SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ વર્તમાન ચોવીસીના પ્રથમ તીર્થકર શ્રી ઋષભદેવ ભગવાન અષ્ટાપદ પર્વત પરથી, બારમા તીર્થંકર શ્રી વાસુપૂજ્ય સ્વામી ચંપાપુરીના પ્રદેશોમાંથી, બાવીસમાં શ્રી નેમિનાથ ભગવાન ગિરનારના પહાડ પરથી અને ચોવીસમા તીર્થંકર શ્રી મહાવીર પ્રભુ પાવાપુરીમાંથી નિર્વાણ પામી મોક્ષગતિ પામ્યા. પૂર્વે ચોવીસીના ૨૦તીર્થકરો અને ૧૧ શાશ્વતજિનનાં નિર્વાણ કલ્યાણકો સમેતશિખરજી મહાતીર્થ પર થયેલાં છે. ચાલો, સૌ સાથે બોલીએ : અષ્ટાપદે શ્રી આદિ જિનવર, વીર પાવાપુરી વરુ, વાસુપૂજ્ય ચંપાનયર સિદ્ધા, નેમ રૈવતગિરિ વરુ; સમેતશિખરે વીસ જિનવર, મુક્તિ પહોંચ્યાં મન હરું, ચોવીસ જિનવર નિત્ય વંદું, સયલ સંઘ સુહ કરું. સૌપ્રથમ ઉત્તરપ્રદેશમાં આવેલા વારાણસી તીર્થે જઈએ. વારાણસી પંચતીર્થીનો નક્શો | | ચંદ્રપુરી સારનાથ સિંહપુરી ટેકોલકાતા વારાણસી સ્ટેશન N.H.2 અલાહાબાદ ભલુપુર - 1 ગોધોલિયા તુલસીમાનસ છે મેદાગિન -4 ચૌક કાશીવિશ્વનાથ ભદૈની મંદિર છે. મધ મંદિર થે.પંચા બડામંદિર | (રામઘાટ) Fal Private Personal use only mellbrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy