SearchBrowseAboutContactDonate
Page Preview
Page 749
Loading...
Download File
Download File
Page Text
________________ શાશ્વત સૌરભ ભાગ-૧ ૭૨૯ (૪૩) ૮, ૧૬, ૨૧, ૩૬, ૫૧, ૬૮, ૧૦૮ ઇત્યાદિ ઉપવાસી તપશ્ચર્યા કરનારા દરજી ભીખાભાઈ કચરાદાસ તથા તેમની તપસ્વી સુપુત્રી સોનલ (કેશવનગરઅમદાવાદ). માસક્ષમણ, સિદ્ધિતપ, રોજ જિનપૂજા, નવકારશીચોવિહાર ઇત્યાદિના આરાધક મોચી રમેશભાઈ વાઢેર (ધંધુકા, જિ. અમદાવાદ). (૪૫) સળંગ ૨૫ વર્ષ સુધી ૮થી ૩૧ ઉપવાસ સુધીની મોટી તપશ્ચર્યા, ૧ વર્ષમાં ૧૦૧ આયંબિલ સામાયિક- પ્રતિક્રમણ આદિના આરાધક, સજોડે બ્રહ્મચર્યવ્રત ધારક મોચી મોહનભાઈ લક્ષમણભાઈ વાળા (ગઢડા સ્વામીનારાયણ, જિ. ભાવનગર). (૪૬) જિનબિંબ ભરાવનાર, સમેતશિખરજી આદિ તીર્થોની યાત્રા, નવપદજીની ઓળીઓ, ઇત્યાદિના આરાધક ભાણજીભાઈ પ્રજાપતિ (થાનગઢ, જિ. સુરેન્દ્રનગર). (૪૭) જિનદર્શન વિના પાણીનું ટીપું પણ નહીં પીનારા, દર વર્ષે નવપદજીની બંને ઓળીઓ એક એક દ્રવ્યથી કરનારા, ૨૨ વર્ષથી દર ચાતુર્માસમાં ૪ મહિના એકાસણા કરનાર, બિપિનભાઈ ભૂલાભાઈ પટેલ (બારડોલી, જિ, (૫૩) રોજ સવાર-સાંજ ૨-૨ કલાક ઊભાં ઊભાં એકાગ્ર ચિત્તે જિનભક્તિ તથા નવકાર-જાપ કરતાં જસભાઈ મંગલભાઈ પટેલ (નડિયાદ, જિ. ખેડા, ગુજરાત). (૫૪) ત્રિકાલ જિનદર્શન, જિનપૂજા, રોજ ૪ બાંધી નવકારવાળી જાપ, સામાયિક-પ્રતિક્રમણ, ઉપધાન તપ, સિદ્ધિતપ ઇત્યાદિ અનેકવિધ આરાધનાના રંગથી રંગાયેલ લાલસિંહજી સવાઈસિંહજી રાઠોડ (કોટ, જિ. પાલી, રાજસ્થાન). (૫૫) રોજ ૩ કલાક જિનભક્તિ-જાપ સાથે અનેકવિધ આરાધનાઓથી ભરપૂર જીવન જીવતા ગોવિંદજીભાઈ કેશવલાલ મોદી (પાટણ-ઉ. ગુજરાત). (પ) હોટલના પાણીનો પણ ત્યાગ કરીને નિયમિત આધ્યાત્મિક સ્વાધ્યાય-ભક્તિ કરતા હરિજન લાલજીભાઈ ભગત આદિ ૬૦૦ હરિજનોનો સત્સંગ મંડળ (ચિત્રોડા, જિ. સાબરકાંઠા). (૫૭) વૈષ્ણવકુલોત્પન, નિવૃત્ત પિન્સિપાલ શ્રી જયેન્દ્રભાઈ પ્રાણજીવનભાઈની જેન ધર્મની અનુમોદનીય આરાધના તથા અનુકરણીય સ્વાવલંબિતા. (૫૮) ૨ વાર ચોવિહાર છઠ્ઠ સાથે સિદ્ધગિરિની ૭ વાત્રા, અઠ્ઠાઈ, ઉપધાન, વીશ સ્થાનક તપ, ૫ પ્રતિક્રમણ કંઠસ્થ ઇત્યાદિ અનેકવિધ આરાધનાઓથી ભરપૂર જીવન જીવતા પરમાર ક્ષત્રિય દંપતી રેવાબહેન અંબાલાલભાઈ બાટિયા (ખાંડીઆ, જિ. વડોદરા, ગુજરાત). (૫૯) રોજ નવકારશી-ચોવિહાર, પ્રતિક્રમણ, જિનપૂજા, પર્વતિથિઓમાં વિવિધ તપશ્ચર્યા આદિના આરાધક હરિજન દંપતી લમીબહેન નવીનચંદ્રભાઈ ચાવડા તથા મૌનપૂર્વક ઉપધાન તપ કરતા હરિજન અર્જુનભાઈ મકવાણા આદિ (રાજકોટ-ગુજરાત). (૬૦) ૧૦૮ એકાસણા-આયંબિલ, નવપદજીની ઓળીઓ ઇત્યાદિ અનેકવિધ આરાધનાઓથી ભરપૂર જીવન જીવતા તથા સ્વયં વિકલાંગ હોવા છતાં બાળકોને ધાર્મિક અધ્યયન કરાવતા દિલીપભાઈ માલવી-લુહાર (પિંડવાડા, જિ. સિરોહી-રાજસ્થાન). (૬૧) વિશિષ્ટ આત્મસાધક ડૉક્ટર પ્રફુલ્લભાઈ જનસારી (મોચી) (મોટા આસંબીઆ, હાલ ભુજ-કચ્છ). સુરત). (૪૮) નવપદજીની આયંબિલ ઓળી તથા ઉપધાન તપની આરાધના કરનાર કસાઈ યુવક નબી. (૪૯) રાત્રિભોજન, અચિત્ત પાણી, ૭ મહાવ્યસન આદિનો ત્યાગી તથા અટ્ટમ, ફાઈ સામાયિક, નવકાર જાપ તથા સાધુવૈયાવચ્ચકારી મકુમાર કેવટ (ખલાસી) (મધુબની-બિહાર). (૫૦) રાત્રિભોજન-ત્યાગી તથા સગાંવહાલાંને પણ રાત્રિભોજન નહીં કરાવતા મોતીલાલજી ગણપતજી પાટીદાર પરિવાર (બડવાહ, જિ. ખરગોન, મધ્યપ્રદેશ). (૫૧) અનાનુપૂર્વીથી રોજ નવકાર-જાપ તથા જિનપૂજા, નવકારશી-ચોવિહાર, અઠ્ઠાઈ સમવસરણ તપ, છ'રી સંઘો દ્વારા તીર્થયાત્રા આદિના આરાધક જાડેજા કરસનજી હાજાજી (ડુમરા, તા. માંડવી-કચ્છ). (૫૨) ધર્મરંગથી રંગાયેલ પેન્ટર શ્યામલાલભાઈ જોષી- પરિવાર (રતલામ–મધ્યપ્રદેશ). Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy