________________
૧૧૦૦
જિન શાસનનાં
સંસારમાં હોવા છતાં જીવનમાં સાધુ જેવા આચાર- અઢળક રિદ્ધિ-સિદ્ધિના સ્વામી પરંતુ વિનમ્રતા તથા સરળતા સંસારી સાધુ કહીએ તો પણ અતિશયોક્તિ નહીં ગણાય. માત્ર જેવા ગુણોએ તેમને સહુના ખૂબ જ આદરપાત્ર બનાવ્યા. ચાર જોડી વસ્ત્ર તે પણ આજીવન ખાદીના જ વાપરેલા. પ્રખર નિરાધારોને આધારભૂત બની ભગવાન મહાવીરગાંધીવાદી, ન્યાયનીતિ-સદાચારને વળગીને જીવનવ્યવહાર સ્વામીના શાસનને તેઓએ ઉજ્વળ બનાવ્યું. મસ્કતમાં પુત્રોચલાવનાર. દોમદોમ સાહ્યબીમાં પણ જલકમલવતુ રહેતા. ૬
પુત્રવધુઓ તથા પરિવારના આગ્રહથી મસ્કત ગયા તો ત્યાં પણ પુત્રો-૬ પુત્રીઓનો વિશાળ પરિવાર ધરાવનાર સાચા અર્થમાં
ધર્મની ખૂબ પ્રભાવના કરી. ત્યાં ભાવિકોને આયંબિલ ધર્મપિતા બની રહ્યા. જીવનભર ધર્મનું આચરણ કરી
તપારાધનામાં ખૂબ પ્રેમથી જોડ્યા. પોતાના ઘરે, સ્વદ્રવ્યથી ભગવાનના શાસનને દાન-શિયળ તપ-ભાવથી ખૂબ ઉજ્જવળ
આયંબિલ કરાવી ઘણા ભાવિકોને આયંબિલ કરતાં કર્યા. બનાવ્યું. ૮૮ વર્ષની વયે સંથારા સહિત પૂ. હીરાબાઈસ્વામી, પૂ. સ્મિતાબાઈસ્વામી આદિના મુખેથી ધર્મ સાંભળતા સાંભળતા
આજે પણ મસ્કત-દુબઈ જેવા દેશોમાં તેમની પ્રેરણાથી
આજે તેમના પરિવારને આંગણે ચૈત્ર માસની આયંબિલ ઓળી તા. ૧૦-૧-૯૩ના રોજ શાંતાક્રુઝના તેમના નિવાસસ્થાને અંતિમ
ખૂબ સરસ રીતે ચાલે છે. આમ અનેકોને ધર્મમાર્ગે જોડીને શ્વાસ લઈ સમાધિમૃત્યુને વર્યા.
તેમણે પોતાનું જીવન સુંદર રીતે વ્યતીત કરી સામાયિકમાં તેમના જીવનસંગિની શ્રીમતી કમળાબેન પણ એક
સાધ્વીજી મ.ને આહારદાન-વસ્ત્રદાન વહોરાવી સાધુવંદના કરતાં સુશ્રાવિકા હતા. આ સૃષ્ટિના અમૃત સમાં માતૃવત્સલા
કરતાં જ તાડાસતીજીના શ્રીમુખે યાવતુજીવનનો સંથારો ગ્રહણ કમળાબેન મૂળ આમરણના હાલ મોમ્બાસા-નાઈરોબીના વતની
કરી મુખ પર મુહપત્તિ સાથે જીવન પૂર્ણ કરી, સદ્ગતિ મેળવી. દ્રઢધર્મ, પ્રિયધર્મી માતુશ્રી દિવાળીબેન તથા પિતાશ્રી જાદવજીભાઈના પનોતા પુત્રી હતાં. એક ભાઈ અને એક બહેન
પોતાના જીવન દરમિયાન પતિની સાથે રહી, તેમના ધરાવનારા કમળાબેન બચપણથી જ ખૂબ સુંદર, સૌંદર્યસહ,
શુભ કાર્યોમાં પ્રેરણા આપતા આપતા લક્ષ્મીનો સચ્ચય કર્યો તો
તે બંનેના મૃત્યુ બાદ તેમનો ધર્મનિષ્ઠ પરિવાર આજે પણ ઘણા સાલસ સ્વભાવી, નિખાલસતા, નિર્દોષતા, નિર્મળતા જેવા ગુણોથી સભર હતાં. શૈક્ષણિક અભ્યાસ બાદ શ્રી
ઘણા શુભ કાર્યોમાં, માનવતાના કાર્યોમાં ઉદારતાથી લાભ લઈ શામળદાસભાઈ સાથે લગ્નગ્રંથિથી જોડાયા. શ્વસુર શ્રી
થી રહ્યો છે.
જ જયશંકરભાઈ તથા સાસુ શ્રી રળિયાતબેન આ બંનેના હૃદયમાં આવા આદર્શ દંપતિનું જીવન તો ખૂબ સુંદર રીતે પસાર પોતાના સગુણોથી સ્થાન પામ્યા. શ્વસુરપક્ષના પારિવારિક થયું, પરંતુ શ્રાવકનો ત્રીજો મનોરથ સંથારો ગ્રહણ કરી બંનેનું સભ્યોને પોતાના જ માની સહુને અનુકૂળ બનીને રહ્યા. સમતા અંતિમ પ્રયાણ થતાં ભવોભવ સુધરી ગયા. આવા આ તેમનો મુખ્ય ગુણ તો ઉદારતા-વિશાળતા એવી કે સમોવડિયામાં પરિવારના પુત્રો તો પોતાના શુભકાર્યો દ્વારા માતા-પિતાનું નામ સહુના પ્રિયપાત્ર બની રહ્યા. સાધુ-સાધ્વીની ભક્તિ-સેવા- ઉજ્વળ કરી રહ્યા છે પરંતુ સાધ્વી સ્મિતાબાઈ પણ સરળતા, વૈયાવચ્ચ એવી ભાવથી કરતાં કે ગોંડલ ગામમાં આદર્શ નિખાલસતા, શાસન માટેનો અતૂટ પ્રેમ જેવા ગુણો દ્વારા માતાશ્રાવિકારૂપે સુપ્રસિદ્ધ થયા. કોઈપણ જાતના ગચ્છ કે સંપ્રદાયના પિતાનું નામ રોશન કરી રહ્યા છે. તપધર્મના આચરણ દ્વારા ભેદભાવ વગર દરેકની ખૂબ સેવા કરતાં. સુપાત્રદાન એ તેમના કર્મોની નિર્જરા કરી ભગ. મહાવીરના શાસનની પ્રભાવના કરી જીવનનો મુદ્રાલેખ-તો જરૂરિયાતમંદ પરિવારોને સતત સહાય, રહ્યા છે. ધન્ય હો આવા રત્નકુક્ષિણી માતા-પિતાને....... વસ્ત્ર, ઔષધ વિગેરે આપતા અને એ રીતે અનેક પરિવારોને અવિહડ ગુરભક્ત, વૈયાવચ્ચપ્રેમી, ધર્મનિષ્ઠ "સ્થિર કરેલ.
આદર્શ દંપતિ હંમેશા પોતાના પુણ્યમાં બીજાને સહભાગી બનાવવાની શ્રી નટવરલાલ હરજીવનદાસ શેઠ તેમની ખૂબ જ ભાવના. તેમનો ભક્તિપરાયણ તથા પરગજુ સ્વભાવ, સહુને શાતા આપવાની ભાવના ઉત્કૃષ્ટ હતી. બધા જ
સ્વ. અનસૂયાબેન નટવરલાલ શેઠ સંતાનોને ખૂબ જ સારા સંસ્કાર આપી સહુનો ખૂબ જ વિકાસ તન-મન-ધનથી શક્ય હોય તે તમામ સેવા શાસન માટે કર્યો. તેઓ પિયરપક્ષે અતિ સમૃદ્ધ પરિવારના તો શ્વસુરપક્ષે પણ કરવી પરંતુ પ્રસિદ્ધિથી દૂર રહેવું એ જેમના જીવનનો મુદ્રાલેખ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org