________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ છે
વર્ષ સૌરાષ્ટ્ર મધ્યસ્થ પંચાયત મંડળમાં સેવા આપી ધાર્મિક પ્રવૃત્તિઓમાં પણ તેમનું સારૂં એલુ પ્રદાન રહ્યું છે. કોંગ્રેસમાં સક્રિય કાર્યકર તરીકે જોડાયા. ત્યારપછી છલા વિકાસના માનદ મંત્રી તરીકે કામ કર્યું. પંચાયતીરાજ શ્રી બાવચંદભાઈ ઉદાણ:અમલમાં આવતાં આ જીલ્લાની શિક્ષણ સમિતિના ચેરમેન
મૂળવતન ખડાધાર હાલ ખાંભામાં સામાજિક સેવાઓ બન્યા. પિતે શિક્ષક તરીકે અનુભવ કરેલ હોઈ શિક્ષ- આપી રહ્યા છે. ખાંભા ગ્રામ પંચાયતમાં શિક્ષણસમિતિના કેની મુશ્કેલી સારી રીતે સમજી શકતાં આ ઉપરાંત ચેરમેન તરીકે કામ કરેલ છે. ખાંભામાં વેપારીમંડળના અમરગઢ ક્ષય નિવારણ હોસ્પીટલમાં પણ ત્રણ વર્ષ સુધી
પ્રમુખ તરીકે, કેળવણી મંડળના ઉપપ્રમુખ તરીકે, ખાંભા માનદ મંત્રી તરીકે કામ કરેલ.
તાલુકા કેગ્રેસ સમિતિના મંત્રી તરીકે, તાલુકા પંચાયતનાં - ૧૯૬૦માં અખીલ ભારત કોંગ્રેસ સમિતિનું અધિવેશન
ઉપપ્રમુખ તરીકે, એમ અનેક સ્થળે સેવા આપી રહ્યાં છે. ભાવનગરમાં મળ્યું હતું. આવા મોટા અધિવેશન સમયે
જાહેર કાર્યકર તરીકે આગળ પડતું સ્થાન છે, હાઈકુલમાં કાર્યાલય મંત્રી તરીકે તેમણે જે કામ કર્યું ત્યારે જ
તેમજ અન્ય સંસ્થાઓમાં તેમનું દાન છે. જૈન ઉપાશ્રયમાં એમની વ્યવસ્થા શકિતને સૌને પરિચય થયો. એમના
અને અન્ય ધાર્મિક પ્રવૃત્તિઓમાં તેમને સારો એવો ફાળો એ કામની પ્રસંશા તો ગુજરાત સમિતિના મોવડીઓએ
રહ્યો છે. તાલુકાના નાનામોટા કામમાં તેમની સમયશક્તિને પણ મુકત કઠે કરી હતી. અત્યારે જીલ્લા પંચાયતના
ભેગ આપી રહ્યા છે. આ પંથકમાં જાહેર કાર્યકર તરીકેનું પ્રમુખ છે.
તેમનું સારૂ એવું વજન છે. શ્રી ટપુભાઇ ઉનડભાઈ:
શ્રી ભાસ્કરભાઇ ઠાકર
મહુવ માં જુદી જુદી સહકારી સંસ્થાઓમાં આગળ ખાંભા પાસે ડેડાણના વતની છે. ડેડાણ ની અ ક ધ .
પડતું સ્થાન ધરાવે છે, જનસંઘના મહુવા શાખાના સુકાની સામાજિક પ્રવૃત્તિ સાથે સંકળાયેલા છે. ડેડાણની સહકારી
છે. તેમના પિતાએ પણ આઝાદીની લડતમાં અને મુંબઈના સંસ્થાના સુકાનો છે. આસપાસના પંથકમાં તેમની હાક
જાહેર જીવનમાં આગળ પડતો ભાગ લીધો હતો. શ્રી વાગે અનિષ્ટ તને ડામવા હોય કે માથાભારે વ્યકિતઓ ની સાન ઠેકાણે લાવવાની હોય કે કઈ પ્રસંગે ધાડુ પાડુઓ
ભાસ્કરભાઈ સાથીઓનું સારૂ એવુ જુથ ધરાવે છે. ને ભમ ઉભું થયે હોય, ત્યારે શ્રી ટપુભાઈની શકિતને શ્રી નારણભાઈ પ્રાગજીભાઈ પટેલ - પરિચપ થયેજ હોય એ પંથકના રખેવાળ તરીકે તેમનું
ગારીયાધાર મહાલના પરવડી ગામમાં એક સામાન્ય આગવું સ્થાન છે. ચોરી લબાડી કરનારાઓ તેમનાથી દૂર
ખેડૂત કુટુંબમાં તેમને જન્મ થયો. ખેતીવાડી અને પશુભાગે છે. પોતે ધાર્મિક વૃત્તિવાળા પણ છે. સેવા પૂજા
પાલનના તેમના ચાલુ વ્યવસાયમાં સાધારણ શિક્ષણ પ્રાપ્ત વિગેરે તેના નિત્ય ક્રમ છે. સામાજિક કામોની પ્રગતિમાં
કર્યું પણ જાહેર કાર્યકર તરીકેના બીજ નાનપણથી રોપાઆ કુટુંબને ધણેજ અનન્ય ફાળો રહેલો છે.
યેલા હતા એટલે સમય જતાં તેમનું વ્યક્તિત્વ ખીલતું શ્રી ચુનીલાલ ડી. વ્યાસ
રહ્યું. શિહોરમાં પિતાની યશસ્વી કારકીર્દિથી પ્રસિદ્ધિ પામેલા
સ્વરાજ્યની વખતોવખતની લડતમાં પૂ. શંભુદાદાની શ્રી ચુનીલાલ ડી. વ્યાસને તાજેતરમાં ગુજરાત સરકારે
આગેવાની નીચે પ્રજામત જાગૃત કરી મહત્ત્વને ભાગ લીધો જે.પી.ને માનવંતે ઈલકાબ આપે છે. તદ્દન તટસ્થભાવે,
હતો. શારીરિક શ્રમ કરવામાં તેઓ શરમ અનુભવતા નથી. નિડરપણે સિહોરના સામાજિક પ્રશ્નોમાં વર્ષો સુધી સક્રિય
કેંગ્રેસના કાર્યકર તરીકે ઘણા વર્ષોથી આ પંથકમાં તેમનું પણે રસ લઈને સિહોરની પ્રજાના આશિર્વાદ પ્રાપ્ત કર્યા
સારૂ એવું માને છે. આજે તેઓ ગારીયાધાર તા લુકા પંચાછે, ઔદિચ્ય જ્ઞાતિમાં તેમને સારૂ એવ' તાત ને યતના પ્રમુખપદને શોભાવી રહ્યા છે. ગ્રામ્ય જનતાના અને કોમી એકતા, હરિજન પ્રવૃત્તિ, ખાદી અને દારૂબંધી વગેરે
ખાસ કરીને ખેડૂત જનતાના પ્રશ્નોને એમને ખાસ રસ અનેકવિધ રચનાત્મક પ્રવૃત્તિઓમાં મોખરે વેગ આપે છે.
અને દિલચસ્પી હોવાથી જિલ્લાની ઘણી કમિટિઓમાં ખાસ ભૂતકાળમાં મુંબઈની જુદી જુદી કંપનીઓમાં કામ કર્યા. રસ લઈને કામ કરી રહ્યાં છે. ઘણા માણસોના સંપર્કમાં આવ્યા–ઘણે અનુભવ મેળવ્યું. સહકારી ક્ષેત્રે પણ તેમનું આગવું સ્થાન રહ્યું છે. એ અનુભવનું મુલ્યવાન ભાથું આજની યુવાન પેઢીએ તેમને મિલનસાર સ્વભાવ, રમૂજી વૃતિ અને ખુલ્લા દિલની મેળવવા જેવું છે. કેંગ્રેસના રાજકારણથી માંડીને નાનામાં વાતચીતને પરિણામે ગારીયાધાર તાલુકામાં તેઓ સૌના નાના પ્રશ્ન અંગેની તેમની સતત જાગૃતિ અને ઉંડુ જ્ઞાન સન્માનીય બની શકયા છે. જનતાના દિલમાં તેમનું ઘણું ધરાવે છે. સિહોર અને જિલ્લાની કેળવણી વિષયન’ તેમજ મેટ સ્થાન છે. અને તેઓ ખૂબ ઝડપથી સમજી શકે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org