________________
શાશ્વત સૌરભ ભાગ-૧
ધર્માત્મા નંદલાલ દેવચંદ શેઠ શુભ નિમિત્તો પામીને આત્મા ક્યારેક એવું દિવ્ય પરાક્રમ ફોરવે છે કે તેમની એક એક પ્રવૃત્તિ અજરઅમર જેવી બની જતી હોય છે. સ્વ. નંદલાલ દેવચંદ શેઠના પરિવારનું ધાર્મિક જીવન જાણવા જેવું છે. કલક્તામાં લાખો રૂપિયા વાપર્યા છે! આસપાસમાં પ્રતિષ્ઠા કરાવી છે, ઉવસગ્ગહરંતીર્થમાં લાખો રૂપિયા ગર્ભગૃહ બારણાંય
(ચાંદીનાં) વગેરે માટે દાન આપેલ છે. હસ્તગિરિ ચૌમુખ અંજનવિધિ પાલિતાણા–મહારાષ્ટ્ર ભુવનની બાજુમાં ૬૦ લાખની જગ્યા લીધી અને સ્વદ્રવ્યથી મંદિરનિર્માણ, ઉપાશ્રય, ધર્મશાળાદિ (એક કરોડ ખર્ચ) જેતપુર ઉપાશ્રયમાં શ્રી પંચધાતુ પરિકર બાબત માતા પદ્માવતીની મૂર્તિ ભરાવી પૂજનમહોત્સવ, સંઘજમણ વૈયાવચ્ચખાતા પાઠશાળામાં હજારો રૂપિયાનું યોગદાન આપેલ છે. અમરેલીમાં અંજનશલાકા પ્રતિષ્ઠામાં ૫૦ હજાર ઉપરાંત અનુષ્ઠાનાદિમાં વ્યય કર્યા છે.
ધ્રાંગધ્રા, રાજકોટ, અમદાવાદમાં પૂ. સાધુ, સાધ્વીજી મ. નવકારાદિ કરોડો મંત્ર
જાપના આરાધક,
VAUNAVUQUQU
IVF
પદસ્થ સ્થાન - અહંનુ ધ્યાન
Jain Education International
NOT
ઔષધાલયમાં સારી રકમ વાપરી છે, જીવદયામાં-મુંબઈ ભણશાલી કનૈયાલાલ પક્ષી ચણઘર ત્રણ તથા શ્રી શાસનસંરક્ષક માણિભદ્રવીરદેવની પ્રતિસાલ આરાધનામાં જાપ, સંઘપૂજન પ્રભાવના એકાસણાંદિમાં હજારો રૂપિયા વાપરે છે.
પોતાની પાસે અભ્યાસ
કરનાર બાલક, બાલિકાઓ, બહેનોને હજારો રૂપિયાનાં પ્રભાકુંવરબહેન નંદલાલ શેઠ ઇનામો ચાર વરસથી આપે છે.
પ્રાતઃકાળે શ્રી ભક્તામર સ્તોત્ર મુખ્ય કાયમ ૨૦, ભાઈ બહેનો ૫૧, ૫૧ રૂા. શ્રીફળથી બહુમાન, ૩૫ ઘર અમરેલીમાં છે, શ્રીફળ, સોપારી, સાકરપડા-પેંડા, મોદક, પતાસાં, ખાજાની પ્રભાવના કરેલ. જીથરી ટી.બી. હોસ્પિટલમાં પણ સારું યોગદાન છે! પાલિતાણા વલ્લભ વિહારમાં ભક્તિમાં ઘણું ઉત્તમકાર્ય કરે છે! સહધર્મના પોષણમાં પણ અધિક સહાય આપતા રહ્યાં છે.
‘શ્રી શત્રુંજય માહાત્મ્ય' ગ્રંથનું વિમોચન પ્રાયઃ પાલિતાણામાં (પૂ. અમરેન્દ્રસાગરજી મ.સાની નિશ્રામાં) કરેલ છે. (શ્રી આ.વિ. રામચન્દ્રસૂરિ મ.સા.ના સદ્બોધથી પામ્યા છે). સરલ સ્વભાવી સાઘ્વીરત્ના પ.પૂ. પદ્મયશાશ્રીજી મહારાજના ધર્મલાભ
D
પદસ્થ સ્થાન - ! - ૐકારનું ધ્યાન
८७१
For Private & Personal Use Only
રીગા
F
પદસ્થ સ્થાન ઊંકારનું ધ્યાન
www.jainelibrary.org