________________
૧૦૦
યુગો સુધી ઝળહળતા રહેશે શ્રુતતણાં અજવાળા
Jain Education International
For Private & Personal Use Only
ધન્ય ધરાઃ
ઋણસ્મૃતિ
* જે મહાપુરુષો આ શ્રુતગંગાના સર્જક છે.
જે મહાપુરુષો આ શ્રુતગંગાના ધારક છે.
જે મહાપુરુષો આ શ્રુતગંગાના આરાધક છે.
જે મહાપુરુષો આ શ્રુતગંગાના ઉપાસક છે.
જે મહાપુરુષો આ શ્રુતગંગાના સંરક્ષક છે.
જે મહાપુરુષો આ શ્રુતગંગાના સેવક છે.
* તે મહાપુરુષોના અનંત ઉપકારની યત્કિંચિત્ પણ ‘ઋણમુક્તિ’ તો અસંભવિત છે, પણ તેમની ‘ઋણસ્મૃતિ’ તો સદૈવ અંતરના આભલે
આદિત્ય-સૂર્ય બનીને અવશ્ય ઝળહળતી રહેશે.
www.jainelibrary.org