________________
වම
Jain Education International
ஆ
સર
CHHAYAGE
બાહુબલી
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
For Private & Personal Use Only
ચંદનબાળા
મૂળા શેઠાણીએ ઇર્ષાથી ચંદનાને દુ:ખ આપ્યું જ્યારે પ્રભુ વીરનું પાંચ મહિના ને ૨૫ દિવસની ઉગ્ર તપસ્યાનું પારણું અઠ્ઠમ તપ કરી કરાવ્યું. ચંદનાએ અડદના બાકળા
પ્રભુને વહોરાવ્યા સાડાબાર કરોડ સોનૈયાની વૃષ્ટિ થઈ.
રેખાંકન : સવજી છાયા, દ્વારકા
ચાર ચાર વખત હરાવ્યો છતાં ભાઈને હજી સંતોષ થતો નથી. હવે તો..... .બાહુબલી! કોને તું મારે છે? પિતાતુલ્ય ભાઈને? કાંઈક વિચાર
કર અને તેજ ક્ષણે ભરતજીના ચરણે રાજ્ય ધરી બાહુબલી સંયમી થઈ ગયા. મોક્ષમાર્ગનો પુરુષાર્થી યુદ્ધભૂમિમાં યોદ્ધો મટીને સંત બની ગયો. ક્રોધાગ્નિને ક્ષમાના વારિથી શીતળ બનાવી દીધો.
www.jainelibrary.org