________________
tr
શ્રી મેાહનલાલ પાપટલાલ મહેતા
માણુસ ધનવાન હોય, દાનવીર હોય, દયાળુ હાય અને સાથેસાથે નિરાભિમાની પણ હેાય એવા કિસ્સા બહુ ઓછા જોવા મળે છે ગરીબી જીરવી શકાય છે પણ ઉન્નતિ જીરવી શકાતી નથી. ઉન્નતિમાં પણ જીવી જાણુનાર શ્રી મેાહનલાલભાઇ સૌરાષ્ટ્રમાં સાવરકુંડલા પાસે ખડકાળાના વતની છે. મેટ્રીકથી વધુ અભ્યાસ ન કરી શકયા અને કેટલીક જવાબદારી વહન કરવા નાની મરમાં જ મુશીબતેાથી કારમા દિવસને સામનેા કર્યા. પાંચતલાવડા પાસે હરીપર ગામે પેાતાના મેાસાળમાં પ્રાથમિક અભ્યાસ કરી ભાવનગર ગાકળદાસ ખેડીંગમાં નેાનમેટ્રીક સુધીના અભ્યાસ કરી ૯૩૦માં મુંબઈમાં સૌ પ્રથમ પગ મૂકયા. જે વખતે સ્વરાજ્યની લડતના નાદ પૂરજોશમાં ગાજતા હતા. શ્રી મેહ ભાઇનું યુવાનયું તેમાં ખેંચાયું અને ધોલેરાની સત્યાગ્રહની લડતમાં અગ્રભાગ ભજ્ગ્યા, ધરપકડ વ્હારી પરાડા જેલમાં કેટલેાક સમય વિતાવ્યા, ખાદી ગ્રહણુ કરી, નેતાઓ સાથે અહિંતહીં ધુમ્યા પણ મન ક્રાંઇક ચાક્કસ દિશામાં સ્થિર થવા થનગની રહ્યું હતું. પાંચ સાત વર્ષ ખાંડબજારમાં નોકરી કરી, દશેક વર્ષ ચંદુલાલ વારાની સાથે કામ કર્યું... મુંબથી દેસમાં જતાં રહ્યાં.
જે
મુંબઇનગરીએ અનેક કથાધારીઓ ને લક્ષ્મીન ના બનાવ્યાં છે, ત્યાં વિશાળક્ષેત્ર છે, આ ક તકા છે, અનેક વ્યવસાયા છે, હૈયે હામ છે તેમને માટે એ ભૂમિના સમ્રાટ પગધાર અને દરીયાકાંઠાના અગાધજળ સ્વમસેવી યુવાનેાના વમો સિદ્ધ કરે છે. ભલે પછી સાધી ટાંચા હાય એછા હાય, શક્ત મર્યાદીત હાય અને સથવારા કાઇના પશુ હાય. એવા એ સ્વમદષ્ટા શ્રી મેાહનભાઇએ ફરી પાછા દૃઢનિશ્ચય સાથે ૧૯૯૯માં આવ્યા, ૨૦૦૪ સુધી ભાગી. ૬.રીમાં કામ કર્યું. ૨૦૦૫માં સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ માંડયા. રને બ્રેડની હુંફ અને પ્રેરણા મળતાં ગયાં, પ્લમ્બીંગ એન્ડ સીની. ટરી કામમાં તેમનું નામ આગળ અ યું. ક્રમેક્રમે પછી તા દુકાને
ગ્યાએ ટીધી અને ધંધાને વિકસ પ્યાર દરિયાલદિલના શ્રી માહનભાઇએ ધંધામાં બે પૈસા મેળવ્યા તે! તેનેા સદ્ઉપયાગ કરતા રહ્યાં. તેમની વિખ્યાત વ્યાપારી કારકીર્દિમાં ઘણી કેળવણી વિષયક; સામાજિક, ધાર્મિક પ્રવૃત્તિને વિશાળ દિલથી સહાય અને સેવા આપી છે. ખડકાળાની ધમશાળામાં ચેાગ્ય રકમ, નાનુભાઈ મેમેરીયલમાં યાગ્ય સહાય અને નાન માટા અનેક કુંડફાળ એમાં તેમનુ ૬ ન હોય જ. મહેતા બ્રધર્સના નામે ધધાના ભવિષ્ય પ્લાન છે જે અમલી બનાવવાની તૈયારીમાં જ છે. શ્રીનાથજીના મંદિરમાં,
મૈંન્યાસ આશ્રમાં અને બીજા ધાર્મિકસ્થળામાં તેમની અનન્ય ભક્તિ : ડેલી છે. આંધ્રપ્રદેશમાં તેમના ભાઇ ગુજરાતીસમાજના અગ્રણી ક્રાય કર છે. આખુંએ કુટુબ કેળાયેલું છે.
શ્રી મનુભાઇ ગુલાબચંદ કાપડીયા
મુંબઇમાં મેટર પાટ સના ધંધા ૧૯૨૫થી શરૂ કયા. મેએ મેટર મરચન્ટન એસેાસીએશન લી. મુંબઇના માનદપત્રી મને પ્રમુખ તરીકે લગભગ ૨૦ વર્ષ સુધી કામ કર્યું.
Jain Education Intemational.
| વૃધ્ધ ગુજરાતનીઅસ્મિતા
મહારાષ્ટ્ર મેટર પાર્ટીસ ડીલસ એમાસીએશન લી॰ મુંબઇના પ્રમુખ યશોવિજય જૈન ગુરૂકુળ પાલીતાણાના માનદમંત્રી તરીકે ૧૮ વર્ષ સુધી સેવા આપી. મહાવીર જૈન વિદ્ય લયના માનદમ ંત્રી તરીકે પશુ તેમની સેવા જાણું!તી છે,
સેવાકા ની લગનીએ એક ખ્યાત વ્યક્તિ તરીકે તેમનું વ્યક્તિત્વ તેનીવયમાં જ સમાજમાં ઉપસી આવ્યુ. વતન પ્રત્યેની મમતા કયારેય ભૂલ્યા નથી. જૂદીજુદી જગ્યાએ સુદર કાળા આપીને લેાકસેવાની યશકલગી કરી છે.
શ્રી શાંતિલાલ ફુલચંદ શાહ
સુરેન્દ્રનગરના સામાજિક અને વ્યાપારી ક્ષેત્રે જેમની સેવા સુબિંદીત છે. લગભગ દરેક સરથાએામાં પાયાની ઈંટ બનીને, શહેર સુધરાઈમાં દ વ ચેરમેનપદે રહીને શહેરના વિકાસમાં અગત્યના ફ્રાળા નાંધાગ્યેા છે. તબીબી ર્ હત મંડળમાં, મહા મા ગાંધી હાસ્પીટાલમાં, રતિલાલ વમાન બાલ કેળવણી મડળમાં, એદુ: કેશન સાસાયટીમાં, અંધ વિદ્યાલય, ચેમ્બર ઓફ કામ, સમાજ કલ્યાણુ નીધિ, મિત્ર મંડળ કા-એ હાઉસીંગ સાસાયટી, મેાલ સ્કેલ ઈન્ડસ્ટ્રીઝ, સેલ્સ ટેક્રસ એડવાઇઝરી કમિટી વિગેરેમાં તેમની સારી એવી સેવા પડી છે. ધધાકીય ક્ષેત્રે પણ યુનિવર્સલ વેાચ કાં ની સ્થાપના કર્યા પછી ઘડિયાળીના નાના સમુદાયને સ ગટ્ટીત કરવાના
તેમણે પ્રય સા કરી
સુરેન્દ્રનગર વાય મરચન્ટ એસેાસીએશનને
પ્રકાશમાં અ ણ્યું. ધંધાર્થે પરદેશાને પ્રયાસ કર્યાં છે. સાહિત્ય ક્ષેત્રે પણ ઘણી માટી પ્રગતિ સાધી છે. સુંદર કાવ્ય સંગ્રહેા દ્વારા યશકલગી પ્રાપ્ત કર્યાં છે. ઘણી સસ્થાએમાં યથાશક્તિ દાન પણ આપ્યું છે. સુરેન્દ્રનગરની જાહેર પ્રવૃત્તિઓના અગ્રણી કાર્યકર છે
શ્રી ચીમનલાલ ખીમચંદ્ર મહેતા
પુરૂષાર્થ અને અપૂર્વ માત્મવિશ્વાસથી નાની વયમાં જ વડીલબં શ્રી રમણીકભાઈની સાથે રહીતે ધંધામાં ઝંપલાવ્યું. ધંધાને અંગે એક કરતા વધુ વખત યુરોપના દેશાની તેમ જ અમેરિકાની મુસા
ક્રીઓ કરી વેપાર ધંધામાં આબરૂ અને આંઢ જમાવ્યાં. ધંધામાં રચ્યાપચ્યા રહેવા છતાં ધર્મ અનુઢ્ઢાના, તીયાત્રા, સમાજસેવા અને સામાજિક ક્ષેત્રે તેમની સેવાના અપૂર્વ કાળા છે. કાનકુંડળ પહેરવાથી નહીં પણ શાસ્ત્રનુ શ્રવણ કરવાથી શેલે છે. પરોપકારમાં જ માનવતા રહેલી છે તે હકીકત તેમણે જીવન સાથે વણેલી છે. અરેલીના જૈન દિદ્યાર્થી ગૃહનું મકાન તેમના પ્રબળ પુરૂષાર્થ વડે સિદ્ધ થયું છે. છેલ્લા કેટલાંક વર્ષોથી અમરેલીની જૈન સંસ્થાઓના
પ્રાણ સમા બન્યા છે. સસ્થા સાથે તેમના પિતાશ્રીનું નામ જોડી રૂપીયા એકાવન હુન્નરનુ દાન આપેલ છે.
તું રા વની યુવાવસ્થામાં તેમણે કેળવેલ સદ્ગુણા, સદ્વિચારે અને તેમનાથી થઈ રહેલ સદાચરણા માટેનું પ્રાત્સાહન તેમને તેમના સહધર્મચારિણી . સૌ. કાન્તાબહેન પાસેથી નિત−નિત નવસ્વરૂપે મળતું રહે છે. તેમના ઘણા અનુપમ દાનાએ સમાજમાં ઘણી મોટી સુવાસ પ્રસરાવી છે.
આપ બળ અને આપ સૂઝથી આગળ વધેલા શ્રી સી. કે. મહેતા આપણું ગૌરવ છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org