________________
શ્રી ગૌતમસ્વામી નમઃ નામ રહંતા ઠક્કરા-નાણાં નહીં રહંત,
કીર્તિ કેરા કોટડા પાડ્યા નહીં પડત. ઘોઘારી-વિશાશ્રીમાળી–મહિલાનું–અમૂલ્ય-યોગદાન
અ.સૌ. પ્રભાલમી ભોગીલાલ જોટાણી
ઉ.વર્ષ ૭૩-વલ્લભીપુર. વલ્લભીપુર નિવાસી કંચનબહેન વેલચંદભાઈ ધારશીભાઈ જોટાણી સહપરિવારે વલ્લભીપુરથી
સાત કિલોમીટર દૂર નવાગામના ઢાળ પાસે “અયોધ્યાપુરમ' તીર્થ બનાવવા આશરે 30 હજાર ચોરસ મીટર એટલે કે ૩ લાખ ચોરસ ફૂટ જગ્યા (અમૂલ્ય કિંમતની)
| તીર્થ બનાવવા વિનામૂલ્ય (મફત) ભેટ આપી છે. ઉપદેશ-કર્તા : પૂ. સાધ્વીજી મ.સા. સ્મિતગિરાથીજી (સંસારી પક્ષે સુપુત્રી) હસ્તે- (૧) ભોગીલાલ વેલચંદભાઈ—અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ.
(૨) અનંતરાય વેલચંદભાઈ– (૩) પ્રતાપરાય વેલચંદભાઈ—અ.સૌ. ઇન્દુમતી પ્રતાપરાયા (૪) અરવિંદકુમાર વેલચંદભાઈ–અ.સૌ. પ્રભાલક્ષ્મી ભોગીલાલ.
કે
છે
Jain Education Intemational
For Private & Personal use only
al Use Only
www.jainelibrary.org