SearchBrowseAboutContactDonate
Page Preview
Page 589
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૨૦૫ વગેરે દેશોની અભ્યાસાર્થે મુલાકાત લઈને ભારતના નામને ધીમે ધીમે બહુ જ આત્મવિશ્વાસપૂર્વક પોતાના ધંધાનો રોશન કરી ભારે મોટું ગૌરવ અપાવ્યું છે. વિકાસ કરતાં કરતાં શ્રી વિનોદભાઈએ પેકેજિંગ ઉદ્યોગ, પેપર ક્લિનિકલ સાયકિએટ્રી, એપિડેમીઓલોજી, ઇકોલોજી બેગથી પોલીમર્સ સુધી એક પછી એક દેશ તથા વિદેશમાં મોટી એન્ડ સ્યુસાઇડોલોજી, સાયકોસોમેટિક મેડિસિન, ગ્રુપ કંપનીઓ એકવાયર કરી અમેરિકા, યુ.કે. સુધી પોતાનું ઔદ્યોગિક સાયકોથેરાપી, બિહેવિયર થેરાપી, સાયકોફાર્માકોલોજી વગેરે સામ્રાજ્ય વિસ્તાર્યું અને આકાર ગ્રુપનું ઔદ્યોગિક સામ્રાજ્ય પર લગભગ ૧૭પ જેટલાં સંશોધનપેપરો તૈયાર કરીને સ્થાપ્યું. આજે તેઓ ઇન્ફાસ્ટ્રક્યર, સ્ટીલ પોલિમર્સ, પેકેજિંગ અભૂતપૂર્વ નામના મેળવી.સાયકિએટી ઇન ઇન્ડિયા-યુનેસ્કો ક્ષેત્રમાં બહુ જ આગવું નામ ધરાવે છે. સફળતાપૂર્વક ધંધાનું (૧૯૭૫), મેડિકલ પેનલ્સ-જનરલ પ્રેક્ટિશનર્સ માટેના ૬૦ સંચાલન કરનારા તેઓશ્રીને ૧૯૯૯માં વર્લ્ડ સ્ટાર (World સેમિનાર્સ, લગભગ ૫૦ લાયન-રોટરી વગેરેમાં પ્રખ્યાત Star)નો એવોર્ડ મળેલો જે ઝાલાવાડ માટે ગૌરવની વાત છે. વ્યાખ્યાનો આપેલાં, જેને આજે પણ ઘણો મોટો વર્ગ યાદ કરે હંમેશાં પોતાની સફળતાનો જશ બીજાને આપનારા છે. ૨૦ જેટલા કાર્યક્રમો ઓલ ઇન્ડિયા રેડિયો પર પ્રસારિત સંયમી તથા ઉદારદિલ વિનોદભાઈ તેમની પ્રગતિનો યશ તેમના થયેલા છે. જૈન સમાજ માટે ભાગ્યશાળી વ્યક્તિ છે. ત્રણ ભાઈઓ શ્રી હસમુખભાઈ, શ્રી રાજેશભાઈ તથા શ્રી શ્રી વિનોદભાઈ તારાચંદ શેઠ અશ્વિનભાઈને આપે છે અને માને છે બંધુઓના સહકાર-સાથ વિના આ પ્રગતિ ન થઈ શકત. વારસામાં મળેલા ગુણોને અનુસરીને તથા ઉપકારી મા. બાપની ઇચ્છા પ્રમાણે ઈમાનદારી તથા પરસેવો રેડીને પ્રાપ્ત કરેલી સંપત્તિનો તેઓ શ્રી ધાર્મિક કાર્યો, સમાજઉત્થાનનાં કાર્યો, જીવદયાનાં કાર્યો વગેરેમાં ખૂબ જ પ્રેમથી ઉપયોગ કરી શેઠ પરિવાર પુણ્યનું ભાથું બાંધી રહેલ છે. ગાંધીનગરમાં નિર્માણ કરેલ મેધામ જૈન તીર્થમાં તેઓશ્રીએ મોટો આદેશ-લાભ લીધો છે અને અત્યારે મેનેજિંગ ટ્રસ્ટી તરીકે અમૂલ્ય સેવા આપે છે. જીતો (JITO) દ્વારા સ્થાપિત સમગ્ર જૈન સમાજના ગૌરવશાળી ઝાલાવાડી કર્મઠ શ્રી શ્રવણ આરોગ્યના ચડાવા વખતે સૌથી ઊંચી બોલી રૂા. ત્રણ વિનોદભાઈ તારાચંદ શેઠનો જન્મ ચુડા ગામમાં તા. ૧૨-૮- કરોડની બોલી-વૈયાવચ્ચનો આદેશ લઈ બહુ જ મોટા પુણ્યનું ૧૯૪૭ના રોજ થયો હતો. બાળપણ ચુડામાં વિતાવ્યા બાદ ઉપાર્જન કરેલ છે અને અત્યારે તેમાં તેઓ વાઇસ ચેરમેનના મોટા કોલેજ સુધીનો અભ્યાસ સુરેન્દ્રનગરમાં કરી ત્રણ વર્ષ સુધી હોદ્દા ઉપર બિરાજમાન છે. આ સંસ્થામાં રૂ. ૧૦૦ કરોડનું મુંબઈ તથા મદ્રાસમાં બિઝનેસ ટ્રેઇનિંગ લીધી. કોપર્સ છે જેના વ્યાજમાંથી જૈન સમાજના ચારેય ફીરકાનાં સાહસિક, શૂરવીર તથા જીવનમાં પ્રગતિ કરતા જ ૧૨૫00થી પણ વધુ સાધુ-સાધ્વીની દેશની ૩૫00 રજિસ્ટર્ડ રહેવાના ધ્યેયવાળા શ્રી વિનોદભાઈને ઔદ્યોગિક વ્યવસાયનો હોસ્પિટલોમાં વિનામૂલ્ય ખૂબ જ વિવેકપૂર્વક ટ્રીટમેન્ટ ઓપરેશન વારસો દાદા તથા પિતા તરફથી મળેલો. તેઓના પિતાશ્રી વગેરે કરવામાં આવે છે. તેઓશ્રીએ શિક્ષણક્ષેત્રમાં તારાચંદભાઈ બુલિયન-મુંબઈમાં ધંધો કરતા હતા. દાદાનું નાની આઈ.પી.એસ./આઈ.એસ. જેવા મહત્ત્વના પ્રોજેક્ટમાં ૧.૫૦ વયે અવસાન થવાથી પિતાશ્રીએ મુંબઈનું કામકાજ બંધ કરી કરોડનો લાભ લઈ હાયર એજ્યુકેશનમાં અમૂલ્ય સેવા કરી છે. સુરેન્દ્રનગરમાં ઉદ્યોગ સ્થાપ્યો. પોતે ગાંધી હોવાથી રાજકીય શાહપુરમાં માનસ મંદિરમાં ટ્રસ્ટી તરીકે તેઓ અમૂલ્ય સેવા આપે સંબંધો બહુ જ ઘનિષ્ટ હોવા છતાં લાયસન્સ રાજનો કોઈ પણ છે. સુલભ હાર્ટ કેરના પ્રોજેક્ટમાં મોટો લોભ લીધો છે. તે જાતનો લાભ લીધો નહીં. પ્રામાણિક પિતાના ગુણો ઉપરાંત બીજી અનેક મોટી સંસ્થાઓ ગુજરાત મૈત્રી પીઠવિનોદભાઈમાં વારસામાં ઊતર્યા છે. કેળવણી મંડળ, નવરંગપુરા જૈન મંદિર, ચુડા પાંજરાપોળમાં ટ્રસ્ટી Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy