SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ જિન શાસનનાં પડે છે. તમને સફળ થતાં રોકી નહિ શકે. સાજા થવા માટે છૂટવાનો સ્વભાવ ધરાવે છે. બે પુત્રો અને પુત્રવધૂઓ સાથેના શ્રદ્ધની કેટલી જરૂર પડે છે તેટલી જ શ્રદ્ધાની જરૂર સફળ હર્યા-ભર્યા ખુશહાલ જીવનને છોડીને છેલ્લા ઘણા વર્ષોથી થવા પણ પડે જ છે એ હંમેશા યાદ રાખવું. હસમુખભાઈ આદિવાસીઓની સેવા માટે સ્થાપેલા આશ્રમમાં મુખભાઈ જે કાર્ય કરી રહ્યા છે તે સહિયારા જ મોટો ભાગ ગાળી રહ્યા છે. પુરુષાર્થથી જરૂર કરી રહ્યા છે પણ તેમનું કાર્ય દરેકે પ્રેરણા લેવા આ દંપતિનું એક જ લક્ષ્ય છે કે હવે જિંદગીનો જેટલો જેવું છે. જો માનવી ચાહે તો ૬૮ વર્ષની વયે પણ કેવું સુંદર સમય બાકી રહ્યો હોય તેટલો સમય આધ્યાત્મિકતામાં રમણ કાર્ય કરી શકે છે તે તેમના જીવન પરથી ખબર પડે છે. આજે કરીએ અને દીન-દુઃખીયા માનવીઓની સેવા કરીએ. બીજાના સમાજમાં રહેલા બધા નિવૃત્ત માનવીઓ જો હસમુખભાઈ જેવું દુઃખને જોઈને જ્યારે પોતાના સુખ પર પણ અભાવ આવે ત્યારે વિચારી કાર્ય કરવા માટે તત્પર બને તો સમગ્ર સમાજની જ આવો કઠોર સેવાનો માર્ગ અપનાવી શકાય. દુનિયામાં કાયાપલટ થયા વિના રહે નહિ. કેટલાય લોકો એવા છે જેઓને ત્રણ ટંકમાંથી એક ટંક પણ માંડ મહું પણ માંગુ નહિ, અપને તન કે કાજ, ખાવાનું મળે. જેના ખાવાનું પણ ઠેકાણું ન હોય તેવા લોકોના પરમારથ કે કારણે માગતા ન આવે લાજ...... રહેઠાણ અને કપડાનું તો પૂછવું જ શું? ઉપરની પંક્તિને ચરિતાર્થ કરતાં હસમુખભાઈ એ વાતને આખો દિવસ A.C.માં કે પંખાની નીચે આરામદાયક સાબિત કરે છે કે એક વ્યક્તિ જો સરસ કાર્ય કરવાનું નક્કી ખુરશી કે પલંગમાં બિરાજતા મહાનુભાવોને દુ:ખ કોને કરે તો તેના દ્વારા તે બીજા અનેક લોકોને સંદર કાર્યમાં જોડી કહેવાય? કે પછી અભાવમાં પણ માનવી કેવી રીતે જીવે છે શકે છે. આવા દાનવીરોના, કર્મવીરોના, સેવાભાવીઓના તેની ક્યાંથી ખબર હોય? આપણા દેશના જંગલોમાં અને જીવનમાંથી દરેકે પ્રેરણા લઈ જેનાથી જેવું થાય તેવું, જેટલું થાય અંતરિયાળ આવેલા ગામડાઓમાં માનવી કેવી રીતે રહે છે? અતરિયાળ આવેલા ગા તેટલું પરંતુ કંઈક નક્કર સમાજોપયોગી કાર્ય અવશ્ય કરવું શું ખાય છે? શું પીએ છે? કેવા કપડાં પહેરે છે? એની જોઈએ. હા....હસમુખભાઈના આ જ્ઞાનયજ્ઞમાં જોડાવું હોય તો શહેરમાં મહાલતા માલદારોને ક્યાંથી ખબર હોય? સંપર્ક માટે સરનામું આ રહ્યું... હસમુખભાઈ જેવા આદ્ગદિલ માનવી આવા કસ્બાઓમાં જઈ ચડે અને ત્યાંની ગરીબી, લાચારી, નિર્ધનતા અને નિષ્ક્રિયતાને શ્રી કામધેનુ સેવા કેન્દ્ર, રાજકૃતિ એપાર્ટમેન્ટ, શોપ નં. જુએ ત્યારે ખ્યાલ આવે કે એ લોકો કેવી રીતે જિંદગી જીવે એફ-૧૦, રેસકોર્સ પાર્કની સામે, એરોડ્રામ ફાટક પાસે, છે અને તેને કારણે જ હસમુખભાઈ જેવા ઓલિયા પુરુષના રાજકોટ ફોન ૦૨૮૧-૨૪૩૧૭૭૬ હૃદયમાં રામ વસી જાય ત્યારે આવા નિરાધાર લોકોને માટે કંઈક કરવાનો પ્રયાસ શરૂ થાય છે. “માનવસેવા એ જ પ્રભુસેવા” આ ઉક્તિને ગુજરાત પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન પણ આવા આચારમાં ઉતારનાર સેવાનિષ્ઠ વ્યક્તિત્વ સહિયારા પ્રયાસની એક ફલશ્રુતિ છે. જેને કારણે આજે હજારો લોકોને કોઈને કોઈ પ્રકારે મદદ મળતી રહે છે. શ્રી હસમુખભાઈ ટોળિયા હસમુખભાઈએ પણ આ અંતરિયાળ વસતા આદિવાસીઓની શ્રી ગુજરાત પર્યાવરણ વિકાસ ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ આવી દશા જોઈ અને તેમનું હૃદય દ્રવી ગયું. તેમણે નિધોર શ્રી હસમુખભાઈ ટોળિયા માનવસેવાના ભેખધારી ઓલિયા છે કર્યો કે આવા લોકો માટે કંઈક કરવું છે અને પરિણામ નજર તેમ કહીશું તો ખોટું નહિ ગણાય. જે વયે માનવી નિવૃત્ત થઈ સમક્ષ છે. કહેવાય છે ને કે, પ્રભુભક્તિમાં સમય ગાળવાની તૈયારી કરતો હોય એવે સમયે નજર કો બદલો, નજારે બદલ જાયેંગે, તેઓએ આ કપરા એવા સેવાકાર્ય માટે કમર કસી. સુખી સોચ કો બદલો, સિતારે બદલ જાયેંગે, સંપન્ન કુટુંબ-કબીલો ધરાવતા હસમુખભાઈ ખૂબ જ સારી રીતે કિતિયા બદલને કી જરૂરત નહિ, પ્રતિષ્ઠિત બે દિકરાઓના પિતા છે. પરંતુ આ દંપતિમાં પહેલેથી સિર્ફ દિશા કો બદલો, કિનારે બદલ જાયેંગે. જ ધાર્મિક સંસ્કાર હોવાને કારણે લાગણીશીલ અને કંઈક કરી Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy