SearchBrowseAboutContactDonate
Page Preview
Page 374
Loading...
Download File
Download File
Page Text
________________ મીઠઠ્ઠમોર હA ગુરુદેવી શય્યભવસૂરિજી ક્યાં બિરાજે છે? બાળકે નિર્દોષભાવે પૂછ્યું. સૂરિજીએ બાળકને સંયમ-દીક્ષા આપી. બાળમુનિ મનક ભલે સાંસારિક પુત્ર હતા. જ્ઞાનથી બાળકનું આયુષ્ય અલ્પ જાણી ખાસ તેના કલ્યાણ માટે દશવૈકાલિક આગમસૂત્રની રચના કરી આ સૂત્રના માધ્યમે ભણી જઈ માત્ર છ માસના અલ્પ ચારિત્રપર્યાયમાં સદગતિના ભાગી બન્યા મનકકુમાર. . રેખાંકન : સવજી છાયા, દ્વારકા ઈલાચીઠ્ઠમાર Rs. 1 ] રજ Is , *' \ EIA S S9 - કોઈ ગૃહને આંગણે ભિક્ષા માટે પ્રવેશેલા મુનિરાજ સામે પવિની જેવી સૌંદર્ય સામ્રાજ્ઞી સ્ત્રી લાડુ વહોરાવવા આગ્રહ કરતી પણ મુનિ મોદક લેતા નથી. નીચી નજરે જ ઈન્કાર કરતા મુનિને જોઈને વિચારધારા પલટાઈ ગઈ, નટની પુત્રીમાં મોહિત થયેલા ઈલાચીની રાગભાવના વિરાગમાં પલટાઈ ગઈ, અંતરાય કર્મોના ભુક્કા બોલાવી દીધા ઈલાચીને વાંસડા ઉપર જ કેવળજ્ઞાન પ્રાપ્ત થયું. * : રેખાંકન : સવજી છાયા, દ્વારકા Jain Education Intemational For Private & Personal use only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy