________________
સ્તુતિ (રાગ 8 શાર્દૂલવિક્રીડિત છંદ) થોય (રાગ ૪ આંખ મારી ઊઘડે) લોભાવે લલતા લણા લલિત શું, ત્રિલોકળી લીથો, રાજુલા વર લારી, રૂપથી રતિ હારી, કપાવે શિરિભેદી વાયુ લહરી, શું સ્વર્ગના શૈલી; લેહલી પરિહારી, બાલથી બ્રહ્મચારી; શ્રી સ્વાર્થી જિતા દેવ એ પશુતા, પોકાર તો સાંભળે, પશુઓ ઉગારી, હુઆ ચાસ્ત્રિધારી,
શ્રીમસૈમિતિન્દ્ર સેવતી થકી, શું શું જગે ની મળે. કેવલથી સારી પામી જાતિ વારી. (ત્રણ ખમાસમણ દઈ દૈત્યવંદન કરી થીય બોલીશું.)
બાવીસમા તીર્થંકર શ્રી નેમિનાથ ભગવાન અષાઢ સુદ આઠમની પૂર્વ રાત્રિએ, પ૨૬ મુનિવરો સાથે, માસક્ષમણ, પર્યકાસને ગિરનારજી તીર્થેથી મોક્ષે ગયા હતા; તેથી તેની સ્મૃતિરૂપે આ ટૂકનું નિર્માણ થયું છે. રાય ધનપતસિંહ બહાદુરે સંવત ૧૯૩૪માં પ્રભુનાં દીક્ષા, કેવળ અને મોક્ષકલ્યાણક ગિરનારજી તીર્થેથી થયાં હોવાથી તેની યાદમાં અહી ત્રિ-પાદુકાની પ્રતિષ્ઠા કરાવી હતી. |
બોલો, નેમિનાથ પ્રભુની જય.
જય બોલો જય બોલો જય નેમિનાથ, સૌરીપુરમાં ચ્યવન, જન્મકલ્યાણકે, દીક્ષા- કેવળ - મોક્ષ ગિરનારજીમાં, જય બોલો જય બોલો જય નેમિનાથ.
૪૦૧ www.jainelibrary.org
Jain Education international
For Private & Personal Use Only