SearchBrowseAboutContactDonate
Page Preview
Page 475
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૦૯૧ ઘણી વધારી હતી. તેમાં પાછો તેમનો લાગણીશીલ, આ ઉપરાંત રાજકોટમાં જે જૈન બાલાશ્રમ છે જેમાં જૈન અનુકંપાસભર સ્વભાવ દર્દીઓને ૫૦ % તો એમ જ રાહત બાળકોને સાવ નિઃશુલ્ક રીતે રાખવામાં આવે છે અને અભ્યાસ આપતા. વળી પિતા હંમેશા કહેતાં કે ગરીબ દર્દીઓ સાથે કરાવવામાં આવે છે તેને વ્યવસ્થિત કરી પ્રાણ પૂર્યા. ક્યારેય તોછડાઈ કે કડકાઈ ન વાપરવી આ વાત તેમણે રાજકોટમાં પ્રાણી કલ્યાણ મંડળની પ્રવૃત્તિઓને સુંદર જીવનભર યાદ રાખી તે પ્રમાણે વર્તન કર્યું. રીતે વિકસાવી. પ્રાણી કલ્યાણ મંડળ પશુ દવાખાનું ચલાવે છે. ૧૯૪૮માં પિતાશ્રીનું અવસાન થયું. પિતા પ્રત્યેની પશુઓ માટે રોગ નિદાન કેમ્પોનું આયોજન કરે છે. તેમ જ લાગણી અને પિતાની સેવાની ભાવનાને લક્ષમાં લઈ તેમની માંદા પશુઓને સારવાર આપે છે. તેમાં પણ પોતાની દીર્ધદ્રષ્ટિ યાદગીરી કાયમ રાખવા રોજ ૩ થી ૪ એક કલાક દર્દીઓને વાપરી પ્રાણ પૂર્યા. આ ઉપરાંત મંદબુદ્ધિના બાળકોને યોગ્ય રીતે નિઃશુલ્ક તપાસી દવા પણ મફત જ આપતા. એકાદ વર્ષ આમ તાલીમ આપવા માટે રાજકોટમાં સ્નેહનિર્ઝર નામની સંસ્થા શરૂ કર્યા પછી એવો અનુભવ થયો કે આમાં ગરીબોને બદલે બીજા કરાવી. આ ઉપરાંત માં શારદા વિદ્યાલયની પણ સ્થાપના કરી. લાભ લઈ જાય છે. તેથી તેમણે સેવા આપવાની પદ્ધતિ બદલી. આમ સમાજસેવાના ક્ષેત્રે, આરોગ્યક્ષેત્રે, શિક્ષણક્ષેત્રે તેમણે ઘણું એ સમયમાં ટી.બી.ના રોગીઓ મોટા પ્રમાણમાં હતાં, ટી.બી. મહત્ત્વનું યોગદાન આપ્યું. અસાધ્ય રોગ ગણાતો, માટે ટી.બી. વિરોધી અભિયાન શરૂ કર્યું. તેમની આવી યશસ્વી સમાજોપયોગી બાબતો માટે જેમાં તેઓ પોતે તો સેવા આપતા પણ બીજા ડોક્ટરોને પણ સમાજ વર્ષો સુધી તેમને યાદ કરી તેમનો ઋણી રહેશે. કોઈપણ પ્રેરણા આપી ખેંચી લાવતા. તેમની આ સેવા સંસ્થા આજે પણ સંપ્રદાયના સાધુ-સાધ્વી હોય તેઓ હંમેશા બધાની ખૂબ સેવા જૂની કલેક્ટર ઓફિસની બાજુમાં આવેલી છે અને કાર્યરત છે. કરતાં. વૈયાવચ્ચમાં તેઓ હંમેશ અગ્રેસર રહેતાં. અન્ય હિંદુ ટી.બી.ના રોગીઓ પ્રત્યે તેમને એટલી સહાનુભૂતિ હતી સંતો માટે પણ કોઈ જાતના ભેદભાવ વિના સેવા આપતાં. કે દર્દીઓને રોગમુક્ત કરવા માટે એ સમયમાં તેમણે અથાગ વળી ઘણી સંસ્થામાં ટ્રસ્ટી તરીકે હતાં પણ ક્યારેય પ્રયત્ન કર્યો અને પરિણામસ્વરૂપ કોઠારિયામાં એ.વી. જસાણી પોતાના માટે સંસ્થાનો એક રૂ. પણ ન બગડે તેની ખાસ ટી.બી. હોસ્પિટલ શરૂ કરાવી. આ હોસ્પિટલ શરૂ કરવાની તકેદારી રાખતા. પોતે ક્યાંય ટ્રસ્ટી તરીકે હાજરી આપી હોય પ્રેરણા પોતે બોમ્બની સર્વોદય હોસ્પિટલમાં ટ્રસ્ટી હતાં ત્યાંથી તો પણ જે તે સંસ્થાની સેવા ન લેતા કારણ તેઓ હંમેશા એમ મળી. આ બાબતે જ તેમને આ રાજરોગ સામે લડવાની હિંમત, માનતા કે જો ટ્રસ્ટીઓ જ સંસ્થાનો લાભ લેવા માંડે તો એક પ્રેરણા અને મુકાબલો કરવાની શક્તિ આપી. ટી.બી. ખોટી પ્રણાલી પડે છે જેની લાંબા ગાળે સંસ્થા પર ઘણી ગંભીર હોસ્પિટલના સર્જનમાં તેઓ પાયાના પથ્થર સમાન હતાં. તેમના અસર થાય છે. સંસ્થામાં રહીએ તો આપણે આપણા પુરૂષાર્થ વિના એ હોસ્પિટલનું સર્જન થયું જ ન હોત. આ ખિસ્સામાંથી બે પૈસા વાપરી મદદરૂપ થવું પરંતુ સંસ્થા પર ટી.બી. હોસ્પિટલમાં પોતે પણ સારવાર આપવા જતાં. આ ક્યારેય બોજારૂપ ન બનવું એમ તેઓ માનતા. આજના સંસ્થા નિયમિત અને પગભર થતાં તેમણે પોતાનું ધ્યાન અન્ય ટ્રસ્ટીઓએ, હોદ્દેદારોએ આ બાબત બરાબર ધ્યાને લેવા જેવી અસાધ્ય રોગ કેન્સર પર કેન્દ્રિત કર્યું. એના સર્જનના પાયામાં છે. આજે સંસ્થામાં કર્તા-હર્તા બનીને તેમાં પોતાના સ્વાર્થ માટે પણ રસિકભાઈની જ મહેનત, શ્રમ અને સાધના હતાં. દાતાઓ ઉપયોગ કરતાં પણ ઘણા લોકો અચકાતા નથી તેમને માટે આ તો દાન આપી દે પરંતુ તેને વ્યવસ્થિત સ્વરૂપ આપવા તેમણે વાત રેડ સિગ્નલ દર્શાવે છે. કમર કસી હતી. તે બરાબર થઈ જતાં G.T. Sheth લીમડી સંપ્રદાયના પૂ. શ્રી લીલાવંતીબાઈસ્વામીની તેમના Orthopdik હોસ્પિટલમાં ધ્યાન કેન્દ્રિત કર્યું. તેના સર્જન અને જીવન પર ઘણી અસર હતી. પૂ. લીલાવતીબાઈસ્વામીનું જીવન સંમાર્જન માટે પરદેશમાં જઈ ફાળો પણ ઊઘરાવી લાવ્યા. એ ચોથા આરાના સંત જેવું હતું. જેમાં ક્યાંય શિથિલાચાર, પછી H.J. Doshi હોસ્પિટલના નિર્માણકાર્યમાં ધ્યાન કેન્દ્રિત સગવડતા કે સ્વાર્થ નહોતા. પરંતુ “સવિ જીવ કરું કર્યું. આમ રાજકોટની મોટી હોસ્પિટલોમાં તેમનું યોગદાન શાસનરસી'ની એક ભાવના જ મુખ્ય હતી. તેમના પોતાના મહત્ત્વનું રહ્યું. તેના સર્જનમાં તેમણે લોહી-પાણી એક કરી જીવનમાં ધર્મ તો હતો જ પરંતુ પૂ.શ્રીના સંપર્કમાં આવ્યા બાદ પાયાના પથ્થર બન્યા. લોકોને ઘણી આરોગ્ય સવલત આપી. જૈન તત્વદર્શન અને વાંચનનો વ્યાપ ઘણો વધાર્યો. ધર્મનું ઊંડું Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy