SearchBrowseAboutContactDonate
Page Preview
Page 869
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ આરોગ્ય : * પિતાશ્રીના નામે સાર્વજનિક દવાખાનામાં એક્સ-રે વિભાગ, નહીં નફા–નુકશાન ધોરણે. * નંદલાલ મૂળજી ભૂતા હોસ્પિટલ સિહોર–ડિલક્સ રૂમ માટે. * તળાજા હોસ્પિટલમાં પુરુષ વોર્ડ માટે. * સંયોગ ટ્રસ્ટને કે. ઈ. એમ. હોસ્પિટલમાં મેડિકલ સુવિધા માટે. ‘બ્રહ્માકુમારીઝ’ * ભાવનગર વૃદ્ધાશ્રમમાં ઇલેક્ટ્રિક રૂમ માટે ડોનેશન. * અમદાવાદ શ્રી નવનીતભાઈ ઠાકરશી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સંચાલિત હોસ્પિટલમાં ‘બાળ-વિભાગ’ માટે યોગદાન. * BSES MG હોસ્પિટલ-અંધેરી સંચાલિતમાં ડોનેશન. * લાઠી દવાખાનામાં યોગદાન. * મહુવા હોસ્પિટલમાં યોગદાન. શિક્ષણ : * સાવરકુંડલામાં વિદ્યાર્થીગૃહમાં એક રૂમ માટે ડોનેશન. * તપોવન નવસારીમાં એક સ્કૂલ વર્ગ. * MGT FoundationTkv "Knowledge of Wheelsનો મોબાઇલ વાન દ્વારા ગરીબાઈ રેખા નીચેના મહારાષ્ટ્રમાં વસતા વિદ્યાર્થીઓના કમ્પ્યૂટર્સ શિક્ષણ માટે રૂ. ૧૦,૦૦,૦૦૦નું યોગદાન. * સિહોર કોલેજ ઓફ કોમર્સ એન્ડ મેનેજમેન્ટ એન્ડ આર્ટ કોલેજમાં સિહોર એજ્યુકેશન ફાઉન્ડેશનને રૂ. ૫,૦૧,૦૦૦. * દેવગાણા તથા કદમ્બગિરિ સ્કૂલમાં યોગદાન. ધાર્મિક અને અન્ય : * વડોદરામાં માતુશ્રીના નામે ઉપાશ્રય તથા ચૈત્ર અને આસો માસની શાશ્વત ઓળીનો કાયમી આદેશ. * અમદાવાદ પાલડીમાં આયંબિલહોલમાં પિતાશ્રીના નામે અષાઢ સુદ ૧૪થી કારતક સુદ ૧૫ સુધી આયંબિલની કાયમી યોજના. * આચાર્ય વિજય મેરુપ્રભસૂરીશ્વરજી સ્મારક ટ્રસ્ટ સંચાલિત અમિયાપુર સાબરમતીમાં તેમના માતુશ્રી ગજરાબહેનના નામે ભોજનશાળા માટે રૂ. ૯,૧૧,૦૦૦. Jain Education International * અમિયાપુરમાં અતિથિગૃહમાં યોગદાન. * ભાવનગર શ્રી શ્વેતામ્બર જૈન સેવાસમાજ મારફત સાધારણ સ્થિતિનાં કુટુંબોને અપાતી મદદમાં યોગદાન. ૮૪૯ * ભાવનગર આયંબિલશાળા અને ભોજનશાળામાં કાયમી સ્વામીભક્તિમાં યોગદાન. * ભાવનગરમાં વૃદ્ધાશ્રમમાં કાયમી તિથિ માટે સારી રકમ આપી વૃદ્ધાશ્રમમાં રસિલાબેનના નામે રકમ આપી. * સિહોર, સાવરકુંડલા અને અન્ય પાંજરાપોળમાં યોગદાન. * શ્રી નેમિ લાવણ્ય વિવેક-વિહાર નેશનલ હાઇવે નં. ૮, કરમબેલી સ્ટેશન સામેના સંકુલમાં પૂ. સાધુ-સાધ્વીજીની માગશર માસની વૈયાવચ્ચ માટેની કાયમી વ્યવસ્થા માટે. *મુલુંડ તાંબેનગર ઉપાશ્રયમાં ‘આધારસ્તંભ' તરીકે યોગદાન * સિહોર શ્રી પરશુરામ બળવંત ગણપુલે મહિલામંડળ અને અન્ય મહિલામંડળમાં યોગદાન * સિહોર મિત્ર મંડળ–ચેક ડેમ કરવા માટે યોગદાન * કેસરિયાજી પાલિતાણા સાધુ-સાધ્વીજીની વૈયાવચ્ચમાં યોગદાન. * અમદાવાદ સાધ્વીજી મહારાજના ઉપાશ્રયમાં યોગદાન. * પૂ. આ. વલ્લભ સૂરીશ્વરજી મહારાજ-દિલ્હી સ્મારકમાં યોગદાન. * સિહોર દુષ્કાળ રાહતફંડમાં યોગદાન. * સિહોર તથા રાજસ્થાનમાં ઉપાશ્રયમાં યોગદાન. * શ્રી શંખેશ્વર ભોજનશાળામાં યોગદાન. * કચ્છ-ભદ્રેશ્વર, અજારા, મહુડી, તળાજા, ભોંયણી, સેરીસા, પાનસર, કાવી, કુલપાકજી, તારંગા વ. અનેક તીર્થસ્થાનોમાં ભોજનગૃહોમાં કાયમી નિભાવકુંડમાં. * શ્રી જીવદયા મંડળી-મુંબઈ. * શ્રીમદ્ રાજચંદ્ર આશ્રમ-પરલી ખપોલી નજીકમાં યોગદાન. * વડાલા અચલગચ્છ સંચાલિત આયંબિલખાતામાં યોગદાન. * સિહોર અજિતનાથ ભગવાનની વર્ષગાંઠ નિમિત્તે કાયમી સ્વામીવાત્સલ્ય માટે. * મુંબઈ-શ્રી જૈન સહાયક ટ્રસ્ટમાં યોગદાન. * શ્રી વર્લ્ડ જૈન કોન્ફેડરેશનમાં યોગદાન. For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy