SearchBrowseAboutContactDonate
Page Preview
Page 71
Loading...
Download File
Download File
Page Text
________________ સૌપ્રથમ દર્શન કરીએ... તીર્થોદ્ધારક યતિવર્ય શ્રી કુશવાજી મહારાજની દેરીએ; જે મંદિરમાં પ્રવેશતાં ડાબે હાથે છે. કહેવાય છે કે બ્રાહ્મણોના પરિબળને લીધે જૈન મંદિરોની વ્યવસ્થા બરાબર ન હતી. તે સમયે શ્રી કુશવાજી મહારાજે જગ્યા મેળવી જૈનોના મંદિર આદિ બધાનો ૨૦૬ વર્ષ પહેલાં ઉદ્ધાર કરાવ્યો. શ્રી સંઘે ભકિત નિમિત્તે તેમની મૂર્તિ (.૧૪) ચરણ સહિત સ્થાપિત કરી છે. આ દેરીની ઉપરની દેરીમાં સંવત ૧૮૬૦માં સ્થપાયેલાં ગેરુ વર્ણના ગુરુભગવંતોનાં ચરણ (નં. ૧૫) પ્રસ્થાપિત છે. ...મFએણ | વંદામિ. થસ્યન્તસૂરિજી જિનદત્તસૂરિજી જિતકુશલસૂરિજી ife | જિતલાભસૂરિજી હીરસૂરિજી ૧૪. શ્રી જિતકુશલચંદ્રસૂરિજી (નીચે) ૧૫. ગુરુભગવંતોનાં ચરણ દાદગુરુદેવની ડેરી (ઉપર) | નેઋત્ય ખૂણામાં આવેલી પ્રભુના ચ્યવનકલ્યાણકની આ દેરીમાં ચ્યવનકલ્યાણકના પ્રતીક સમી કંડારેલા ફલની આકૃતિ તથા ગર્ભના પિંડ સમાન એકશિલ્પ છે (નં. ૮). જૈપ્રભુના ગર્ભાવાસનો નિર્દેશ કરે છે અને આજદેરીની ઉપરનીદરીમાં (નં. ૮) શ્રેયાંસનાથપ્રભુનીમાતાવિષ્ણુદેવીને આવેલાં ચૌદ સ્વપ્નની રચનાનું આરસમાં કંડારેલુંશિલ્પછે. ૮. ચ્યવનકલ્યાણકની દેરી (નીચે) ૯. ચ્યવનકલ્યાણકની દેરી (ઉપર) પ્રભુતા ચ્યવતકલ્યાણકને યાદ કરી સાથે બોલીએ... ૐ હ્રીં શ્રી શ્રેયાંસનાથ પરમેષ્ઠીતે તમો Jain Education For Personal Use Only
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy