________________
૧૦૪
| મહદ ગુજરાતને અમિતા
શ્રી હરિલાલ સુંદરજી ભુતા
ધંધામાં બે પૈસા કમાયા છતાં પોતાના જીવનકાળ દરમ્યાન
લક્ષ્મીની મદભરી છાંટને સ્પર્શ પણ થયો નથી. પોતાને સારી જેમની વ્યવસ્થા શક્તિ અને દુરંદેશીપણા માટે સૌને માન એવી પ્રસિદ્ધિ મળતી હોવા છતા પ્રસિદ્ધિને કદી મેહ રાખ્યો નથી, થાય, જેમના ડહાપણ માટે સમાજ ગૌરવ અનુભવે અને જેમની મોટાઈ કદી બતાવી નથી. તેમને ત્યાંથી કદી કઈ નિરાશ થઈને દીર્ધદષ્ટિએ સુરતમાં આર્ટસીક કાપડ મારકેટની ભવ્ય યોજના પાછુ ગયું નથી. અમલી બની તેવા કર્મયોગી ધર્મનિક અને બાહોશ ઉદ્યોગપતિ શ્રી
ઉમરાળાના આ તેજવી કુટુંબની અંદર ઢંકાઈ રહેલું હીર હરિલાલભાઈ સૌરાષ્ટ્રના ઉમરાળાના વતની છે. પણ ધંધાર્થે ઘણું
તેમનાં કેટલાંક ગુપ્તદાન થી વધારે ઝળકી ઉઠયું.....સૌરાષ્ટ્ર અને વર્ષોથી મુંબઈ વસે છે મુંબઈની કાપડબજારમાં પ્રથમ હરોળમાં
ગુજરાતનું ખરેજ તેઓ ગૌરવ સમાન છે. તેઓ સ્થાન પામ્યા છે-સાધારણ અભ્યાસ પણ તેમની કુશાગ્ર બુદ્ધિએ ઘણું ઉચ્ચ સ્થાને બેસી શક્યા છે.
શ્રી બાલચંદ ગાંડાલાલ દોશી નાનપણથી જ સેવા કાર્યની લગની, સખત પરિશ્રમ, હાથમાં લીધેલ કાર્યને સુંદર રીતે પાર પાડવાની તાલાવેલી અને ધર્મ,
નાનપણથી જ સ્વધર્મ પ્રત્યે દઢ અભીરુચી અને સમાજસેવાના ભાવનાથી ઓતપ્રોત થયેલા તેમના સૌરભભર્યા જીવનમાં ડોકિયું
ઉમદા ધ્યેય સાથે વ્યાપારી જગતમાં કાંઈક કરી છૂટવાની તીવ્ર કરવાથી અને જેમની સુરેખ વિચારસરણી અને અનુભવ રસનું
અભિલાષા સેવનાર શ્રી બાલચંદભાઈ દોશી સૌરાષ્ટ્રમાં આવેલા પાન કરવાથી ધન્યતા અનુભવાય છે.
ગોહિલવાડ જિલ્લાના ધાબા ગામના વતની છે. પિતાનું બચપણ કૌટુંબિક સંસ્કાર વારસાએ તેમનામાં પડેલી સુષુપ્ત શકિતને ગામડામાં પસાર થયું સાધારણરીતે નબળી આર્થિક સ્થિતિમાં તડકા જાગૃત કરી ધંધાકીય પ્રવૃત્તિઓ સાથેજ સામાજિક સેવાઓ ઝડપી છાંયા વટાવી પાલીતાણા જૈન ગુરૂકુલમાં મેટ્રીક સુધી શિક્ષણ લીધી અને પિતાના વ્યક્તિત્વની સુગંધ પ્રસરાવતા રહ્યાં મુંબઈમાં મેળવ્યું. પોતાની તેજવી બુધિચાપત્યતા અને સ્વબળે આગળ ઉમરાળા પ્રજામંડળની સ્થાપના કરી સૌરાષ્ટ્ર રાજ્ય વખતે મહા વધનાર આ યુવકે સૌ પ્રથમ દાદાસાહેબ જૈન બોડીંગ-ભાવનગર અને ત્યારલોની નવરચનામાં ઉમરાળાને અન્યાય થતાં સૌરાષ્ટ્ર સરકાર સામે બાદ મુંબઈ જૈન મહાવીર વિદ્યાલયમાં દાખલ થઈ બી કેમ સુધીને સકળ લડત આપી. ઉમરાળાના સાવં જનિક અને કેળવણી | કામાં અભ્યાસ પૂરો કર્યો. જીવનની શુભ શરૂઆત મુંબઈમાં ઈન્કમટેકસ માટે દાને મેળવવા સારો પ્રયાસ કર્યો અને સૌને રસ લેતા કર્યા.
પ્રેકટીશનર તરીકે શરૂ કરી ખંત પ્રમાણીકતા અને નિષ્ઠાથી સૌના તે ખનીજ પ્રેરણા અને ઉત્સાહથી તેમના પ્રમુખપદે ગુજરાત આર્ટ હૃદય જીતી લીધાં-સમતા અને શાંતિથી જીવનનૌકાનું સંચાલન સીક વેપારી મહાજનની સ્થાપના થઈ અને સુરતમાં ત્રણ કરોડના આબાદરીતે આગળ વધ્યું. થોડી મુશ્કેલીઓને સામને કરવા પડયા પ્રોજેકટ સાથે વિશાળ કાપડ મારકેટની સ્થાપના કરી જે તેમને પણ કશળતાપૂર્વક ધંધાને સારી રીતે વિકસાવ્યો ખીલવ્યે-ધંધામ. આભારી છે. કપોળ કે – પરેટીવ બેન્કમાં ડાયરેકટર તરીકે, મુળજી બે પૈસા પ્રાપ્ત કર્યા જે સન્માર્ગે વાપરી. જરા પણ મેટપ રાખ્યા જેઠા મારકેટમાં કોટન પીસ એસોસીએશનની કમિટિમાં મેમ્બર વગર શ્રી મહાવીર જૈન વિદ્યાલયના પાટ ટુડન્ટસ યુનિયનના તરીકે, આર્ટસાહક કાપડની સુપ્રસિદ્ધ વ્યાપારી પેઢી એચ. હિંમત- પ્રમુખ તરીકે વર્ષોથી સેવા આપી રહ્યાં છે. જૈન ગુરૂકુલ મિત્ર લાલના કુ, ના ભાગીદાર તરીકે અને બીજી અનેક સંસ્થાઓ મંડળના પ્રમુખ તરીકે સમયશક્તિના ભાગે પણ સેવા આપી રહ્યા સાથે સંકળાયેલા છે. મુંબઈ જેવા આંતર-રાષ્ટ્રિય શહેરમાં પોતાના છે. દાન ધર્મ પ્રત્યેની પુરી શ્રધ્ધાથી પણ આ કુટુંબે પ્રતીતિ કરાવી ક્ષેત્રમાં બહુજ ઉચ્ચ પ્રતિષ્ઠાભર્યું સ્થાન ધરાવે છે અને સૌના છે દાન એ તો ભવ્ય અને ઉન્નત જીવનની ચાવી છે. તેમણે જયાં વિશ્વાસનીય એવા ઉત્તમ સદગૃહસ્થ બન્યા છતાં ઉમરાળાને યાત્રા
જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં જે તે સંસ્થાઓને આર્થિક હુફ પણ ધામ માનીને હેજ પણ તક મળતાં કે તક ઉભી કરીને પણ ઉમ
આપી છે. તદઉપરાંત ઇસ્ટ ઇન્ડીયા કેટન એસેસીએશનના મુંબઈના રાળામાં અવારનવાર દેડી આવીને વતનના સાંસ્કૃતિક વન ઘડત
ડાયરેકટર તરીકે તથા સુપ્રસિધ પ્રગતિ મંડળ સેન્ટ્રલ કન્યુઝુમર્સ રમાં સારો એવો રસ લઈ રહ્યાં છે.
કો–ઓપરેટીવ સોસાયટીના પ્રમુખ તરીકે આજે કેટલા વર્ષોથી ઉમરાળા- “શ્રી દુધીબેન સાર્વજનિક છાત્રાલય”
સેવા આપી રહ્યાં છે. તેમને આભારી છે.
શુન્યમાંથી સર્જન કરનાર આ વ્યક્તિએ બંધ ને વિકસાવવામાં જૈન ગુરુકુળની મુંબઈની કમિઢિમાં એક વર્ષ ઉપપ્રમુખ જે પરિશ્રમ ખેડ્યો છે તન-મન વિસારે મૂકી હૈયા ઉકલતથી જે તરીકેની તેમની કામગીરી નોંધપાત્ર છે. પ્રગતિ સાધી છે તેજ તેની પ્રતિભાની પારાશીશી છે.
જ્ઞાતિના અને સમાજ સેવાના નાનામોટા કામોમાં તન-મન ધધાની સફળતામાં કુટુમ્બીજનોની આત્મિકતા, વડીલેની વિસારે મૂકી એમણે જે કામ કર્યું છે તેનાથી તેમની શક્તિ અને વાત્સલ્યદષ્ટિ નિખાલસ સ્વભાવ અને કુદરતમાં અનન્ય શ્રદ્ધા, નિષ્ઠા ભકિત સોળે કળાએ ખીલતા રહયા છે. સાધારણ ગરીબસ્થિતિના અને પ્રમાણુ કતાને જીવનભર વળગી રહેવાનું દઢ મનોબળ એ માબાપના બાળકોને કેળવણી આપવા સંસ્થાઓમાં દાખલ કરાવી. બધા સદગુણેએ મહત્વનો ભાગ ભજવ્યો છે.
આર્થિક સહાય આપી કેટલાએ બાળકના જીવન ઘડતરમાં મહત્ત્વનો - ધંધાદારી પ્રવૃત્તિઓની સાથે સમાજસેવાના ઉમદા ધ્યેયને કદી ફાળે આપ્યો છે. ગુપ્તદાનમાં માનનારા છે. તેમની ધીરગંભીરતા ભૂલ્યા નથી જ્યાં જ્યાં જરૂર પડી છે ત્યાં ત્યાં તેમની સેવા શક્તિને અને અન્ય સદગુણોને લઈને સૌના આદરણીય બની શકયા છે. લાભ સૌને અહનિશ ભબતે રહ્યો છે.
તેમનું આખું કુટુંબ ખુબજ કેળવાયેલું અને સંસ્કારી છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org