SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભો ગ્રન્થ ] અને ઇતિહાસ પ્રસિદ્ધ નગર છે. ભારતવર્ષની સાત પવિત્ર નદીઓમાંની એક ઇતિહાસ પ્રસિદ્ધ નગર છે. ભારતવર્ષની ને લીધે સુરત તીનું મહત્વ પુરાણામાં ગવાયુ છે. તાપી નદી સુરતની પાસે થઇને વહે છે જ્યારે કોઈ સ્થળે તેનાથી ત્રણ માઈલ દૂર પણ છે. સુરત શહેરમાં શ્રીકૃષ્ણ મંદિર શ્રી સ્વામીનારાયણ મ ંદિર, શ્રી ખાલાજીનું મ ંદિર અને હનુમાનજીના મંદિર વિખ્યાત છે. નદી વહે છે. પાસેના બગવાડી ગામમાં 'ખાજીનું મ ંદિર આવેલુ છે. કોટેશ્વરથી ૩ માઇલ દુર કુતા ગામમાં કુંતેસાત પવિત્ર નદીમાંની એક એવી સૂર્ય પુત્રી તપતી (તાપી)શ્વરનું શિવમ'દિર છે. આ પણ ગુજરાતના પવિત્ર તીર્થોમાંનું એક પવિત્ર તી છે. આ જ રેલ્વે લાઈન પર દહાણુ રાંડ સ્ટેશનથી ૧૮ માઈલ પૂર્વમાં મહાલક્ષ્મી માતાનું ધામ છે. અહીંયા ચૈત્ર સુદ ૧ થીપૂર્ણિમા સુધી મેળા ભરાય છે. માત્રન : Jain Education International ૧૧ અત્રે જૈન મંદિર છે. તેમજ શ્રી મહાપ્રભુજીની બેડકર પણ છે. સુરતનુ પુરાણું નામ સૂર્યપુર છે. તાપી સૂર્યપુત્રી છે અને પુરાણામાં તેનુ નામ તપતી આપેલ છે. પુરાણની કથા અનુસાર એકવાર સૂર્ય પુત્રી યમુના અને તપતી વચ્ચે વિવાદ થયા અને એ વિવાદમાં એક બીજાએ એક બીજાને જલરૂપ થઈ જવાને શ્રાપ દીધા એ વખતે ભગવાન સૂર્યનારાયણે યમુનાનું જળ ગંગા સમાન અને તપતીનું જળ ન દા સમાન પવિત્ર રહેશે એવું વરદાન આપી બ ંનેનુ સાંત્વન કર્યું. તાપીને કિનારે અશ્વિનીઘાટ પર દેવાના વૈદ્ય અશ્વિનીકુમારોએ તપશ્ચર્યા કરી હતી. એ બંને દેવતાઓએ પશ્ચિમ રેલ્વેની મુંબઇ-ખારાઘેાડા લાઈન પર વલસાડથી એક લાઇન વાધઇ સુધી જાય છે આ લાઇન પર બિલીમે રાથી ૧૧ માઇલ દૂર બિલીમેારા સ્ટેશન આવે છે. બિલીમેથી ૨૬ માઇલ દૂર ઉનાઇ-વાસંદા રાડ સ્ટેશન આવે છે. સ્ટેશનથી ઉનાઈ તીથ સુધી પાકી સડક છે ઉનાઈમાં સ્થાપેલ અશ્વિનીકુમારૅશ્વરનું શિવલિગ અહીં છે. એ મદિયાત્રિકોને ઉતરવા માટે ઘણી ધમ શાળાઓ છે. ઉનાઇ ઉષ્ણુ રને વૈદ્યરાજ મહાદેવ મંદિર અથવા અશ્વિનીકુમાર મંદિર તીથ છે અહીં ગરમ પાણીના કુંડ અને ઉનાઇ માતાનુ કહે છે. આ સિવાય અહીં એક દેવી માઁદિર તથા ઉત્તમ મદિર છે દેવી માતાના મંદિરની પાસેજ શ્રીરામમ'દ્વિર કારીગીરીવાળાં મદિરા છે. સુરતમાં અબાજીરાડ પર અંબા છે આ ઉપરાંત અહીંયા સરભંગેશ્વર મહાદેવનુ મંદિર છે દેવીનું વિશાળ મંદિર છે. આ મંદિરમાં જે દેવીની મૂર્તિ છે મુખ્ય ઉષ્ણુ કુંડથી ઘેાડે દૂર એક બીજો કુંડ છે તેનું પાણી તે એક સ્વપ્નના આદેશ અનુસાર ૪૦૦ વર્ષ પહેલાં અમ દાવાદથી અત્રે લાવવામાં આવી હતી. આ દેશની મૂર્તિ પણ ગરમ છે. ત્યાં પણ દેવીનુ મંદિર છે આ નગરની પાસે મદિરમાં એક કમલાકાર પીઠ પર બિરાજમાન કરવામાં આવી છે. અને તે એક થપર સ્થાપિત છે, કે જેને બે જમણી બાજુએ શ્રી ગણેશ અને શંકર તથા ડાબી બાજુએ બહુચરા માતાની મૂર્તિ છે. ઘેાડા અને બે સિંહા પર આરૂઢ કરવામાં આવી છે. દેવીની અંબિકા નદીનાં તટપર એક શિલામાં શ્રીરામના શરણ પૂર્ણિમાને દિવસે આજુ બાજુના લેાકા અહીં આવે છે. જ્યારે ચિન્હ છે તથા સૂર્યની આકૃતિ છે. મંગળવાર રવિવારતથા ઉનાઇથી ૨ માઇલ દૂર પુરાણ પ્રસિદ્ધ પદ્માવતી નગરીના મકર સ’ક્રાત તથા ચૈત્રી પૂનમે અહીંયા મેળા ભરાય છે. બુઢ્ઢાન : સુરતથી ૨ માઈલ દૂર તાપીનેબી જે કિનારે રાંદેર ગામ આવે છે. તેની પાસે બુઢાનમા એક વિશાળ મંદિર છે જ્યાં ઘણાં યાત્રાળુઓ આવે જાય છે. પશ્ચિમ તાપીને કિનારે વૈદ્યરાજ મ ંદિરથી થોડેદૂર પાંડવાની મૂર્તિ જોવામાં આવે છે. ખડિયા મળી આવે છે જ્યાં એક પ્રાચીન મંદિર પણ છે કહેવાય છે કે ઉનાઈના સ્થાન પર મહાષિઁ શરભ ગના આશ્રમ હતા. ઋષિને કાઢ ( રક્તપિત્ત ) ના રાગ થા હતા ભગવાન શ્રી રામચંદ્ર વનવાસને સમયે જ્યારે અહીં પધાર્યા હતા ત્યારે ખાણુ મારીને તેએએ આ ગરમ જળના ધોધ વહાવ્યા હતા એ જળમાં સ્નાન કરવાથી શરભંગ ઋષિને કાઢના રોગ મટી ગયા હતા. માતા સીતાજીએ પણુ આ પાણીમાં સ્નાન કર્યુ હતુ. ઉદવાડાઃ પશ્ચિમ રેલ્વેની મુંબઈ વડોદરા લાઈન પર વલસાડથી ૧૦ માઈલ આગળ ઉદવાડા સ્ટેશન આવે છે. અહીંથી ચાર માઇલ દૂર શ્રી રામેશ્વરનું ઘણું પ્રાચીન મંદિર આવેલ છે. અહીંયા એક અશ્વત્ન વૃક્ષના મૂળમાંથી જલધારા નીકળે છે, ત્યાં એક કુદંડ અનાવવામાં આવ્યે છે. મહાશિવરાત્રીના દિવસે અહીં મેળેા ભરાય છે. ત્યાંથી ૬ માઈલ દૂર કેાટેશ્વર મહાદેવનુ' પ્રાચીન મંદિર છે. અહીંયા કલિકા નામની નાની સુરત ભરૂચ લાઈન પર સુરતથી ૧૫ માઈલ દૂર હીમ સ્ટેશન આવે છે. ત્યાંથી ૧૩ માઈલ પર મેધન નામનુ ગામ છે. અહીયા ગૌતમેશ્વર મહાદેવનુ` મ`દિર છે. કહેવાય કે મહર્ષિ ગૌતમે અહીં તપસ્યા કરી હતી. મહાશિવરાત્રી ને દિવસે અહીં મેળે! ભરાય છે. ઉનાઈમાતા : છે અનાવલ : ઉનાઇ વાંસદા રાડ સ્ટેશનથી પ માઈલ આગળ અનાવલ સ્ટેશન આવે છે. અહીંયા ત્રણ નદીઓના ત્રિવેણી સ’ગમ થાય છે સગમ પર શુકલેશ્વરનું શિવમંદિર છે. અહીં મહાશિવરાત્રી પર મેળા ભરાય છે. નિલી : પશ્ચિમ રેલ્વેની મુ`બઈ-વિરગામ લાઇન પર મુંબઈ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy