SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1013
Loading...
Download File
Download File
Page Text
________________ સાંસ્કૃતિક સંદર્ભ ગ્રંથ કું શ્રી રાજાભાઈ રણમલભાઇ મારી:–ઉના પાસે અમાદ્રાના વતની છે, પ્રગતીશીલ ખેડૂત છે. પેાતાની વિશાળ ખેતીના કામકાજ સાથે ઘણાં વર્ષોથી જાહેરજીવન સાથે સકળાયેલા છે. તાલુકા કેાંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે, સુગર ફેકટરીના પ્રમુખ તરીકે, ખેતી ઉત્પન્ન ખાર સમિતિના વાઇસ ચેરમેન તરીકે, લેન્ડ મેા ગેજ મેન્કના સભ્ય તરીકે, સધનક્ષેત્ર ચેાજના દેલવાડાના સભ્ય તરીકે, ઉના કેળવણી મંડળ, સાર્વજનિક છાત્રાલયમાં, સહકારી ખરીદ વેચાણ સ'ઘમાં, જિલ્લા લેાકલ એમાં અને જિલ્લા પંચાયતમાં સભ્ય તરીકે, શિક્ષણ સમિતિમાં, પ્રિન્ટીંગ પ્રેસ જુનાગઢના સભ્ય તરીકે, કેશેાદની ટી.બી. હેસ્પીટલમાં સભ્ય તરીકે વિગેરે અનેક સંસ્થાએ સાથે સંકળાયેલા છે. તેમની ક વ્યપરાયણતા દાદ માંગી લ્યે તેવા છે. શ્રી અંબાશંકર વનમાળી પડયાઃ-રાજુલા પાસે કાટડીના વતની છે. ૧૯૩૬થી જાહેરજીવનમાં પ્રવેશ. વડાલાના મીડા સયાગ્રહમાં નાની વયમાં જ ઝંપલાવ્યું. ગણાતધારા અને ગીરાસદારી પ્રશ્નોમાં આગળ પડતા રસ શ્રી જયસિંહભાઇ સામતભાઈ પરમાર : લીધા, સરપંચ અને સહ. મંડળીના પ્રમુખને નાતે ઘણું સૌરાષ્ટ્રમાં સહકારી પ્રવૃત્તિને સાચા અર્થમાં સમજી સદ્ધર પાયા ઉપર મૂકનાર પ્રણેતા શ્રી જયસિ ંહભાઈ કાડીનારના વતની છે. અભ્યાસ પડતા મૂકી ૧૯૩૦ના ધેાલેરા સત્યાગ્રહ થી જાહેરજીવનમાં પ્રવેશ કર્યો અને વખતાવખની લેાકલડતા મંત્રીમાં અગ્ર ભાગ ભજવ્યા આ પ્રદેશમાં સહકારી પ્રવૃત્તિના મંડાણુ પણ તેમના હાથે થયાં. સ્થાપિત હિતેા સામેના સંધષ વચ્ચે પણ ધીરજથી લેાકેાને બહાર કાઢયા અને સહકારી ક્ષેત્રે એક પછી એક કદમ ઉઠાવ્યા. ૧૯૩૨માં ફાડીનાર બેન્કમાં નાકરીથી એમની કારકીી થરૂ થઇ. બેન્કીંગ યુનિયનના મુખ્ય મેનેજર સુધીની કામગીરી બજાવી. ૧૯૫૮ પછી આ વિભાગમાં સહકારી ધારણે ખાંડ ઉદ્યોગ ઉભા કરવામાં દિલ દઈને કામ કર્યુ. કોડીનાર ખાંડ કામ કર્યુ. વિકાસ સલાહકાર સમિતિમાં, જિલ્લા સહ. બેન્કમાં, રાજુલા સુપરવાઇઝીંગ યુનિયનમાં, તાલુકા પંચા યતની સહકાર કમિટિના ચેરમેનપદે, એલ. એમ. પી. શાખા સમિતિના પ્રમુખ તરીકે, જિલ્લા કોંગ્રેસના તરીકે, જિલ્લા ખરીદ વેચાણ સંઘ અને મધ્યસ્થ બૅન્કમાં ડાયરેકટર તરીકે યશસ્વી કામગીરી બજાવી છે. શ્રી બાલુભાઇ કાળીદાસ ગઢીઓઃ-તાતણીયાના વતની અને ખાંભા તાલુકા પંચાયતના યશસ્વી સુકાની તરીકે એ વિભાગમાં જાણીતા બનેલા શ્રી ગઢીયાએ છેલ્લા પચીસ વર્ષોંથી જાહેરજીવનમાં પ્રવેશ કર્યો છે. રાષ્ટ્રિય ચળવળમાં લનમાં લાંબે સમય કામ કર્યું તેનાથી પ્રસિદ્ધિ મળતી ગઈ. ૧૯૫૦થી સહકારી પ્રવૃત્તિમાં જોડાયા. પદ્મરથી વીશ સહકારી મંડળીએ ચાલુ કરી. અમરેલી જીલ્લા ઔદ્યોગિક સઘના પ્રમુખ તરીકે, સહકારી સંઘમાં ઉપ પ્રમુખ તરીકે, ગુજરાત રાજ્ય ઔદ્યોગિક સંઘમાં સભ્ય તરીકે તાંતણી. ત્યાના સરપચ તરીકે એ બધા દરજ્જે સમાજવાદી વિચારધારામાંથી યશસ્વી કામ કર્યું. નાની ઉમરમાં બાપા' નું બિરુદ પ્રાપ્ત કર્યું. પેાતાને હુંમેશા અદના સેવક માન્યા છે. શ્રીમંત પાસે કદી લાંબે હાથ કર્યો નથી. રાહત કમિટિઓમાં, શાળાઓના મકાનમાં,સંરક્ષણ કૂંડોમાં, અનેક સામાજિક પ્રસંગોએ ઉમદા સેવા બજાવી છે. કામ કરેલું. સરકારની સસ્તા અનાજની દુકાનોના સચા-ઉદ્યોગ બે'માં સભ્ય તરીકે, તાલુકા પંચાયતના પ્રમુખ તરીકે, જિલ્લા ઉત્પાદક સમિતિના પ્રમુખ તરીકે, તાલુકા ખરીદ વેચાણ સંધના પ્રમુખ તરીકે જિલ્લા કો-ઓપરેટીવ બેન્કના ડાયરેકટર તરીકે, એગ્રી. પ્રેા. માર્કેટ કમિટિના પ્રમુખ તરીકે, કાડીનાર ખેડૂત કે-ઓપરેટીવ સાસાયટીના પ્રમુખ તરીકે. નોંધપાત્ર સેવાઓ આપી છે. બે વર્ષથી જે. પી. નુ... બીરુદ મળ્યુ છે. કાડીનાર તાલુકા પશુસંવર્ધન નિધિ કુંડના ટ્રેઝરર તરીકે અને રાજ્યકક્ષાએ સીડઝ ફ્રામ કમિટિમાં તેમની સેવાએ જાણીતી છે. સહકારી ક્ષેત્રે એક નવી એઇલ મીલ ઉભી કરીને ભારે સફળતા મેળવી છે. આ જિલ્લાનું ગૌરવ છે. શ્રી ટપુભાઇ ભુરાભાઇ સાવલીયાઃ-ખાંભા પાસે વીસાવદરના વતની છે, વ્યવસાયે ખેતી પણ ગ્રામ્યપ્રજાના નિડર નેતા તરીકેના બધા જ લક્ષણા તેમનામાં જોવા મળ્યાં છે. ૧૯૩૭ થી વડાદરા રાજ્ય પ્રજા મ`ડળમાં ( જાહેરજીવનમાં ) પ્રવેશ કર્યાં, દુષ્કાળ રાહત સમિતિના સભ્ય તરીકે, નાની બચત કમિટિમાં અગ્રસ્થાને, લેન્ડમેગેજ એન્ક શાખા સમિતિના પ્રમુખ તરીકે, કે-ઓપરેટીવ બેન્કના ડીરેકટર તરીકે, ખેડુત મડળના મંત્રી તરીકે, યશસ્વી કામગીરી બજાવી છે. હરિજના પ્રત્યે પૂરા સદ્ભાવ અને કેામવાદ પ્રત્યે પૂરી નફરત છે. તેમની પ્રતિભાને લઇ વીસાવદર ગામમાં સ`પ સહકારથી અને એક રાગથી કામ થાય છે. ૧૯૫૦થી સહકાર પ્રવૃત્તિના શ્રીગણેશ માંડયા. સ્વતંત્ર થયા પછી વડાદરા રાજ્યના અલગ વહીવટમાં તાલુકા સમિતિ, જિલ્લા સમિતિ અને પ્રદેશ સમિતિમાં તેમનુ સ્થાન હતુ`. એન્ટીકરપ્શનના માનદ અધિકારી તરીકે. જિલ્લામાં ડી. ડી ખેડના પ્રતિનિધિ તરીકે, સહકારી બેન્ક, કાંગ્રેસ કિમિટ તાલુકા પંચાયત વિગેરે અનેક ક્ષેત્રે તેમણે ઘણાજ આદરપૂર્વક નિષ્ઠાથી કામ કર્યુ છે. Jain Education Intemational શ્રી મનુભાઈ પુરુષાતમદાસ ચદ્રેસા સૌમ્ય મૂર્તિ શ્રી મનુભાઇ વીરપુર (જલાબાપાનુ) ના વતની છે. જાહેર જીવનના યશસ્વી કાય કર અને ગ્રામ્ય નેતા તરીકે ના બધા જ ગુણેા તેમનામાં જોવા મળ્યાં છે. તેમનુ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005129
Book TitleGujaratni Asmita
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherYogesh Advertising Service Bhavnagar
Publication Year1970
Total Pages1041
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy