________________
ઝળહળતાં નક્ષત્રો
૧૧૧૯
સેવાકેન્દ્ર ખોલ્યું છે. દાન-પુણ્ય અને સેવા માટે ખાસ કાર્યાલય આ સેવાયજ્ઞને એક ઊંચાઈ સુધી પહોંચાડનારાઓમાં ડોક્ટરો, ચાલતું હોય તેવા કેન્દ્રો બહુ ઓછા જોવા મળે છે. આ કેન્દ્ર નિવૃત્ત અધિકારીઓ, દાનવીર શ્રેષ્ઠીઓની સાથે સાથે અનેકવિધ પ્રવૃત્તિઓ કરી રહ્યું છે, કહેવાય છે કે
રીક્ષાવાળાઓ, મજૂરો અને સામાન્ય નોકરી કરી માંડ માંડ પૂજા અને પ્રાર્થના માટે લંબાવેલા બે હાથ કરતાં પોતાનું પેટિયું રળતા સવાયા દાનવીરો છે જેના કારણે જ તેઓ જીવદયા, પશુસેવા તથા માનવસેવા માટે લંબાયેલા હાથ પ્રભુને પોતાની આ સેવા પ્રવૃત્તિને અવિરત આગળ ધપાવી રહ્યા છે. વધુ પ્યારા છે.....!!!
લાખો રૂપિયાના દાનની સરખામણીમાં પાંચ-દસ હજાર કામધેનુ સેવાકેન્દ્રની પ્રવૃત્તિઓ નીચે પ્રમાણે છે.
રૂપિયાનું દાન બહુ ન કહેવાય પરંતુ ઘરકામ કરીને પેટિયુ રળતા
અને ગરીબીમાં જીવન ગુજારતા મુસ્લિમ વૃદ્ધા પોતાની જ લખતર પાંજરાપોળ, સૌરાષ્ટ્ર પ્રાણી કલ્યાણ મંડળ,
મરણમૂડીમાંથી ગૌશાળા માટે દાન કરે ત્યારે એમની ભાવના વાંકાનેર અંધ–અપંગ ગૌશાળા, શ્રી કરુણા ફાઉન્ડેશન (હેલ્પ
અને એનું મહત્ત્વ અનેકગણું વધી જાય છે. જીવદયાને ધર્મના લાઈન સેન્ટર) વગેરે જેવી રાજકોટની સંસ્થાઓ માટે અનુદાન
કોઈ સીમાડા નથી એ ઉક્તિ સાર્થક થાય છે. સ્વીકારાય છે; તેમ જ પાકી પહોંચ આપવામાં આવે છે. જે જ્ઞાતિ-જાતિના ભેદભાવ વિના ગરીબ વ્યક્તિને ઓપરેશન માટે
- રાજકોટના ૫૮ વર્ષના કરીમાબહેન એન. પઠાણને સહાય (એક દર્દીને દર મહિને) આપવામાં આવે છે. કલ્યાણ જ્યારે લોકોએ પૂછ્યું કે, “દાનની પ્રેરણા કેવી રીતે મળી?” મિત્રો દ્વારા દર્દીઓ માટે રાહતફંડ એકઠું કરીને આ સહાય ત્યારે તેમનો જવાબ હતો કે, “જૈન પરિવારમાં ચંદુભાઈ શાહને કરવામાં આવે છે. જે ગરીબ કુટુંબોને ખીચડી, અનાજ તથા
ત્યાં કામે જાઉં છું એટલે તેમના પરિવારમાંથી પ્રેરણા મળી અને જૂના પડાની સહાય (દાતાઓના અનુદાન દ્વારા) આપવામાં
અબોલ જીવોના કલ્યાણ માટે પોતાનું નિવૃત્ત જીવન સમર્પિત આવે છે. જે ગરીબ વિદ્યાર્થીઓને ઉચ્ચ અભ્યાસ માટે સહાય.
કરનાર શ્રી હસમુખભાઈ શાહે પ્રગટાવેલ સેવાયજ્ઞમાં હું પણ જે મધર ટેરેસા આશ્રમના મંદબુદ્ધિના બાળકો તથા બહેનોને
આહુતિ આપી ઇમદાદ (દાન) કરું એમ વિચારી તેમને વાત અવારનવાર નાસ્તો તથા જમણ આપવામાં આવે છે. જે સૌરાષ્ટ્ર કરી અને પાંજરાપોળને દાન આપ્યું.” પ્રાણી કલ્યાણ મંડળ-રાજકોટ દ્વારા થતાં પશુરોગ નિદાન કરીમાબહેનની વાત સાંભળી લખતર પાંજરાપોળને વર્ષો કેમ્પોમાં સહાય કરવામાં આવે છે. જે આદિવાસી વિસ્તારોમાં પહેલા દર વર્ષે રૂ. ૧૦૦નું દાન કરતાં એક દાતા જડીબેન ગરમ કપડા, ધાબળા, પહેરવાના કપડા તથા પૌષ્ટિક નાસ્તાનું ગગાભાઈ યાદ આવ્યા જેઓ શાળામાં પાણી ભરવાનું કામ વિતરણ. જે વ્યસનમુક્તિ, ક્રોધમુક્તિ માટે અભિયાન ચલાવાય કરતાં કરતાં બચત કરેલા નાણા પાંજરાપોળને દાનમાં આપતાં. છે. જે દેહદાન, ચક્ષુદાન તથા થેલેસેમિયા નાબુદી જેવી
તેમણે બનાવેલ મીઠા પાણીનો કૂવો આજે પણ લખતરના પ્રવૃત્તિમાં માર્ગદર્શન અપાય છે. ગરીબ બહેનો પગભર બની
બાપુરાજની દેરી વિસ્તારમાં ઉપયોગી બની રહ્યો છે અને આ શકે તે માટે સિલાઈ મશીન વિતરણ. સુખડી વિતરણ તેમ કાવ્યપંક્તિને યથાર્થ ઠેરવી રહ્યો છે કેજ તહેવારોમાં તલ-મમરાના લાડુ, બુંદી-ગાંઠિયા, ચણા-ધાણી વગેરેનું વિતરણ, ગરીબીની રેખા નીચે જીવતા લોકોને કરવામાં
નામ રહંતા ઠાકરા, નાણા નહિ રહંત,
કીર્તિ કેરા કોટડા, પાડ્યા નહિ પડંત. આવે છે. કામધેનુ સેવા કેન્દ્ર રજીસ્ટર્ડ ટ્રસ્ટ નથી, માત્ર સેવાકીય
ઘણી વખત માણસ કોઈ કાર્ય કરવા ઇચ્છતો હોય પરંતુ સંસ્થા છે. તે વિવિધ પ્રવૃત્તિઓ માટે અનુદાન એકઠું કરીને તેનો
ક્યારેક તેને એમ થાય છે કે સફળતા મળશે કે કેમ? કેટલો યોગ્ય સદુપયોગ કરે છે. આ માટે ફાળો આવકાર્ય છે.
સફળ થઈશ? આવી શંકા તેને કામમાં આગળ વધતા રોકે છે. રાજકોટની રોટરી ક્લબ તથા ગ્રેટર ક્લબ તરફથી હસમુખભાઈ
ત્યારે હસમુખભાઈ જેવા કર્મઠ, પ્રેરણાદાયી વ્યક્તિત્વની યાદ શાહનું સન્માન કરી તેમને પ્રશસ્તિપત્ર તથા પ્રમાણપત્ર
આવે છે, કારણ તેઓ હંમેશા એમ કહે છે કે – આપવામાં આવ્યા છે.
તમારી જાતને પ્રોમીસ કરો કે હું સફળ થવાનો જ છું હસમુખભાઈના આ સેવાકાર્યમાં સહકાર આપી તેમના
- તો પછી દુનિયાની કપરામાં કપરી પરિસ્થિતિ, સંજોગો કે
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org