________________
કરીને
“જૈન શારાળળો ગૌરવવંતો અને આદર્શરૂપ ગુણાનુરાગી શ્રી શિવાદી જૈન સંઘ” “ગુણીયલ, ઉપકારી, તારણહાર એવા સુસંયમી ગુરુ ભગવંતોની ભુકિત કરતાં તેઓશ્રીનો ગુણ આવેનિજ અંગ”
ગુણાનુરાગી, ગુણીયલ એવા (ક્ષમાનંદી) ખિવાંદી શ્રી ન ર્ણ ભારતવર્ષમાં પૂર પુણભાર
સંઘનાં પુણ્યાત્માઓને કોઇ શ્રેષ્ઠતમ્ ક્ષણે શુભભાવના થઈ કે || આપણાં જ શ્રી સંઘનાં શાસન રત્નો. ઉપકારી, લાડલા, પ્રાણપ્યારા ક્ષમાસાગર એવા સુસંયમી ગુરુ ભગવંતો, સ્વાધ્યાય નિષ્ઠ સુવિશુદ્ધ સંયમી પ.પૂ. આચાર્ય ભગવંત શ્રી ચન્દ્રોદયસૂરીશ્વરજી મહારાજા તથા તેઓશ્રીનાં સુવિનેય શિષ્યરત્ન (સંસારી પક્ષ ચિ. સુપુત્રરત્ન) અનુપમ કોટિની ગુરુ ભ.ની વૈયાવચ્ચ કરનાર પ્રવચન પિયુષ પ.પૂ. આ. ભ. શ્રી કનકશેખર સૂ. મહારાજા તથા સાધ્વીજી ભગવંતો (પૂજયશ્રીનાં સંસારી સુપુત્રીઓ)નો ૫૦૫૦ વર્ષનાં સંયમે પર્યાયમાં આપણા શ્રી સંઘને ખાસ લાભ મળ્યો નથી. તો ૨૦૫૪ના વર્ષે આપણાં સકલ શ્રી ખિવાદી સમસ્ત સંઘે જૈન શાસનનાં
ઇતિહાસમાં યાદગાર એવું સારામાં સારું ચાર્તુમાસ કરાવવું. ‘આ શ્રી મહાવીરવાણી જેf aiદર (1ળવદ રાજ.) અંગે વિચારણા માટે મળેલ શ્રી સંઘની પહેલી જ મિટીંગમાં જાણે મહામંગલનું સૂચક ન હોય ! તેમ સકલ શ્રી સમસ્ત સંઘ ખુબ જ ભાવોલ્લાસપૂર્વક ચાર્તુમાસ કરાવવાનું સર્વ સંમતિથી નકકી કર્યું. તુરંત જ શ્રી સંઘે ખિવાંદી ભૂષણ' એવા ઉભય ગુરુ ભગવંતોને ખિવાંદી સમસ્ત શ્રી સંઘને ચાર્તુમાસનો લાભ આપવા આગ્રહભરી વિનંતિ કરતા જાણે કે શ્રી સંઘનાં દ્રઢ સંકલ્પનાં સૂક્ષ્મ પ્રભાવે જ ન હોય તેમ પૂજ્યશ્રીએ વિચાર કર્યો કે માતૃભૂમિની સ્પર્શના પણ થશે. તેમજ શ્રી સંઘનાં ભાવોલ્લાસ ટકી રહે તે માટે તેઓનાં સંતોષ ખાતર પોતાની ૮૯ વર્ષની વયોવૃદ્ધ ઉંમર તથા શારીરિક પ્રતિકુળતા હોવા છતાં કરૂણાસાગર એવા પૂજયશ્રીએ પ્રસન્નતાપૂર્વક અનુમતિ આપતાં જ શ્રી સંઘનાં હૈયા હિલોળે ચડ્યો અને પૂજ્યોને મુંબઈથી ખિવાદી નગરે અને ચાર્તુમાસ (લાલબાગ) સાનંદ પરિપૂર્ણ થયેથી ખિવાંદી થી મુંબઈ (લાલબાગ) લઈ જવા અને લાવવાની વિગેરે કમિટી બનાવી. તેમાં પૂજ્યશ્રીને (‘ફૂલ'ની જેમ) બિલકુલ તકલીફ ન પડે તે માટે સંપૂર્ણ વિહારમાં સાથે રહે તેવો ૧૦૦-૧૫ વ્યક્તિનો સ્ટાફ (મુંબઇથી નિવાંદી સુધી સંપૂર્ણ વ્યવસ્થા સાથે) તેમજ હંમેશા ગુરુ ભ.ની સેવા માટે એક-એક દિવસ સાથે રહે તેવા ગુરુભક્ત ૨૨ સુશ્રાવકોની ટુકડી બનાવી. હંમેશા મુંબઇથી બે-બે સુશ્રાવકો જાય, બીજા દિવસે બીજા બે શ્રાવકો જાય. (પહેલાવાળા મુંબઇ પાછા આવે).
જૈન શાસનનાં ઇતિહાસમાં પ્રાયઃ આવો ગુણીયલ સંઘ પહેલો જ હશે કે જે પોતાનાં ઉપકારી ગુરુ ભગવંતોની સેવા ભક્તિ માટે રાત દિવસ જોયા વિના ખાવા-પીવાની રાતની મુસાફરીની ઉજાગરાની ચિંતા (વિચાર) કર્યા વિના વિહારમાં ગુરુ ભગવંતોને શાતા રહે. કોઈ જાતની વિહારમાં તકલીફ ન રહે તેવી એકમાત્ર શુભભાવનાથી સાથે રહ્યા હોય.
શ્રી સંઘ સમસ્ત તથા ચાર્તુમાસ વ્યવસ્થાપક (કમિટી) એ ખુબ જ ઉદારતાપૂર્વક મુંબઇથી ખિવાંદી અને ખિવાંદીથી મુંબઇ સંપૂર્ણ લાભ લીધો હતો. પૂજ્યશ્રીને તબિયત અસ્વસ્થ થતાં અશાતા કર્મના ઉદયથી મુ. હરકીશન હોસ્પીટલમાં દાખલ કર્યા તેનો સંપૂર્ણ લાભ તેમજ સોનામાં સુગંધની જેમ પૂજ્યોની ૫૦ વર્ષની સંયમપર્યાયની અનુમોદના (ઉજવણી)નો સંપૂર્ણ લાભ લઈને જૈન શાસનમાં ઉત્કૃષ્ટ ગુરુભક્તિનું દ્રષ્ટાંત બતાવ્યું છે.
સુવિશુદ્ધ સંયમમૂર્તિ સત ક્રિયાનિષ્ઠ પૂ. આ. શ્રીમદ્ વિજય ચંદ્રોદય સૂરીશ્વરજી મહારાજા પ્રવચન પ્રભાવક અપ્રમતગુરૂ ચરણસેવી વિનયમૂર્તિ પૂ. આ. શ્રીમદ્ વિજય કનક શેખરસૂરીશ્વરજી મહારાજા
જન્મ વિ.સં. ૧૯૭૨ આ.સુ. ૧૪
ખિવાન્દી
જન્મ વિ.સં. ૧૯૯૭ ફા.સુ. ૭
સાંડેરાવ (રાજ.)
દીક્ષા વિ.સં. ૨૦૧૧ જે.સુ. ૫
કલકત્તા
દીક્ષા વિ.સં. ૨૦૧૧ જે.સુ. ૫
કલકત્તા
આચાર્યપદ વિ.સં. ૨૦૪૬ વૈ.સુ.૬
લાલબાગ (મુંબઈ)
આચાર્યપદ વિ.સં. ૨૦૫૦ મ.સુ. ૮
લાલબાગ (મુંબઈ)
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org