________________
સારુતિક સંદર્ભ ગ્રંથ
સામાજિક પ્રવૃત્તિઓના ચાલુ અંગમાં પડવા કરતા, એના સાધતા રહી ૧૯૫૭માં ગવનમેન્ટ કોન્ટ્રકટર તરીકે કામ નવા નવા અંગે વિકસાવવાનું ધ્યેય તેમણે અપનાવ્યું છે. કરવા લાગ્યા. છેલા દશકામાં કેટલીક સહકારી સંસ્થાઓને હસ્તીમાં
સને ૧૦૪રથી જાહેર પ્રવૃત્તિમાં એમણે ઝંપલાવ્યું. આણીને એમણે એ ધ્યેયસિદ્ધિ ની દિશામાં સારી જેવી અને
એ માટે એમણે કોંગ્રેસ પક્ષને પસંદ કર્યો. પિતાના કાર્યથી અને સંગીન આગેકૂચ કરી છે.
લેકેને પ્રેમ સંપાદન કરતા ગયા અને ૧૯૫૨માં મહેસાણા પાલીતાણું તાલુકા ખરીદ વેચાણ સંઘમાં, કેસ તાલુકા કેંગ્રેસના મંત્રી બન્યા. કમિટિમાં. લેન્ડમાર્ટગેઈજ બેન્કમાં તેમજ તાલુકા અને ૧૯૫૩થી ૧૯૬૦ સુધી મહેસાણા નગરપાલિકાના જિલ્લાની અન્ય કમિટિઓમાં સેવા આપી છે. ભાવનગર સરપદ પર રહ્યા અને પિતાના સેવાક્ષેત્રને વિશાળ બનાવ્યું. જિલ્લા પંચાયત સમાજ કલ્યાણ શાખાના પ્રમુખ તરીકે આ સમય દરમ્યાન તેઓ નગરપાલિકાની વિજળી કમીટીના રહીને જિ૯લાના હરિજનનું અને પછાત વર્ગોનું ઘણુ કામ
ચેરમેન પણ હતા. મહેસાણા શહેર અને જીલ્લાની જાહેર કર્યું છે દુકાળ રાહત કમિટિ, માર્કેટીંગ યાર્ડ વિગેરે પ્રવૃત્તિમાં જેમ જેમ તે શિલા ઉતરતા ગયા તેમ મજર સંસ્થાઓમાં તેમનું આગવું સ્થાન છે. કંજરડા ગ્રામ પ્રવૃત્તિ પ્રત્યે લગની લાગતી રહી. અને તેમાં વધુને વધુ પંચાપતના સરપંચ તરીકે રહીને રૂા. એક લાખ ઉપરના
રસ લેતા થયા. શ્રી. અમૃતલાલ વહેપારમાં સારી આમદાની ફાળે પ્રજાફાળા સામે કરેલ છે.
કમાતા ગયા તેમજ ધનનો સદુપયોગ પણ કરતા રહ્યા છે. શ્રી મનજીભાઈ ગોવીદભાઈ
પ્રસંગોપાત કેળવણી, દેશદાઝ વગેરે કારણસર યથાશક્તિ
દાન-મદદ પિતે કરતા રહે છે. અત્યાર સુધી એમણે જે - વાંકાનેર શહેરના સામાજિક સવાલે માં અદભુત કામ ઉલ્લેખનીય દાન કર્યો છે તેની રકમ લગભગ આઠ હજાર કરી ભારે લેકચાહના મેળવનાર શ્રી મનજીભાઈ વાંકાનેરના જેટલી થવા જાય છે. એમાં નાનાં દાનનો સમાવેશ નથી. જાહેર જીવનનું ધબકતું હદય સમાન છે. વાંકાનેર તાલુકા પિતાને કેળવણી પ્રત્યે વધુ રસ હોઈ લગભગ પાંચ હજારની કાંગ્રેસના પ્રમુખ અને ગુજરાત માકેટીંગ કમિટીના સભ્ય રકમ તે એમણે મહેસાણાના સાર્વજનિક કેળવણી મંડળ તરીકે ગૌરવભર્યુ: ૨થાન ધરાવે છે. વાંકાનેર યુનિસિ અને ગુજરાતી શાળાના મકાન ફંડ માટે આપી છે. પાલીટીના પ્રમુખ અને કામદાર સહકારી મંડળીના પ્રમુખ તરીકે તેમની વિશિષ્ટ સેવાઓ ધ્યાન ખેંચે તેવી છે. વાંકા
શ્રી ભુરાજી લાખાજી. નરની શિક્ષણવિષયક, હોસ્પીટલ, સખાવતો ઈત્યાદિ પવૃત્તિ- - કચ્છ વાગડમાં ભીમાસરના વતની પણ ઘણા વર્ષોથી ઓમાં આગેવાની ભો ભાગ લેનાર શ્રી મનજીભાઈ એક પાલીતાણુને વતન બનાવ્યું છે. સ્વ. રસિંહ કવિ સાથે કાપડ મીલમાં સવાસ કરતા હોવા છતાં શહેરની સામાજિક રહીને નાની ઉમરથી અદના સ્વયંસેવક તરીકે જાહેરકામમાં સંસ્થાઓના પ્રાણસમાં છે. રાજ્યના અધિકારીઓ અને સેવા આપી છે. જુનાગઢની આરઝી હકુમતમાં ભાગ લીધે પ્રજા વચ્ચેના સુમેલભર્યા સંબંધ સ્થાપિત કરવામાં શ્રી હતા. ૧૯૪૨માં પાલીતાણામાં લાઠીચાજ થયા ત્યારે એકમનજીભાઈને હિસ્સો ધણો મોટો રહ્યો છે. વાંકાનેરની ધારી સત્તર લાઠીના ધા તેમણે જીવેલા–અડીખમ યોદ્ધાની મહાજન સંસ્થામાં પણ તેમનું વજન પડે છે. સાંસ્કૃતિક માફક કરેગે યા મરેંગે આંદોલનમાં મહત્વને ભાગ લીધે પ્રકાશન પ્રવૃત્તિને પણ મોકળે મને જોઈએ તે પ્રોત્સાહક હતે. બળ આપ્યું છેશ્રી મનજીભાઈનું જીવન વિવિધલક્ષી છે, શ્રી જાદવજીભાઈ ધનજીભાઈ પટેલ શહેરના એક મોભી તરીકે અવશ્ય સિદ્ધિ મેળવી છે તેના કરતા ધણુ જ વધારે તેમણે સંકારક્ષેત્રમાં સેવા આપી છે.
જામનગર જિલ્લાના લાલપુરના વતની છે. પંચાયત વ્યહવારિક અનેક કામગીરીને બેજે હોવા છતાં સમાજ
અને સહકારી પ્રવૃત્તિમાં ઘણા વર્ષોથી સેવા આપી રહ્યાં છે. સેવાનો એક પણ અવસર જવા દેતા નથી. વાંકાનેરની
તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે છ વર્ષ સુધી સેવા આપી ધાર્મિક પ્રવૃત્તિઓમાં અનન્ય ભાવે રસ લે છે.
છે. લાલપુર સેવા સહકારી મંડળીના પ્રમુખ છે. બીજી
ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. શ્રી. અમૃતલાલ જેઠાલાલ બારોટ મહેસાણા
શ્રી જેરાજ અવિચળ પટેલ ૧૯૩૮માં શાળાકીય શિક્ષણને ત્યાગ કરી એમણે મોરબી પાસે જેતપુરના વતની છે. છેલ્લા પંદર વર્ષથી વહેપારી ક્ષેત્રમાં પ્રવેશ કર્યો. તે સમયે સાધારણ પાયા પર જાહેરજીવનમાં સક્રિય રીતે કામ કરી રહ્યાં છે. સ્વરાજ્ય આરંભ કર્યો. અને મુંબઈ કરાંચી. હૈદ્રાબાદ ઈત્યાદી પછી પંચાયત અને સહકારી ક્ષેત્રે દેશે જે હરણફાળ પ્રગતિ શહેરોમાં ખેડાણ કર્યું. છેવટે ૧૯૩૮માં મહેસાણા ખાતે કરી છે. તેમાં તેઓ પણ આ બન્ને પ્રવૃત્તિમાં આગેવાની
થી વહેપાર શરૂ કર્યો. ધીમે ધીમે ધંધામાં વિકાસ ભર્યો ભાગ લઈ રહ્યાં છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org