SearchBrowseAboutContactDonate
Page Preview
Page 493
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૧૦૯ આવા ઉદારદિલા શ્રીમતી નીરૂબેનના પગલે પગલે ઉત્સાહિત હતું, થનગનતું હતું. ત્રણ-ચાર વર્ષ શિક્ષક તરીકે તેમની પુત્રવધૂઓ અ. સૌ. આશા અને અ.સૌ. સેજલ પણ વીતાવ્યા બાદ પિતરાઈ ભાઈ શ્રી શાંતિભાઈ દોશી જેઓ ધર્મમાર્ગે આગળ વધી રહી છે. માતા-પિતાના ધાર્મિક કાર્યોને “સૌરાષ્ટ્ર સીરેમીક ઇન્ડસ્ટ્રીઝના માલિક હતા તેમણે પોતાના ઉલ્લાસથી, અંતરના ઉમંગથી વધાવી તેઓ પણ આવા ધંધામાં જોડાવા માટે સ્નેહસભર આમંત્રણ આપ્યું. સતકાર્યના સહભાગી બની રહ્યા છે. આપનો ખીલતો બાગ ચિ. ઈશ્વરભાઈએ તે આદર સહિત સ્વીકારી લીધું. શાંતિભાઈના ઋષભ, ચિ. તીર્થ, કુ. દેવાંગી, કુ. વૈભવી, ક કિન્નરી તથા ચિ. સહકાર, માર્ગદર્શન અને પ્રેરણાથી ધંધામાં ખૂબ ખૂબ આગળ નેત્રિ વગેરે પણ આપના સત્કાર્યોમાંથી પ્રેરણા લઈ આપના વધવા લાગ્યા. જીવનમાં એક મહત્ત્વનો વળાંક આવ્યો. ધંધાર્થે માર્ગે આગળ વધે અને મહાવીર ચિંધ્યા માર્ગે ધર્મભાવનાથી વાંકાનેરમાં સ્થાયી થયા. ભરેલું, ધર્મઆરાધનામય જીવન જીવે એ જ અભ્યર્થના. ૧૯૬૯ની સાલમાં રાજકોટનિવાસી કાંતિલાલ માધવજી તિજોરીના શ્રીમંતો તો ઘણા હોય છે પણ હદયના શ્રીમંત વોરાના પુત્રી જયોતિબેન સાથે લગ્નગ્રંથિથી જોડાયા. પ્રસન બહુ ઓછા હોય છે. આપના હૃદયની શ્રીમંતાઈ, અંતરની દાંપત્યના ફળસ્વરૂપ ૧ પુત્ર અને બે પુત્રીની પ્રાપ્તિ થઈ. હજુ અમીરાઈ દિવસે દિવસે વધે અને તેનો લાભ સર્વે સાધર્મિક સુધી શ્રી શાંતિભાઈ સાથે વ્યવસાયમાં જોડાયેલ હતા. પરંતુ બંધુઓને માટે કલ્યાણકારી બને એ જ પ્રાર્થના. ૧૯૭૦માં તેમના જ માર્ગદર્શનથી અને આશીર્વાદથી “શ્રી ઇન્ડિયન સીમિક ઈન્ડસ્ટ્રીઝ” નામની ફેક્ટરીની ભાગીદારીમાં સરળ, નિરાભિમાની, ધર્મનિષ્ઠ દંપત્તિ સ્થાપના કરી એ સમયે ગુજરાતમાં રીફેક્ટરીઝ (ફાયર બ્રીક્સ) શ્રી ઈશ્વરભાઈ અને જ્યોતિબહેન દોશી બનાવવાવાળા બહુ ઓછા હતાં. ફક્ત એક પરશુરામ પોટરી અને એકાદ બે યુનિટો અન્ય હતાં. ટૂંકાગાળામાં જ ન્યાય, નીતિ, પ્રામાણિકતા અને ખંતથી કામ કરતાં કરતાં સમગ્ર ગુજરાતમાં એક આગવું નામ અને સ્થાન મેળવ્યું. માત્ર ગુજરાતમાં જ નહિ ભારતમાં પણ આવા યુનિટો બહુ જ ઓછા છે, માત્ર આંગળીના વેઢે ગણાય તેટલા યુનિટોમાં અગ્રગણ્ય અને સારા યુનિટ તરીકે છેલ્લા ૪૨ વર્ષથી ઇન્ડિયન સીમિક ઈન્ડસ્ટ્રીઝ” કાર્ય કરી રહી છે અને આગવું સ્થાન મેળવી દેશ-પરદેશમાં પોતાની પ્રતિષ્ઠા વધારી રહી છે. આવી આ સફળ, નામાંકિત, ગણનાપાત્ર ઇન્ડસ્ટ્રીઝના અન્ય ગતિમાં ચકરાવા માર્યા પછી, કેટલાયે ભવોના માલિક શ્રી ઈશ્વરભાઈ છેલ્લા ૨૫ વર્ષથી રાજકોટમાં સ્થાયી ભ્રમણ પછી આ મોઘો, મહામૂલો મનુષ્યદેહ મળવાથી જીવન થયા છે. તેઓ વ્યવસાયક્ષેત્રે તો ખ્યાતિપ્રાપ્ત બન્યા જ છે પરંતુ ધન્ય બને છે. માનવભવ મળ્યા પછી પરમાર્થ, પુરુષાર્થ અને સમાજસેવા, ધર્મક્ષેત્ર વગેરેમાં પણ ખૂબ ખૂબ વિકાસ કરી રહ્યા પ્રારબ્ધના બળે, સૃષ્ટિના દરેક જીવો પ્રત્યે સભાવના ભાવતા, છે. વાંકાનેર અને રાજકોટમાં વિશાળ બિઝનેસ સહિત ધર્મ અને કર્મનું સુપેરે આચરણ કરવું એવી નેમ ધરાવનાર એક્ષપોર્ટનું કાર્ય તો ખૂબ જ સુંદર રીતે કરે છે, પરંતુ ધર્મના પ્રતિષ્ઠિત જૈન શ્રેષ્ઠી એટલે શ્રી ઈશ્વરભાઈ દોશી. મૂળ વતન ક્ષેત્રે પણ તેમની આગેવાની હેઠળ રાજકોટ સ્થાનકવાસી મોટા સૌરાષ્ટ્રનું જેતપુર (કાઠી) ગામ. પિતાશ્રી કેશવજીભાઈ દોશીનું સંઘમાં ખૂબ જ સુંદર કાર્યો થઈ રહ્યા છે. સમાજસેવા, સાધર્મિક નાની ઉંમરે અવસાન થતાં કુટુંબની જવાબદારી મોટા પુત્ર સેવા, જીવદયાના કાર્યમાં પણ તેઓ અગ્રેસર છે અને તન-મનમનસુખભાઈના શિરે આવી. આવા સંઘર્ષના સમયે કુટુંબને ધનથી આ બધા કાર્યો ખૂબ સારી રીતે કરી રહ્યા છે તેની એક મદદરૂપ થવા અભ્યાસ છોડી આર્થિક ઉપાર્જન કરવાનું નક્કી ઝલક જોઈએ તો કર્યું. માત્ર ૧૯ વર્ષની ઉંમરે શિક્ષક તરીકે વ્યવસાયિક ઓધોગિક ક્ષેત્રે :-૧૯૭૫ થી ૧૯૭૭ રોટરી ક્લબ કારકિર્દીની શરૂઆત કરી, પરંતુ મન ધંધામાં જોડાવા માટે તથા લાયન્સ ક્લબમાં સેક્રેટરી તરીકે સેવા આપેલ. 19 Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy