________________
૧૧૭૮
જિન શાસનનાં
કરતા રહ્યા છે. અનેક ધાર્મિક અને સામાજિક પ્રવૃત્તિઓમાં બદલ સમગ્ર જૈન સમાજ તરફથી જેનરત્ન’ પદ પ્રદાન કરી તેઓ પડેલા છે. એમણે કરેલાં ધાર્મિક અને સામાજિક કાર્યો એમનું સન્માન કરાયું છે. આવાં જુદાં જુદાં અનેક ક્ષેત્રોનાં દ્વારા જિન-શાસનમાં હંમેશાં એમનું નામ ગુંજતું રહ્યું છે. અનેક સમ્માનના અધિકારી એવા શ્રી દીપચંદભાઈ લેસ્ટર ધાર્મિક ક્ષેત્રે જોઈએ તો જગપ્રસિદ્ધ નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થના (લંડન)માં આયોજિત જૈન કોન્ફરન્સમાં પ્રતિનિધિ તરીકે સામેલ અકલ્પનીય વિકાસ અને નિર્માણમાં એમનું ઘણું યોગદાન છે. થઈ વિદેશયાત્રા પણ કરી ચૂક્યા છે. શ્રી દીપચંદભાઈને લાખ ક્ષેત્રનાં અન્ય મંદિરો તથા ઉપાશ્રયભવનોનાં નવનિર્માણ એમને લાખ અભિનંદન! આભારી છે. અનેક ઐતિહાસિક સ્થાપત્યોનાં એમના જીર્ણોદ્ધાર તેમજ વિશાળ ધર્મશાળાઓનાં નિર્માણમાં એમનું મહત્તમ
શ્રી ડુંગરશી સોજુભાઈ મોતા યોગદાન રહ્યું છે. શ્રી નાગેશ્વરથી શત્રુંજય મહાતીર્થના
કચ્છ ગામ બિદડાના ઐતિહાસિક સંઘના સંઘપતિ પણ તેઓ રહી ચૂક્યા છે.
અગ્રગણ્ય આગેવાન શ્રી ડુંગરશી
સોજુભાઈ મોતા એટલે સ્નેહનું ક્ષેત્રના સામાજિક વિકાસમાં યોગદાન આપવામાં પણ
સરનામું. સહિષ્ણુતા ને સેવાનો દીપચંદભાઈએ પાછું વાળીને જોયું નથી. વિદ્યાલય અને
માપદંડ, નિષ્ઠાનો નકશીદાર ચિકિત્સાલય-ભવનોનાં નિર્માણ, નાના-મોટા પુલો,
નમૂનો, ઉષ્મા અને ઉપકારોનું ડામરમાર્ગો વગેરેનું રાજકીય સરકાર દ્વારા નિર્માણ, પોતાના
હેતું ઝરણું અને કુટુંબ ને મિત્રો વિસ્તારની જનતાને મફત સારવારની સુવિધા પ્રાપ્ય બનાવવી,
માટે નિરાંતનો શ્વાસ... વિદ્યાર્થીઓને શિષ્યવૃત્તિ, પ્રતિભાસંપન્ન વિદ્યાર્થીઓને ઉચ્ચ
તેમની ત્રીજી એપ્રિલે અભ્યાસ માટે આર્થિક સહાય, બેરોજગારોને કામ, નાગેશ્વર, ઉર્જેલમાં માર્કેટ-નિર્માણ વગેરે એમનાં ઉજ્વળ કાર્યોની
વિદાય-કુટુંબ અને સમાજ માટે વણપૂરાયેલી વિદાય બની
રહેશે. બોલતી તસ્વીરો છે.
બહુમુખી પ્રતિભા ધરાવતા શ્રી ડુંગરશીભાઈ લાગણીના શ્રી દીપચંદભાઈ શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ તીર્થ–પેઢી અને શ્રી નાગેશ્વર પાર્શ્વનાથ પબ્લિક ચેરિટી ટ્રસ્ટના સચિવ પદે
સુંવાળા માણસ હતા. કુશાગ્ર બુદ્ધિ અને વિવેક તેમની પડખે
હતા. જીવનની લગોલગ રહીને તેઓ ઈશ્વર, માનવ ને પ્રકૃતિને સેવા આપે છે. માનવસેવા જ જેનું પરમ લક્ષ્ય છે એવા
રાખી સમાજસુધારાની નવી દિશાના બૌદ્ધિક હિમાયતી બની શ્રીમતી સીતાબાઈ દીપચંદ જૈન ચેરિટી ટ્રસ્ટના પણ તેઓ
રહ્યા. વળી માનવસંવેદનાને તેમણે શબ્દોથી, કાર્યોથી સ્પર્શે છે. અધ્યક્ષ છે. તેઓ શ્રી જિનકુશલ ગુરુ, દાદાવાડીના ચાલધારી અને શ્રી મહાવીર વિદ્યાલય, આલોટના સંચાલકપદે પણ સેવા
દુનિયાના દર્શનમાંથી પ્રગટતા ચિંતનની અભિવ્યક્તિ આપે છે. જિલ્લા શિક્ષણ સમિતિ, ઝાલાવાડના સંયોજક છે. તેઓ સહજતાથી, સ્વાલે
તેઓ સહજતાથી, સ્વાભાવિકતાથી કરી શકતા. તેમની વાણીમાં, અને ભા.રે.કા.સો., રતલામના સદસ્ય પણ છે. શ્રી સિદ્ધાચલ
તેમના લેખનમાં, તેમના વર્તનમાં પારદર્શકતા હતી, ક્યાંયે દંભ પટ્ટમંદિર, નાગેશ્વર વગેરે કેટલાંય ક્ષેત્રોમાં સંસ્થાપકરૂપે એમણે
નહોતો. તેઓ શબ્દવૈભવના સ્વામી અને ભાષાના અધિપતિ સક્રિય યોગદાન આપ્યું છે. સમાજ-સેવાક્ષેત્રે ઉલ્લેખનીય
હતા. સંવેદનાભીની ભાવનાઓના ઓઘ ઉછાળતી, ચિંતનથી
હતા. ભૂમિકા ભજવવા બદલ રાજસ્થાન સરકારે “ભામાશા
રસાવેલી તેમની વાણી હતી. તેમને ગમા-અણગમા જેવું કાંઈ સન્માનથી એમને નવાજ્યા છે. સમાજસેવાનાં કાર્યો અર્થે
હતું નહીં. દરેક પરિસ્થિતિને યથાશક્તિ અવગાહન કરીને અપૂર્ણ
મનુષ્યમાં પૂર્ણતાને જોઈ શકતા. ચેતનાની ઉચ્ચતમ ભૂમિકા કૃતજ્ઞતા દર્શાવવાના લઘુપ્રયાસરૂપે અ.ભા. જૈન શ્વેતામ્બર
સાથે તેમના વિચારોમાં એક દિવ્ય અજંપો હતો. ઈશ્વરને, શ્રીસંઘ દ્વારા “દીપજ્યોતિ' અભિનંદન ગ્રંથ અર્પણ કરી એમને
સિદ્ધત્વને પામવાની તીખી તલાશ હતી. આધ્યાત્મિકતા એમની સમ્માનિત કરાયા છે.
વાણીનું રસાયણ હતું.. ધાર્મિક ક્ષેત્રમાં અનેક સંઘો દ્વારા પ્રશસ્તિપત્ર અર્પણ
ક્યાંય પણ વૈચારિક મતભેદ-વિવાદને થોડા જ સમયમાં કરી એમનું સમ્માન કરાયું છે. જિનશાસનની અમૂલ્ય સેવાઓ
સમાધાનપૂર્વક, દૂર કરાવવાની હૈયા ઉકેલત કળા તેમને સહજ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org