SearchBrowseAboutContactDonate
Page Preview
Page 222
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ નર્મદાસુંદરી دار کرم ہے intrins Jain Education International આપત્તિમાં પવિત્ર જીવન વ્યતીત કરનારી, અંતે સંયમમાર્ગે વિચરનારી, મહેશ્વરદત્તની ધર્મપત્ની નર્મદાસુંદરીને શરીર શાસ્ત્ર (અંગવિધા)નું જ્ઞાન હતું. તેના પ્રભાવે પતિ આગળ પરદેશી પુરુષનો કંઠ સાંભળી શરીરાદિનું વર્ણન કર્યું. જે સાંભળતા પતિ મહેશ્વરદત્ત શંકાશીલ બન્યો. પત્નિને જંગલમાં છોડી નીકળી ગયો. પુણ્યયોગે આર્ય સુહસ્તીસૂરિ મ.ના ઉપદેશથી દીક્ષા લઈ અવધિજ્ઞાની થઈ અનુક્રમે મોક્ષ પામી. રેખાંકન : સવજી છાયા, દ્વારકા ધર્મપ્રિય મંત્રીશ્વર : શ્રીયક મંત્રી B******* નંદરાજાનો શકટાલ મંત્રી ઘણો ચતુર હતો. પણ વરુરુચિના કાવાદાવાના કારણે રાજાને મંત્રી ઉપર શંકા થઈ. શંકા દૂર કરવા શ્રીયકે પિતા શકટાલની રાજસભામાં હત્યા કરી. જ્યારે રાજાને સત્ય વાત સમજાઈ ત્યારે ઘણો પશ્ચાતાપ થયો. પણ હવે શું? છેલ્લે રાજાએ શ્રીયકને મંત્રીપદ આપી દુ:ખ હળવું કર્યું. રેખાંકન : સવજી છાયા, દ્વારકા For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005126
Book TitleDhanyadhara Shashwat Saurabh Part 01
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2008
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size53 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy