________________
'૧૪૨
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
ભાવનગરના પ્રસિદ્ધ મંદિર :
ભાગ્યે જ કોઈ મંદિરમાં જોવા મળે છે. ભાવનગરથી ભાવનગરના પ્રસિદ્ધ મંદિરોમાં સૌથી પ્રથમ રૂવાપરી
થડેદૂર આવેલું મહારાજાઓના કુળદેવીનું ખોડિયાર માતાનું માતાજીનું મંદિર ગણાય છે. મંદિર બહુ દર્શનિય નથી
મંદિર પણ આસપાસના માઈલના વિસ્તારમાં જાણીતું છે. પણ રૂવાપરી માતાનું મંદિર દૂર હોવા છતાં લેકે ત્યાં
રવિવારે તે ભાવનગરથી સ્પેશ્યલ ટ્રેન જાય છે. એ સિવાય જાય છે. તેનું કારણ માતાજીનું સત ગણાય છે. દૂર દરિયા
બસ દ્વારા પણ સેંકડો માણસે વારંવાર ત્યાં જાય છે, કાંઠે મંદિરમાં બિરાજતા માતાજીની વિશે અનેક દંતકથાઓ
ખોડિયારમાતા દેવચકલીના રૂપે ભાવનગરના મહારાજાને પ્રચલીત છે. સ્થાપત્યની દષ્ટિએ ભાવનગરનું બીજું મંદિર ની
ભાલે વિજયયાત્રા વખતે બેસતા નેવી દંતકથા પ્રચલિત છે. તે ગંગાજળિયા તળાવમાં આવેલ ગંગાદેરી છે. હાલમાં તે પરંતુ ભાવનગરનું સૌથી મોટું આકર્ષણ ભારતભરના તળાવને તળાવ તરીકે નાબુદ કરી તેમાં ઘણાં ફેરફાર કરવામાં પ્રવાસીઓ જેની ખૂબ પ્રસંશા કરે છે તે નૂતનયાત્રા સ્થળ આવ્યા છે. પણ મહારાજા તખ્તસિંહના વખતમાં આરસનું છે ગાંધીસ્મૃતિ. ભાવનગરના રમણીય વનશ્રીથી શોભતા બંધાયેલું આ મંદિર, તળાવમાં પાણી રહેતુ હશે ત્યારે કૃષ્ણનગર વિસ્તાર માં ગાંધીસ્મૃતિ’ આવેલ છે. ગાંધીસ્મૃતિ રમણીય દશ્ય સર્જતુ હશે. આ ગંગાદેરીથી પશ્ચિમે જતાં એટલે ભાવનગ૨નું સંસ્કાર કેન્દ્ર. ગાંધીસ્મૃતિ ટ્રસ્ટની રાજ સ્મશાનમાં ભાવનગરના સ્વર્ગસ્થ કપ્રિય મહારાજા રચનાત્મક ક૯પના ‘ગાંધીસ્મૃતિ'માં પ્રવેશતાં સામે જ શ્રી કૃષ્ણકુમારસિંહજીની સમાધિ આવેલ છે. આ સમાધિને ગાંધીજીની પ્રાર્થનામાં મગ્ન બેઠેલી પ્રતિમાના દર્શનથી છતરી બાંધવામાં આવી છે અને લગભગ દરરોજ સ્ત્રીઓ થાય છે. ત્યાંથી તુરત જ સંગ્રહસ્થાન આવે છે. જેમાં ત્યાં ભજન કીર્તન કરે છે, ને સેંકડો પુરૂષ દર્શનાર્થે આવે સૂર્યમંડળમાંથી પૃથ્વીની ઉત્પત્તિથી માંડીને ભારતના છે ગંગાજળિયા તળાવની દક્ષિણે શ્રી યશોનાથ મહાદેવનું ઇતિહાસના સર્વા યુગનું દર્શન કરાવનાર શિલ્પ સ્થાપત્યના મંદિર છે. મંદિર ઘાણ ભવ્ય અને ઊચું છે. ઊચું કાળું નમૂના, સિકકાઓ, તામ્રપત્રો, શિલાલેખો, પુરાતત્ત્વની શિવલિંગ અને પાર્વતીજી મેટી મૂતિ પણ જેવા ગ્ય છે. સામગ્રીઓ, સંશોધનમાંથી મળી આવેલી ધાતુની, માટીની યશનાથ મંદિરમાં ઘણાં વર્ષોથી સત્સંગ ચાલ્યા કરે છે. નાની મોટી અનેક વસ્તુઓથી સંગ્રહસ્થાન આ દશકનું મન ચાતુર્માસમાં ભારતનાં વિદ્વાન સંન્યાસીઓના પ્રવચને, બારે પ્રસન્ન કરે છે ઉપર દાદર ચડતા મહાત્માજીની જીવનમાસ અન્ય કથા, પ્રવચને ચાલ્યા કરે છે. સામાન્ય રીતે લીલાનું સર્વાગીણ દર્શન કરાવતી જન્મથી માંડીને દેહાવ૨૦૦થી૩૦૦ કે તેને લાભ લે છે.
સાન સુધીના ફેરાઓ ક્રમબદ્ધ રીતે ગોઠવાઇ છે. ત્યાંથી
ગેલેરીમાં જતાં બાલ વાંચનાલય, મહિલા પુસ્તકાલય ને ભાવનગરના ફરવાના સ્થળ તરીકે તત્તેશ્વર મહાદેવનું
ગાંધીસ્મૃતિ વાંચનાલય તથા ગ્રંથાલય છે. ગાંધીસ્મૃતિ મંદિર ઘોઘા દરવાજેથી બસમાં તળેટીએ ઉતરી પગથિયાં ચડી ટેકરી પર બનાવેલાં આરસના મંદિરમાં પહોંચતા
પુસ્તકાલય અત્યંત સમૃદ્ધ છે ને તેમાં ગાંધી સાહિત્ય ઉપ.
રાંત સમાજશાસ્ત્ર, રાજકારણ, તીતિવિજ્ઞાન, ઇતિહાસ, ભાવનગરનું જે દશ્ય ને દૂરદૂરના સાગરનું જે ચિત્ર નજર
અર્થશાસ્ત્ર, તત્વજ્ઞાન, રસાયણશાસ્ત્ર, વનસ્પતિશાસ્ત્ર, સામે ખડું થાય છે તેથી આનંદ થાય છે.
ભૌતિકશાસ્ત્ર ઉપરાંત હિંદી, ગુજરાતી, અંગ્રેજી સાહિત્યના ભાવનગરને પાણી પૂરું પાડતા તથા કાકા સાહેબ ઘણું કીંમતી પુસ્તકે લાઈબ્રેરીમાં સાયન્સની છેલામાં કાલેલકરે પણ જેનું કાવ્યમય ભાષામાં વર્ણન કર્યું છે તે છેલી પદ્ધતિથી ગોઠવાયેલા છે. જે વર્ષમાં માત્ર એક જ ગૌરીશંકર સરોવર (બોરતળાવ) પરનું સ્થાપનાથનું મંદિર રૂપિયે લવાજમ આપીને તેના સભ્ય થઈ શકાય છે લગપણ સહેલાણીઓનું સ્થળ છે. જૂના વખતમાં જ્યારે ખાડી ભગ આ પુરતકાલય યુનિ. લાઇબ્રેરી જેવું જ છે ને ત્યાં નજીક હતી ને શહેર આટલું વિકસેલું ન હતું ત્યારે કલાકોના કલાક સુધી વિદ્યાવ્યાસંગીઓ બેઠાં બેઠાં તે
જ્યાંથી દરિયાનો ખાર શરૂ થઈ જતો તે ખારગેઈટ પાસે લાભ લીધા જ કરે છે. ગ્રંથાલયને સ્ટાફ પિતાના સર્વ આવેલું જગદીશજીનું મંદિર શિખરબંધી હમણાં થયું છે. સભ્યના વ્યકિતગ શેખમાં રસ લઈ તેને મદદ કર્યા કરે પણ સ્થળ લગભગ ૭૫ વર્ષ જેટલું જૂનું છે. જગદિશની છે. ને નવાં નવાં પુસ્તકોથી સમૃદ્ધ થતું જ જાય છે. મૃતિ પરંપરા પ્રમાણે કાછની બનાવેલી છે ને માત્ર મુખા ગુજરાતના પ્રથમ કક્ષાના પુસ્તકાલયે ભાવનગર અને ભાવરવિંદ જ છે. હસ્તકમળ ને ચરણકમળ સેનાના બનાવેલાં નગર જીલ્લામાં જેવાં છે તેવા નિ:સંશય બીજે નથી. છે. આ મંદિરમાં થતાં હાંડીના દર્શન પ્રખ્યાત છે. જેમાં સૌથી ઉપરના ત્રીજા માળે લાકડાની ધાતુની, ચાકળા રાંધેલા ચોખાની ભરેલી હાંડીઓ ભગવાન પાસે લાવતા ચંદરવાની, ભરત ગુથણની, પ્લાસ્ટર ઓફ પેરીસની, હાથીબરાબર ચાર ફાડિયાં થઈ જાય છે. હાઈકોર્ટ રોડ પર દાંતની, સંઘેડા-કારીગીરીની ગ્રામકલાની બેનમૂન કૃતિઓ આવેલ અંબાજી મંદિરની પૂરા કદની વેત, પ્રસન્ન વદન- સુવ્યવસ્થિત રૂપે ગોઠવાયેલી છે. ગાંધીસ્મૃતિ ગ્રંથાલય નીચે વાળી માતાજીની ચતુર્ભુજ મૂર્તિ તેના સાત્વિક સૌંદર્યને ખાદી અને હાથ-કારીગરીના ઉદ્યોગનું વેચાણ કેન્દ્ર છે તે કારણે મનને શાંતિ આપે તેવી છે. આવી સુંદર મૂર્તિ પણ ભારે આકર્ષણનું સ્થાન છે. -ગાંધીસ્મૃતિ ટ્રસ્ટ” બીજી
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org