SearchBrowseAboutContactDonate
Page Preview
Page 207
Loading...
Download File
Download File
Page Text
________________ ધનહાનિખાનપાસના શ્રીગોતરવામોથી પ્રથમ ધર્મદેશના ગઠ્ઠાગાન ગણ કોણો માથાદીત કf bગબr | sofindia આરાધના મંદિરમાં ગૌતમસ્વામીજીની પ્રથમ ધર્મદિશનાના ચિત્રો દોરાજીનામાજિક જ ૭. શ્રી ત્રિષષ્ટિશલાકાપુરુષ ચરિત્ર મહાકાવ્યમાં લખ્યું છે તે મુજબ : एवमाख्याय समवसरणान्निर्ययौ प्रभुः । હસ્તિપાતનરેન્દ્રસ્થ શુલ્લેશાત્માં નIામ ૨ II (પર્વ ૧૦, સર્ગ ૧૩, શ્લોક ૨૧૭) અર્થ : આ પ્રમાણે ફરમાવીને પ્રભુ સમવસરણમાંથી બહાર નીકળ્યા અને હસ્તિપાલ રાજાની શુલ્કશાળામાં પધાર્યા. મોક્ષમાં પધાર્યા તે પૂર્વે પ્રભુએ અંતિમ દેશના આ સ્થાનેથી આપી હતી. શ્રી સમવસરણ મંદિરની બહાર વિશાળ ‘આરાધના મંદિર’ છે, જ્યાં ગભારામાં ૬૧ ઇંચના મૂળનાયક શ્રી મહાવીર પ્રભુની વિલક્ષણ પ્રતિમા છે. મૂળનાયકની ડાબી બાજુ શ્રી ગૌતમસ્વામી અને જમણી બાજુ શ્રી સુધર્માસ્વામીની ૫૧ ઇંચની . પ્રતિમાજી છે. આવો, ભાવથી વંદન કરીએ. TLE [ nT| || ||||IIT Gangar 1 TRUIનાં કે G+ : aal'ITIUS |||| ||| આરાધના મંદિર ૨૦૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy