________________
શ્રીમલ્લિનાથ કૈન તીર્થ - ચોરાબાદ- દહાણું
દળવીપાડા, ધર્મેદ્રવિહાર, નૂતન ભોયણી, કોસબાડ, દહાણુ રોડ, મહારાષ્ટ્ર, પીન : ૪૦૧ ૭૦૩, મો. : ૯૨૨૬૨૯૭૯૭૫ ટે. : (૦૨૫૨૮) ૨૪૧૦૦૪/૨૪૧૨૪૪
જૈન ધર્મના ઈતિહાસમાં પ્રથમ વખત બનતું મોરબી નિવાસી હાલ ઘાટકોપર ચંદ્ર-કાંતિ પરોણાગત પ્રતિમા ગૃહ
પૂર્ણ ભારતભરનાં જૈનોએ ગર્વ લેવા જેવો અભિગમ
આજે કચ્છ કાઠિયાવાડ, ગુજરાત, રાજસ્થાનનાં નાનાં ગામડાનાં શ્રાવકોના પરિવારો ધંધાર્થે શહેર તરફ 3. આવતાં ત્યાંના દેરાસરનાં પ્રતિમાઓ અપૂજ રહે છે. આ પ્રતિમાઓને મોટાં દેરાસરો-તીર્થનાં દેરાસરો પરિવાર નક્ષ જી વધારવાના હોઈ પ્રતિમા લેવા ના પાડેછે જે આજે અનેક સંઘો તેમજ પ.પૂ. સાધુ-સાધ્વી મહારાજોના અનુભવની વાત
છે.
આ બાબત શ્રી મલ્લિનાથ જૈન તીર્થ કોસવાડ દહાણુના મેનેજિંગ ટ્રસ્ટી શ્રી કે. જી. શાહને એક શુભ વિચાર છે ૐ આવ્યો કે આવાં પ્રતિષ્ઠા થયેલાં ગામડાંઓનાં પ્રતિમા લેવાનું આ તીર્થ ખાતે આયોજન કરીએ, જે માટે તીર્થમાં અષાડ % શુદ બીજના શુભ દિવસે ચંદ્ર-કાંતિ ‘પરોણાગત પ્રતિમા ગૃહ'ના બાંધકામની શરૂઆત કરી. નૂતન ઉપાશ્રય ‘વોરા Ð પરિવાર આરાધનાભવન’ના મકાન ઉપર ૯૦૦ સ્ક્વેર ફૂટનો સંગેમરમરનો ભવ્ય હોલ બનાવવાના આયોજનની શરૂઆત કરી છે.
દહાણુ રેલ્વે સ્ટેશનથી ૬ કિ.મી.ના અંતરે નાના ડુંગર ઉપર સુંદર રળિયામણા મનમોહક વાતાવરણમાં છે. મૂળનાયક શ્રી મલ્લિનાથ ભગવાનનુ ભવ્ય ત્રિશિખરથી શોભતું જિનાલય આવેલ છે. શ્રી કે. જી. શાહને પરમાત્મા ઉપર ૪ અપાર શ્રદ્ધા અને ભક્તિભાવ છે. તે જેમની નાદુરસ્ત તબિયત હોવા છતાં નાની નાની બાબતોનું પોતે દર અઠવાડિ તીર્થમાં હાજર રહી ધ્યાન રાખી સંચાલન કરી રહ્યા છે. આજે ત્યાં સુંદર ધર્મશાળા, આરાધના હોલ, ભોજનાલય, આર્યબેલશાળાની વ્યવસ્થા છે.બેત્રણ સંધ આવે તો વ્યવસ્થા કરી દેવાય છે.
પરોણગત પ્રતિમાગૃહમાં પૂજારી રાખી તન-મન-ધનથી પુજા સેવા આરતી-મંગળ દીવો થશે. ભાવિકો માટે છે ૭૦૦ થી ૭૫૦ ફૂટનો ભવ્ય રંગમંડપ બનશે શ્રી કે. જી. શાહની ભાવના છે કે ૧૦૮ પ્રતિમાનો અહીયાં સમાવેશ કરવો. જ જેમણે પોતાના વતનનાં જિનાલયનાં પ્રતિમા શ્રી મલ્લીનાથ તીર્થમાં પધરાવવાની ભાવના હોય અમારો સંપર્ક કરવા આગ્રહભરી નમ્ર વિનંતી છે. આ વિગત જરૂરિયાત હોય તે સંઘને તેમજ પ.પૂ. મુનિમહારાજને આપ પહોંચાડશો.
આ મકાન બાંધકામનો અંદાજિત ખર્ચ રૂપિયા ૬ લાખથી વધુ થશે . રંગમંડપમાં પૂરેપૂરો માર્બલ આવશે. સંસ્થાએ એ માટે એક યોજના કરી છે. રૂા. ૧,૧૧,૧૧૧/- (એક લાખ અગિયાર હજાર એકસો અગિયાર રૂપિયા) છે. છે.આપનાર દાતાના નામની તકતી (નામ બે લાઇનમાં આવશે) રંગમંડપની અંદરની બાજુએ સુશોભિત રીતે લગાવવામાં
આવશે. ખર્ચની જરૂરિયાત મુજબ નામ લેવાશે. જે વહેલો તે પહેલાના ધોરણે નામ લઈશું. દરેક તકતી સુંદર ગ્રેનાઈટ ઉપર બનાવવામાં આવશે. આ લાભ લેવાથી ૧૦૮ પ્રતિમાનું જિનાલય બંધાવ્યાનો લાભ મળશે. દાતાઓએ નીચે મુજબના ૪ છે કાર્યકરોનો સંપર્ક કરવા વિનંતી.
કે. જી. શાહ
૧૫, શ્રમ સાધના, ત્રીજે માળે, પ્લોટ નં. ૫૭, ડો. ડી.વી. પ્રધાન રોડ,
હિંદુ કોલોની, લેન નં. ૧, દાદર (પૂર્વ),
ટે. (૦૨૨) ૨૪૧૪૬૪૧૬, ફેક્સઃ ૨૪૧૪૨૨૫૭
Jain Education International
શ્રી જયસુખલાલ ચંપકલાલ વોરા સી/૪૪, પદમ નગર, અંધેરી કુર્લા રોડ, અંધેરી (ઇસ્ટ), મું. ૪૦૦ ૦૯૯. મો.: ૯૮૧૯૫૫૦૦૧૧ ફોન : ૦૨૨ ૨૮૩૭૯૨૭૩
શ્રી અમુલખભાઇ પી. મહેતા બી/૩૦૨, નિસ્ટા બિલ્ડિંગ, બી.પી.એસ. કંપાઉન્ડ, દયાલ રોડ,
For Private & Personal Use Only
મુલુંડ (વેસ્ટ) ફોનઃ (૦૨૨) ૨૫૬૮૬૭૭૦
આ પત્રિકા દેરાસર / ઉપાશ્રયના બોર્ડ ઉપર લગાવવી તથા આપણા સ્નેહી સંબંધીને પણ અહીંયાં પ્રતિમા પધરાવવા હોય તો આપવા નમ્ર વિનંતી.
www.jainelibrary.org