SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ શિખરજીની 20 કરર્તા પૂર્વે | શિખરજીની રમણીય ધરા માત્ર રમણીય નહીં પણ પાવનતમ છે. રમણીયતા અને પાવનતા બંને સ્વભાવથી પોતાની ઉત્તમતા દર્શાવતો આ ગિરિ શાશ્વત પણ મનાય છે. યુગાદિનાથ ઋષભદેવ ભગવાને પણ આ ગિરિના ગુણ ભરત ચક્રવર્તી સમક્ષ વર્ણવ્યા હતા. ભરતચક્રવર્તી આ કાળના શિખરજીના સૌપ્રથમ યાત્રિક બન્યા, કરોડોના સૈન્ય સાથે આઠ દિવસ રોકાઈને દાનાદિ ધર્મ કર્યો. ભાવિ ૨૦ તીર્થકરોના સુરમ્ય પ્રાસાદો બંધાવ્યા, એ પછી ભરત ચક્રવર્તીએ પોતાની નગરી ભણી પ્રયાણ આરંવ્યું. આમ, કોઈ ઘટના બનતાં પૂર્વે જ શિખરજી નો પર્વત સ્તુતિ, યાત્રા અને પૂજાનો વિષય બન્યો હતો. તે પછી શ્રી અજિતનાથજી આદિ વીસ તીર્થંકર પ્રભુના નિર્વાણ કલ્યાણકની પવિત્રતમ ઘટના આ જ ભૂધરના શૃંગો પર બની; સાથે કરોડો મુનિવરોએ પોતાના ભવચક્રનો શાશ્વત અંત આણ્યો હતો. પ્રભુનાં કલ્યાણક સ્થળો પર દેવોએ સ્તૂપ નીર્યા હતા. કાળાંતરે એના જીર્ણોદ્ધાર થતા રહ્યા, જે આજે પગલાંવાળી દેરીના સ્વરૂપે ‘ટૂક'ના નામે ઓળખાય છે. આજની જેમ હજારો વર્ષો પૂર્વે પણ શિખરજીની યાત્રા આકર્ષક અને રોમાચંક હતી. રાવણે પોતાના પરિવાર સહિત શિખરજીની યાત્રા ભાવભર્યા ઉલ્લાસ સાથે કરી હતી. પાર્શ્વનાથની ટ્રક | Uરિકા હરિશાલા ઉપાઈ શિખરજીથક@@@@ Jain Education International રપS For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy