________________
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
આર્યરક્ષિતસૂરિ
Jain Education International
CHHAYA OY
For Private & Personal Use Only
QUEUTRETTY bere
ચિલાલીપુત્ર
શ્રેષ્ઠિપુત્રી
સુસમાન ખૂન કરી ક્રોધી ચિલાતીપુત્રે મુનિનું શરણ લીધું. મુનિએ ખૂની ક્રોધી ચિલાતીને ઉપશમવિવેક સંવરના ત્રિસૂત્રો દ્વારા ટૂંકો ઉપદેશ આપી સમતા રસમાં પરિવર્તિત કર્યાં. તેનો ઉદ્ધાર કર્યો.
માતાજી! વંદન આશિષ આપો.
સુપુત્ર! તું જે અધ્યયન કરી આવ્યો તે સંસારવર્ધક છે. માટે હું બહુમાનમાં ન આવી. સંસાર ઘટાડનાર દૃષ્ટિવાદનું જ્ઞાન જલ્દીથી પ્રાપ્ત કરી આવ અને આર્યરક્ષિત તરત તોસલિપુત્ર આચાર્યના ચરણમાં પહોંચી ગયા, આગમોને ચાર અયોગમાં ચિરંજીવ બનાવનાર આતિસૂરિજી ૧૯માં યુગપ્રધાન હતા.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
ક્યાંથી આવ્યો આ સમતાભાવ! ક્યાંથી આવ્યું સભ્યશ્રદ્ધાનું તત્ત્વ? ક્યાંથી જન્મી આ મોક્ષપદની અભિલાષા! બસ એકજ કારણ પૂર્વભવનું વિશુદ્ધ સાત્રિ તેને તપસંયમની શક્તિ અર્પી ગયું. ભયાનક પાપોથી મુક્ત બની મુક્તિની વરમાળા પહેરતાં ચિલાતીપુત્રની વાત 414વિમુક્તિની સુંદર સુક્તિ રજૂ
કરે છે.
www.jainelibrary.org