SearchBrowseAboutContactDonate
Page Preview
Page 146
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૪ મધ્યરાત્રી ન વીતી હેાય ત્યાં સંતનું સવાર પડે, પ્રાતઃકર્મથી પરવારી ગૌસેવા કરી ગાયાને નીરણ પાણી નાંખે ગાયે। દુહે એકતારા લઈ ભજના ધૂન જગ્યામાં ગુંજતી થાય, રાગી જાગે તેને દાતણ કરાવી તેના લેાહીપરૂ સાફ કરી નવડાવી ધાવડાવી તેને સ્વચ્છ કપડાં પહેરાવે, સ્વચ્છ પથારીએ સુવાડે, પથ્ય આપે, અને એ કપડાંના ગાંસડા ધાઈ નાખે, પછી સત રામરોટી ઉઘરાવવા ગામડાઓની વાટ પકડે, ખપેારે ખાર થાય ત્યાં ત। રામરોટી હાજર. સાધુ, સંત, અભ્યાગતાને પહેલાં સાદ દેવાય ને જમે, આશ્રિતા જમે, તેના એંઠવાડ ઉપાડી પછી વધુ ઘટ્યુ સંત પ્રસાદી રૂપે આરાગે, વળી સાંજના રામરોટી ઉઘરાવાય, સવારના જ ક્રમ સાંજે પુરા થાય, વેદનાથી ચીસા પાડતા જુદા જુદા નદી એની પથારી પાસે સત પહેાંચી જાય અને છેલ્લે રાત્રીના પ્રથમ પ્રહરે એતારાનાં તારમાંથી સંગીત પેદા થાય. ભે'સાણના કાઠી યુવાન શાર્દુલ મા-અમરબાઇ અને સંત દેવીદાસના સત્સ`ગનો પરમ પ્યાસી સંત દેવીદાસ કાયમ બુકાની રાખતાં હવે સંતને આ પાથીવ દુનિયાનું પેાતાનું કામ પુરૂ થતુ લાગ્યું અમરબાઇના સાથ આ દરમ્યાન આયર કન્યા અમરબાઈ સાસુભેગા સાસ રીયે જતાં પેારા ખાવા સ'ત દેવીદાસની જગ્યામાં વીરમ્યાં. અમરબાઇએ દેવીદાસને સેવાસુશ્રુષા કરતાં નિહાળ્યાં, તેના પુણ્યાત્મામાં નવા પ્રકાશ પથરાયા, સંસાર તેને અસર લાગ્યા, પરમ જ્ઞાનની પ્રગટેલી યાતે તેમણે નિષ્ણુય કર્યો આજ સંતની જગ્યામાં સેવા કરતા જીંદગી પૂરી કરવાને તેણે નિય જાહેર કર્યો અને અમરબાઇ રોકાઇ ગયા. ઝાલાવાડમાં લીંબડીથી આશરે પ'દરેક ગાઉ દૂર તલસોણા નામનું ગામ આવેલ છે. ઘણા લેાકેા તેને તાઇ તલ પરભવના આ પિતાપુત્રીએ અવિરત સેવાયજ્ઞ ચાલુ રાખ્યા.સાણાથી ઓળખે છે. આ તલસાણાના ટીંબે તલસાણીયા મહાદેવનું જીર્ણોદ્ધાર કરેલું નાનુ એવું શિવનું મંદિર છે. તેની લગભગ પાંચસે વર્ષ પૂર્વેની એવી દંતકથા છે કે— પુરાણા સમયથી આ નાગદેવને ઘણાં બ્રાહ્મણ્ણા વંશ પર પરાના કુળદેવ માને છે અને ખાસ કરીને ગૌતમ ગેત્રના જોષી તેને કુળદેવ માને છે. લગ્ન, જનાઈ, શ્રીમંત વગેરે અગત્યના કાર્યોમાં તેના લાગે ચૂકવે છે. અને બાર માસી તેનું સ્થાપન પેાતાને ત્યાં રાખે છે અને તેના કરમાં તલવટ, ખીચડા વગેરે બનાવીને નિવેદ અપે છે. મારવાડીએ પણ તેને માને છે, અને ઠેઠ મારવાડથી માનતા કરવા તે અહીં આવે છે. (ભાનુશંકર જોષીના સૌજન્યથી) કાંમીમાતા ઃ— તેણે અમરબાઈ અને શાર્દુલને ખેલાવી આ બુકાનીમાં છુપાયેલા નિગૂઢ રહસ્યને છતું કર્યું, બુકાની કાઢી, સંતના ઝુકાની નીચે દબાયેલા હેાઠ ઉપરથી પાતળી પડેલ ચામ ડીના પડા નીકળવા લાગ્યા. સંતને કુષ્ટરોગ લાગુ પડયા હતા. શાદુલ અને અમરબાઈ હેબતાઇ ગયા સંતે આહ્વા સન આપ્યું અને નિગૂઢ ઇશ્વરના રહસ્યા સમજાવ્યા. સંતે હવે સમાધિ લેવાનુ જાહેર કર્યુ. અમરબાઇએ પણ સમાધિ લેવાની આજ્ઞા માગી, જગ્યામાં એ સમાધિ સ્થળા તૈયાર થયા. વાત સૌરાષ્ટ્રમાં ચામેર ફેલાઈ ગઈ, સાધુસંતા સેવ કાથી પરબવાવડીની જગ્યા ભરાઈ ગઈ, હજારો સાધુસ તા અને અભ્યાગતાની સંત અને અમરબાઈએ તે ક્રિ' છેલ્લી સેવા કરી, આશ્રમના દદીઓને પણ નિત્ય સેવાચાકરીના અનુપાન કરાવ્યા અને ગગનભેદી શ ́ખનાદો સાથે સાધુ [ બૃહદગુજરાતની અસ્મિતા પુરૂષાના આશીર્વાદ લઇ બન્ને પાતપેાતાની જુદી સમાધીમાં ગોઠવાયા. સંતે સમાધી ઉપર મા ધરતીની માટી પધરાવવાની આજ્ઞા આપી, સેારડની પરમ પવિત્ર ધરતિમાં એ મહામાનવા સમાઈ ગયા. તેમનુ પંચમહાભૂતનુ' શરી, પચમહાભૂતમાં મળવા ધરતીની ગાદમાં વિરામ પામ્યું. તેમના અમરાત્મા પરમપિતા પરમેશ્વરની છત્રછાયામાં જઈ વચ્ચે. Jain Education International અંત સમયે શાદુલને તેમના સેવા યજ્ઞની આ જ્યેાતિ જલતી રાખવાના આદેશ આપ્યા હતા અને ત્યારથી આ સેવાયજ્ઞ શરૂ થયા જે આજસુધી ચાલુ છે. ( કુલછાખમાંથી સાભાર ) શ્રી રામનાથ મહાદેવ ઃ— સૌરાષ્ટ્રના ગોહિલવાડ વિભાગના (ઘાઘા તાલુકા) કુકડમાં શ્રી રામનાથ મહાદેવનુ' અનુપમ તીધામ છે. આ પવિત્ર ધામ ભાવનગર-મહુવા રેલ્વે લાઈનના તણુસા સ્ટેશનથી પાંચ માઈલના અંતરે પૂર્વાંમાં આવેલ છે. જગ્યાની પૂર્વ તરફ અરબી સમુદ્રના ઘેરા નીલા રંગના નિમળ નીર ખભાતમાં વહી આ સ્થાનને વધારે રમણીય બનાવી રહ્યા છે. તલસાણીયા મહાદેવ (તણસાણા) હાલારના જોડીયા મહાલના આમરણ અને જોડીયા વચ્ચે માધાપર ગામ પાસે કાંખી માતાની એક પુરાતન જગ્યા આવેલી છે. આ જગ્યા શૌયના ઇતિહાસ સાથે સાક્ષી પુરાવે છે. આજથી આશરે પાંચસો વરસ પહેલાં જામનગરના મહારાજા જામ સાહેબ શ્રી રાવલ જામને સૂર્ય તપતા હતા. જામનગર હાલારની ગાદી પર જામશ્રી રાવલ બિરાજતા હતા, તે વખતના એક પ્રસ`ગ ઉપરથી હાલ પણ આ જગ્યાએ મંદિર મેાજૂદ છે. કાંખીના ઝુંડ નામે પ્રખ્યાત છે ત્યાં એક પુરાતની વડતુ' વૃક્ષ આવેલુ છે. આ સ્થળ ઘણું For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy