SearchBrowseAboutContactDonate
Page Preview
Page 260
Loading...
Download File
Download File
Page Text
________________ ક્ષત્રિયકુંડની તળેટીમાં પહેલું આવે છે ૧,૫૦૦ વર્ષ જૂનું ચ્યવનમંદિર. અહીં નવાં અને જૂનાં એમ બે જોડી પગલાંનાં દર્શન થાય છે... તમો જિણાણ. ઘુમ્મટબંધી ચ્યવનમંદિરમાં સંવત ૧૫૦૪ની સાલનો લેખ જોવા મળે છે. આગમ અનુસાર શ્રી સૌધર્મેન્દ્રદેવ શક્રેન્દ્ર, હરિણગમેષી દેવને દેવાનંદા માતાના ગર્ભને ક્ષત્રિયકુંડના જ્ઞાતવંશીય રાજા સિદ્ધાર્થની રાણી ત્રિશલાની કુક્ષિમાં સ્થાનાંતર કરવાનો આદેશ આપે છે. ઇન્દ્રની આજ્ઞાનુસાર આ દેવ ભાવપૂર્વક અષાઢ વદ તેરસે ઉત્તરાષાઢા નક્ષત્રમાં ગર્ભને સ્થાનાંતર કરે છે. આમ, આજથી ૨,૫૮૭ વર્ષ પૂર્વે પ્રભુ ૨૬ ભવો પૂરા કરી ત્રિશલારાણીની કુક્ષિમાં આવે છે. તીર્થંકર પદ પ્રાપ્ત કરનારા આ આત્મા માટે ક્ષત્રિયકુંડમાં જન્મ લેવો આવશ્યક હતો, પરંતુ ‘મરીચિ’ના ભવમાં કરેલ કુલાભિમાનના કારણે પ્રભુને દેવાનંદાની કુક્ષિમાં જવું પડે છે. પ્રભુના ચ્યવનકલ્યાણકને યાદ કરી ભાવથી બોલીશું. “ૐ હ્રી શ્રી મહાવીરસ્વામી પરમેષ્ઠીને તમઃ” ચાલો, હવે દીક્ષાકલ્યાણક મંદિરે જઈએ. ચ્યવનકલ્યાણકના મંદિરમા પ્રતિષ્ઠા થતારી મૂર્તિ ૨૫૬ Jain Education International ચ્યવનકલ્યાણક મંદિર For Private & Personal Use Only ચ્યવનકલ્યાણકનાં પગલા www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy