________________
૮૦૬
ધન્ય ધરાઃ
iા
શાણપુ.
2
.
ગ
• ઈ.સ. ૧૯૮૦માં પાલિતાણામાં ધર્મશાળા બનાવવા માટે
પ્લોટ લીધો હતો. તે પછી ઈ.સ. ૧૯૯૪માં ધર્મશાળા બનાવવાનું ચાલુ કર્યું. ઈ.સ. ૧૯૯૬માં “ખીંમત યાત્રિક ભવન’ ધર્મશાળાનું ઉદ્દઘાટન કરેલ, જેઓ મેનેજિંગ ટ્રસ્ટી તરીકે પોતાની અનોખી સેવા આપી રહ્યા છે. પાલિતાણામાં ખીંમત યાત્રિક ભવન’ ધર્મશાળાના પ્રાંગણમાં શિખરબંધી ભવ્ય જિનાલય શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું પોતાના સ્વદ્રવ્યથી આલિશાન મંદિર બનાવ્યું તેની પ્રતિષ્ઠા ઐતિહાસિક અને યાદગાર ચિરસ્મરણીય ગણાય છે. શંખેશ્વરમાં નવી ભોજનશાળામાં “રસોડા વિભાગનો સુંદર
લાભ લીધો હતો. 5 શાહપુર મુંબઈ ખાતે માનસમંદિરમાં ધર્મશાળામાં મુખ્ય
નામનો આદેશ લીધો હતો. શાહપુર, મુંબઈ ખાતે કાર્યાલય તેમજ ભાતઘર અને સંકુલના ટોટલ ભૂમિદાન માટે મોટું દાન આપી લાભ લીધો હતો. ગુજરાતના વડોદરાની બાજુમાં આવેલ ગોરજ મુકામે મુનિસેવા આશ્રમ અતિથિ મંદિર બનાવવા માટે મોટી
સખાવત આપી હતી. * વડોદરામાં નવી હોસ્પિટલમાં ઓપરેશન થિએટર
બનાવવામાં મોટું દાન આપી લાભ લીધો હતો. બનાસકાંઠા જિલ્લામાં પોતાના માદરેવતન પાલનપુરમાં લાયન્સ ક્લબના નેજા હેઠળ ઓર્થોપેડિક હોસ્પિટલમાં મુખ્ય નામ માટે અને આંખ વિભાગ માટે મુખ્ય નામ માટે
સુંદર લાભ લીધો હતો. છ બેંગ્લોરમાં બન્નરગટા રોડ ઉપર ‘આશાજીવન’
વૃદ્ધાશ્રમનાં ત્રણ મકાન બનાવવા મુખ્ય સહકાર સહયોગ
આપેલ. 1 તલાસરી વિહારધામમાં ઓફિસ બ્લોક ઉપર મુખ્ય દાતા
તરીકે લાભ લીધો હતો. બેંગ્લોર ગાર્ડન સિટીને ટેમ્પલ સિટી સર્જનાર દક્ષિણકેશરી પ.પૂ. આ. સ્થૂલભદ્રસૂરીશ્વરજી મ.સા.ની શુભ નિશ્રામાં ઈ.સ. ૧૯૯૦માં રાજાજીનગર ખાતે દેરાસર માટે જગ્યા લઈ મંદિરના પાયાથી શિખર સુધી તન, મન, ધનની સુંદર
સેવા-ભોગ આપી લાભ લીધો. શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ ભગવાનની મૂર્તિને ભરાવાને તેમજ બિરાજમાન કરવાના તેમજ પ્રતિષ્ઠા સમયે અનેક નાના મોટા સુંદર લાભ લીધા હતો. બેંગ્લોરથી ૩૬ કિલોમીટર દૂર આવેલ દેવનહલ્લીમાં શ્રી ૧૦૮ નાકોડા પાર્શ્વનાથ જૈન મંદિર પ્રતિષ્ઠા પ્રસંગે અવંતિ પાર્શ્વનાથ ભગવાનની પ્રતિમા ભરાવી અને કળશ
સ્થાપનાનો આદેશ લીધો હતો. કે પાલિતાણા ઘેટીની પાળે નીચે ઊતરતી વખતે રામકુંડ પરબ
સુંદર રીતે બનાવી લાભ લીધો. , બેંગ્લોર રાજાજીનગરમાં આવેલ આરાધના ભવન ખાતે
શુભજયંતી ભોજનખંડનો લાભ લીધો અને બીજા અન્ય આદેશો લીધા હતા. * નીચેનાં ટ્રસ્ટો દ્વારા દાનની ગંગા વહેતી
રાખી સંસ્થાની સ્થાપના કરેલ છે. * શ્રી જયંતીલાલ નાગરદાસ શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ, - શ્રી સુભદ્રાબહેન જયંતીલાલ શાહ ફાઉન્ડેશન ટ્રસ્ટ, * શ્રી સિદ્ધગિરિ આરાધક ટ્રસ્ટ. * શ્રી સુભદ્રાબહેન જયંતીલાલ નાગરદાસ ચેરિટેબલ ટ્રસ્ટ. - પોતાની અનોખી નિઃસ્વાર્થભાવથી સેવા આપી રહેલ
સંસ્થાઓનું આલેખન - * શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જૈન શ્વેતામ્બર મંદિર-રાજાજીનગર
બેંગ્લોર-પ્રમુખ. * શ્રી મહાવીર જૈન શ્વેતામ્બર મંદિર-ચિપેટ, બેંગ્લોર
મંત્રી. * શ્રી તારાચંદ ગાંડાલાલ જૈન શ્વેતામ્બર પાઠશાળા ચીકપેટ
બેંગ્લોર-ખજાનચી. - શ્રી હીરાચંદ નાહર જૈન ભવન-ગાંધીનગર, બેંગ્લોર
ટ્રસ્ટીગણ. * શ્રી ખીંમત યાત્રિક ભવન-પાલિતાણા–પ્રમુખ-મેનેજિંગ
ટ્રસ્ટી. 4 શ્રી માનવમંદિર, શાહપુર-મુંબઈ-ટ્રસ્ટી. * શ્રી તલાસરી વિહારધામ-ટ્રસ્ટી.
શ્રી ખીંમત જૈન સંઘ-ખીંમત ટ્રસ્ટી.
dain Education Intermational
Jain Education Intemational
For Private & Personal Use Only
For Private & Personal Use Only
www.jainelibrary.org