________________
શાશ્વત સૌરભ ભાગ-૧
૩૫૧
--- - કારતક માં પાક. મા.
M
S
આમ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસના સંસ્કૃત સ્રોતોમાં ઐતિહાસિક કૃતિઓ, દસ્તાવેજો, વિજ્ઞપ્તિપત્રો, ખતપત્રો વગેરેનો સમાવેશ થાય છે. આ બધા મૂળ સ્ત્રોતોમાંથી તત્કાલીન રાજકીય અને સંસ્કૃતિક ઇતિહાસ વિશે વિપુલ માહિતી મળે છે.
પાદટીપ ૧. ૨. છો. પરીખ અને હ. ગં. શાસ્ત્રી (સંપા.), ‘ગુજરાતનો
રાજકીય અને સાંસ્કૃતિક ઇતિહાસ’ (ગુરાસાંઇ.), ગ્રંથ ૫,
પૃ. ૧૩ ૨. એજન, ગ્રંથ ૫, પૃ. ૩૦૬ ૩. એજન, ગ્રંથ પ, પૃ. ૧૫૪ ૪. એજન ૫. સર્ગ ૪, શ્લો. ૧૨ ૬. ગુરાસાંઈ., ગ્રંથ ૫, પૃ. ૩૧૯ ૭. ભો. જ. સાંડેસરા, ‘ઇતિહાસની કેડી', વડોદરા, ૧૯૪૫,
પૃ. ૬૫-૬૬ ૮. આચાર્ય જિનવિજય, ‘પાટણના બે જૂના દસ્તાવેજો',
‘પુરાતત્ત્વ', પૃ. ૪, અંક ૧-૨ અમદાવાદ, પૃ. ૧ થી ૯ ૯. કાદંબરી ટીકાની અંતિમ પ્રશસ્તિમાં સિદ્ધિચંદ્ર પોતાના ગુરુ
ભાનુચંદ્ર માટે ‘પતિશરિથી કવર નાનીનુદ્દીન સૂર્યદનામપ્યાર:” એવું વિશેષણ પ્રયોજ્યું છે.
(‘પુરાતત્ત્વ', પુ.પ. અં. ૪) ૧૦. મો. દ. દેસાઈ, “જૈન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ', પૃ.
પપપ ૧૧. રત્નમણિરાવ ભી. જોટ, ગુજરાતનું પાટનગર અમદાવાદ
પૃ. ૭૩૬-૩૭; ‘સામીપ્ય', પૃ. ૧૩, અં. ૪, પૃ. ૧૦૨
૧૦૫ ૧૨. ગુરાસાંઇ., ગ્રંથ ૬, પૃ. ૨૯૬, ૧૩. “ઇતિહાસની કેડી', પૃ. ૬૫-૬૬ ૧૪. અંબાલાલ શાહ, “ગૂર્જર દેશ રાજવંશાવલી”, “સ્વાધ્યાય',
પુ. ૫, અંક ૩ (મે, ૧૯૬૮), પૃ. ૨૪૧થી ૨૬૦; હ. ગં. શાસ્ત્રી, ‘ગૂર્જર દેશ રાજવંશાવલી પ્રમાણિત ઇતિહાસની, દષ્ટિએ', ‘સામીપ્ય', પૃ. ૯, એ. ૧-૨ (એપ્રિલ-સપ્ટે., ૧૯૯૨), પૃ. ૮૦-૮૫
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org