SearchBrowseAboutContactDonate
Page Preview
Page 532
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૪૮ જિન શાસનનાં પંચપરમેષ્ઠી પરિવાર’ નામની સંસ્થામાં ૧૨,000 કરતાં વધુ કરોડ નવકાર આરાધનાના ઉત્કૃષ્ટ સોપાન સર કરનાર, સભ્યો છે. જેઓ આ કાર્યમાં જોડાયેલા છે. તેઓ દ્વારા અનેક એવા શ્રી “રાહીજી'ને અમારા શત-શત પ્રણામ.” મહિલા મંડળોની સ્થાપના થઈ છે. જે પંચપરમેષ્ઠી મહિલા પ્રતિભાસંપન્ન સાહિત્યકાર, મંડળ' તરીકે ઓળખાય છે. તેમની સભ્ય બહેનો યજમાનના માનવધર્મ ભાવનાથી જ્વલંત બનેલા ઘરે જઈ નક્કી કરેલ દિવસે આ પ્રકારના જાપ કરાવે છે. શ્રીમતી અનુપમાબેન ભૂપતલાલ સંઘાણી | શ્રી નવકાર મહામંત્રને સંપૂર્ણ સમર્પિત આ “અલગારી માનવ' છેલ્લા ૧૫ વર્ષથી પગમાં ચપ્પલ ધારણ કરતા નથી. કરાંચીનિવાસી હાલ ૩૫ વર્ષની યુવાન વયે ૪થા વ્રતને અંગીકાર કરેલ છે. સંગીત મુંબઈ સ્થિત સ્વ. શ્રી તથા મુદ્રાઓ દ્વારા જાપ કરાવનાર તેઓ વિશિષ્ટ મુદ્રાઓ વડે જયંતિલાલ રવજીભાઈ ‘નવકાર બાલ અનુષ્ઠાનો' પણ કરાવે છે. “૨00૯’ના વર્ષને મહેતા અને લલિતાબેન વિશ્વ નવકાર વર્ષ તરીકે જાહેર કરી, મુંબઈ તેમજ અન્ય મહેતાના સુપુત્રી તથા શહેરોમાં અનેક સંઘોમાં નવકાર ભાષ્યજાપનું આયોજન કરેલ. ગોંડલનિવાસી રંગુનવાળા હાલમાં ચેમ્બર તીર્થમાં “શ્રી નવકાર પીઠિકા'ની સ્થાપના કરાઈ સ્વ. ચુનીલાલ જગન્નાથ છે. જે “શક્તિ પીઠિકા' તરીકે આકાર પામી છે. જેમાં સંઘાણી તથા સ્વ. ૧૨૫૦થી અધિક આરાધકો દ્વારા ૧૦૦૮થી અધિક દિવસોના પ્રાણકુંવરબેનના પુત્રવધૂ તથા રાજકોટ નિવાસી જૈન શ્રેષ્ઠી શ્રી ભૂપતભાઈના ધર્મપત્ની શ્રીમતી સવાકરોડથી વિશેષ જાપથી મંત્રિત કરેલ યંત્રો, સમર્પિત કરાયા અનુપમાબેન સંધાણીનો જન્મ ૧૪-૧૨-૧૯૩૪ના રોજ થયો છે. જૈન જગતના ઇતિહાસમાં સુવર્ણઅક્ષરે આ ઘટના અંકાઈ હતો. નાનપણથી જ પિતા અને અન્ય વડીલોને રાષ્ટ્રપિતા પૂ. જેનો શ્રેય આ “મુઠ્ઠી ઉંચેરા માનવી'ને ફાળે જાય છે. મહાત્મા ગાંધી સાથે ઘનિષ્ઠ સંબંધો હતા. આથી તેમની અસર પરદેશમાંથી પણ નવકાર પ્રેમીઓ દ્વારા નવકાર જાપ આયોજન તેમના વિચારોની અસર આ કુટુંબ પર ઘણી ગાઢ હતી. માટે હંમેશા માંગણી થતી હોય છે. પરંતુ પરદેશ નહીં જવાના તેઓને પચ્ચકખાણ હોય આ વિનંતી સ્વીકારી શકતા નથી. એવામાં રાષ્ટ્રપિતાએ દેશની આઝાદી માટે અહિંસાની યુ.એસ.એ. અને યુ.કે.માં તેઓશ્રીની વી.સી.ડી. દ્વારા ત્યાંના લડત આદરી. આથી પૂ. ગાંધીજીના દર્શન કરવાની ઉત્કટ દેરાસરોમાં આ પ્રકારના જાપ કરાવાય છે. ચેમ્બર, ઘાટકોપર, ઇચ્છા તેમના મનમાં જાગી. માત્ર ૧૨ વર્ષની બાળવયે ગાંધીજી મુંબઈ તથા મુલુંડમાં તેઓશ્રીના નિયમીત જાપ થાય છે. સાથે વર્ધા આશ્રમમાં બે સપ્તાહ રહેવાનો મોકો મળ્યો, એટલું હજારોની સંખ્યામાં લોકો આ જાપનો લાભ લે છે. વર્તમાન જ નહિ, બાપુના સ્વહસ્તે આશીર્વાદ મળ્યા કે “તું તને પોતાને સમયની વિષમ પરિસ્થિતિઓમાંથી એકમાત્ર નવકાર મંત્ર જ અને તારા કુટુંબને શોભાવજે.” ૧૯૪૭માં કરાંચીથી પરિવાર આપણને ઉગારી શકે તેમ છે અને તેથી જ “ઘર ઘર ગુંજે શ્રી મુંબઈ સ્થાયી થયો. ૧૯૫૫માં શ્રી ભૂપતભાઈ સાથે લગ્નગ્રંથીથી જોડાયા. નવકાર’ એ જ માત્ર ઉદ્દેશને પોતાનો જીવનમંત્ર બનાવનાર શ્રી જયંતભાઈ “રાહી'નું એક તળ કવિ તરીકેનું છે. અત્યાર સુધીમાં | બાપુના શબ્દોને અક્ષરશઃ સાચા પાડતા હોય તેમ ૬૦ થી વધુ સ્તવન પુસ્તિકાઓ પ્રકાશિત થઈ છે. જેમાં તેઓના અનુપમાબેન સંઘાણી કુટુંબ અને મહેતા કુટુંબને રોશન કરનાર સ્વરચિત ભક્તિગીતો અને સ્તવનોનો સંગ્રહ છે. કુળદિવડી બન્યા. કહેવત છે કે “દીકરો એક કુળને ઉજાળે પણ દીકરી બે કુળને અજવાળે અને ઉજાળે.” આ કહેવત તેમણે ધર્મ અને કર્મને ક્ષેત્રે, તથ્યોની માવજત કરનાર આ પોતાના કર્તુત્વ દ્વારા સાચી પાડી. દાંપત્યજીવન દરમિયાન બે સાધક વ્યક્તિત્વ અનેકની પ્રેરણારૂપ બને તેમ છે. ઉચ્ચ પ્રકારનાં પુત્ર અને એક પુત્રીને જન્મ આપ્યો જે ત્રણે પણ આજે ખૂબ મૂલ્યોને જીવનમાં ચરિતાર્થ કરવાનું તેમના માટે શ્રમસાધ્ય નહીં જ આગળ વધી માતા-પિતાનું નામ રોશન કરી રહ્યા છે. પણ સહજ છે. મોટા પુત્ર જય – શાંતિ બિઝનેસ સ્કૂલ, અમદાવાદ, “રોમ રોમમાં શ્રી નવકાર, કર્મયોગમાં સર્વત્ર કલ્યાણ, ક, અધ્યક્ષપદે રહેલા છે. સાધર્મિક ભક્તિ-જ્યોતને પ્રકાશિત રાખવાના છે અરમાન, Jain Education Interational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy