SearchBrowseAboutContactDonate
Page Preview
Page 198
Loading...
Download File
Download File
Page Text
________________ પાવાપુરી કુંડલપુરથી પાવાપુરી ૨૭ કિ.મી.ના અંતરે છે, જ્યાં ૩૫ મિનિટમાં પહોંચી શકાય છે. બખ્તિયારપુર સ્ટેશન પર ઊતરીને ત્યાંથી જીપ કે ગાડી દ્વારા બિહારશરીફ થઈને પાવાપુરી પહોંચી શકાય છે. વળી, કોડરમાં, નવાદા સ્ટેશન ઊતરીને બસ, ટેક્સી અથવા જીપ દ્વારા શ્રી ગુણિયાજી તીર્થ થઈને પણ પાવાપુરી પહોંચી શકાય છે. પ્રભુ મહાવીરના નિર્વાણકલ્યાણકની અંતિમ યાદગીરી સમી પાવાપુરીની તીર્થભૂમિને સ્પર્શીએ. અહીં પ્રવેશતાં ક્રમશઃ ડાબી બાજુથી પહેલાં પ્રાચીન સમવસરણ મંદિર, જમણી બાજુ જલમંદિર, ડાબી બાજુ શ્વે. જૈનમંદિર, દાદાવાડી, ગામમંદિર, નવું સમવસરણ મંદિર, મહતાબબીબી મંદિર વગેરે નજરે પડે છે. 268 Education International wwwviainelibro
SR No.005128
Book TitleSammea Shailam Tamaham Thunami
Original Sutra AuthorN/A
AuthorShefali Shah
PublisherShefali Shah
Publication Year2008
Total Pages504
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size58 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy