમ્બર ૧૯૬૧ના રોજ કાંઈક દૈવી સકેતથી ગુરૂમ`દિરની સ્થાપના થઈ છે. પાદુકાઓની સેવા ધૃદ્ધ નાની શ્રા ગાંધીના કુટુબમાંથી જ એક વ્યક્તિ ત્યાં રહે છે. પુનામાં અક્કલકાર નિવાસી પરમ મન્દૂ શ્રી ગજાન મારાજની પ્રેરણા અને આથીર્વાદથી સ્થાયેલ આ મંઢેરમાં ભક્તિભાવથી લેાકેા દશને આવે છે અને મહારાજશ્રી ચમ ત્કારિક પરચાઓ સાંભળીને ભાવિકા ધન્યતા અનુભવે છે. ઉના દેલવાડાનું પૌરાણિક દર્શન : [ બૃહદ ગુજરાતની અસ્મિતા સુંદર પ્રદેશ નગ્નહર નાધેર પ્રદેશ છે. આ વિસ્તારને પ્રાચીન પ્રભાત ક્ષેત્રમાં બ્રહ્મભાગ કહ્યો છે. બ્રહ્મભાગ એટલે બ્રાહ્મમાને અર્પણ કલે। ભાગ સાંવત ૧૩૦૦ વર્ષ પહેલાં સ્કંદ પુરાણમાં આ વિસ્તારને નગ્નહર એટલે જ્યાં દેવાના દેવ મહાદેવ પાતાની સ્વેચ્છાએ દિગમ્બર સ્વરૂપે વિચરેલાં તે ઉપરથી નગ્નહર કહેવાયેા. આનુ' અપભ્રંશ રૂપ નાધેર. ઉનાને ઉન્નત દુ ઉન્નત સ્થાન, ઉન્નતમાંથી અપભ્રંશ ઉના થયું. નરસિ'હુ મહેતાની પુત્રી કુંવરબાઇના મામેરાના પ્રમ’ગ કેટલાંકના મતાનુસાર ઉના પૂર્વ ભાગે વસ્તરેલું હતુ આજે પણ ત્યાં બાંધ કામેાના અવશેષ। દૃષ્યમાન થાય છે. એ કાળ ના ઉનાના ઝવેરી પરામાં નરિસંહ મહેતાની પુત્રી કુંવરબાઇના શ્વસુર શ્રીધર મહેતા રહેતા. કુંવરબાઇના મામેરા ના ચમારી ભધા પ્રસંગો અને ઇતિહાસ પ્રસિદ્ધ મામેરૂ આ ઉનાની ધરી પર૮ બનેલાં સંવત ૧૪૭૦ની સાલમાં ભક્ત શ્રી તરાન`હુ મહેતાના જન્મ અને સંવત ૧૫૬માં મહાસુદ ૫ ને રવિવારે કુંવરબાઈની વાહીની પુરી એમ લેખ એલે છે તે સમયથી દામેાદરરાય ઉના પધાર્યા હતા. ઉનાથી પૂર્વમાં અર્ધમાઈલના આશરે છેટે જ્યાં કુંવરબાઈનુ મામેરૂ પુરાવવામા આવેલું ત્યા એક જીદ્દી દહેરી છે. ત્યાં સૂર્યને પ્રકાશ પડતા નથી પણ છાયા જણાય છે. આ સ્થાનને “ શામળાની દેરી ” તરીકે ઉલ્લેખ થાય છે. હાલ મુસ્લિમે એ અંદર કાર ઘુસાડી દે.ધી છે અને ઉપયોગ કરે છે. જેમ સંત પુરૂષા અને મહાત્માઓના પગલાથી પગલાથી આ પ્રદેશ પાવન બન્યા છે તે આ ધરતીમાં “ભગવાન સહજાન’દસ્વામી”ના પ્રતાપથી આજે પણ ગુપ્ત પ્રયાગનાં કુડા ભરપુર અને ગુપ્ત ઝરણા મા અા'ડ વહેતા રહ્યા છે. સેામનાથના રક્ષણાર્થે મહમદગીઝની સામે સ'ગ્રામ ખેલવા દિલ્હી અને કનાજથી આવેલાં અજયપાળના તુંવારના દેલ-ઉતારા પણ અહીં ગુપ્ત પ્રયાગમાં જ હતા. ઉન્નત નગરની રચના :— (પ્રવિણચંદ્ર ભ. ભારદીયાના સૌજન્યથી) ઉના વાડાનુ` સ્મરણ એટલે લીલોના ઘેર ઉના, દેલવાડા, દીવ, કાડીનાર અને પ્રભાસક્ષેત્ર એટલે હિંદુઓના પ્રાચીન તીર્થ ધામેાના સમૂહ આ વના ૬૮ મહાન તીર્થોમાં આ નગ્નહર નાધેર )ના પ્રાભાગના તીર્થાને ૨૧ મું તીથ કહેવામાં આવે છે. સૌરાષ્ટ્રના સારડ જીલ્લાના અત્યુત્તમ Jain Education Intemational તેવી રીતે દેલવાડાને દેવકુલ, દેવસ્થળ, દેવલપુર, દેવદારૂવન, દેવવાળું અને મુસ્લિમ (યવન) કાળ દરમ્યાન દેવકુલનુ દમલવાડામાં દેલવાડા થયું. દેવકુલ (દેલવાડા) આસપાસના વિસ્તારને દારૂકાવન અથવા દેવદારૂવન અને દીવને દ્વિપ જાલંધર દ્વિપ કે તલ ધર નગરી કહેવાતું તે કોડીનારને કુબેરનગર, કૈહિપુર, કાહિનગરનું અપભ્રંશ કેડીનાર થયું. ઉના હસ્તકનું' નામ સીમ્બરને શબર સ્થાન અને અંજારને અજહરા તથા ઉના-દેલવાડા પ્રાગણમાં વહેતી નદી મચ્છુન્દ્રી નદીને ઋષિત્રોયા કહેલ છે. ઋષિત્રોયા નદી એટલે ઋષિઓને પ્રિય એવી નદી ઉનામાં ઉનેવાળાના રાજ્ય સમયે ઉનાને ફરતા ૬૦ ફૂટ ઊંચા દુગ' (કિલ્લા) હતા. તેને દીવ, અમેહરા, દિલ્હી, કોડીનાર, ભાલળ ગણેશ એ નામે વર પાંચ દરવાજા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy