________________
૧૦૯૦
જિન શાસનનાં શ્રદ્ધા ડગે નહિ તેટલી દઢ આસ્થા તેઓ ધર્મમાં ધરાવે છે.
- એક મુઠ્ઠી ઊંચેરા માનવી કુટુંબીઓને પણ તેઓ એ જ સંસ્કાર આપે છે. ધર્મપત્ની ડો. શ્રી રસિકભાઈ લલ્લુભાઈ શાહ રીટાબેન પણ ખૂબ જ ધાર્મિક પ્રકૃતિ ધરાવે છે અને પતિના હમકદમ બની સાથોસાથ ચાલી રહ્યા છે. ઉપાશ્રયોમાં સુકૃતના
શિખર ગમે તેટલું ઊંચું માર્ગે બંને સાથે મળી સંપત્તિનો સદ્વ્યય કરી રહ્યા છે.
કેમ ન હોય, એની પર ચડાઈ પોતાના ઘરમાં ગૃહચૈત્ય તો બનાવ્યું છે પરંતુ નીચે બતાવેલી
કરવા ઉઠાવેલ કદમ જ જગ્યામાં પણ તેઓએ પ્રતિષ્ઠા કરાવેલ છે.
મહત્ત્વપૂર્ણ હોય છે. આવા જ
દઢ વ્યક્તિત્વના માલિક એટલે (૧) ગાંધીગ્રામના દેરાસરમાં પૂ. સંભવનાથ દાદાની
ડૉ. શ્રી લલ્લુભાઈ શાહના પ્રતિષ્ઠા કરાવેલ છે. (૨) પોતાના ગૃહચૈત્યમાં પૂ.
પનોતા પુત્ર ડૉ. રસિકભાઈ આદેશ્વરદાદાની પ્રતિષ્ઠા કરાવેલ છે. (૩) પ્રહલાદ્ પ્લોટ
શાહ, ડો. લલ્લુભાઈ અને દેરાસરમાં પણ પૂ. આદેશ્વરદાદાની પ્રતિષ્ઠા કરાવેલ છે. (૪)
મણિબેનના પાંચ વહાલસોયા પ્રહલાદ્દ પ્લોટ દેરાસરમાં પૂ. પાર્ષદેવીની પ્રતિષ્ઠા કરાવેલ છે.
સંતાનોમાં ચાર પુત્રમાં સૌથી નાના રસિકભાઈ. એક બહેન(૫) ધોરાજી પાસે આવેલા મોટીમારડ મુકામે ગૌતમસ્વામીની
ચાર ભાઈ અને માતા-પિતાનો આ કિલ્લોલતો પરિવાર તેમાં પ્રતિષ્ઠા કરાવેલ છે.
ધર્મ, સેવા, સાદાઈ અને અનુકંપાના સણો તો ભરપૂર આમ માત્ર પોતે જ નહિ સમગ્ર કુટુંબને સાથે રાખી ભરેલા હતાં. ધર્મ પ્રત્યે અહોભાવ પણ ખૂબ જ હતો. તેમના સુંદર ધર્મકાર્યો કરી રહેલા દિનેશભાઈ પારેખના પરિવારમાં પૂ. બહેન તો ૫. સાધુ-સાધ્વી ભગવંતો પ્રત્યે એટલો આદર માતુશ્રી મંજુલાબેન, ધર્મપત્ની રીટાબેન એક પુત્ર અને પુત્રવધૂ ધરાવતા કે ઘરમાં જ ઉપાશ્રય રાખેલો. તથા એક પુત્રી પણ છે. બંને સંતાનોને પરણાવી પોતે અત્યારે
આવા ઘરમાં જેમનો જન્મ થયો હતો તેવા રસિકભાઈને તો સાવ નચિંત બની દેવ-ગુરુ-ધર્મની સુંદર સેવા કરી રહ્યા
પણ ગળથૂથીમાં જ ધર્મ મળેલો હતો. રાજકોટ મુકામે તા. ૧૬છે. ભૌતિક પદાર્થો મેળવવાના જે સ્વપ્નાઓ હતાં તે બધા
૨-૧૯૧૬ના રોજ તેમનો જન્મ થયેલો. આહૂંડમાં હાઈસ્કૂલ સાકાર થઈ ગયા છે. આથી હવે સમાજસેવા અને
સુધીનો અભ્યાસ કરેલ. જુનાગઢ બહાઉદ્દીન કોલેજમાં પણ આત્મકલ્યાણની પ્રવૃત્તિઓ કરવામાં તેઓને વધારે રસ
ભણ્યા. છેલ્લે મુંબઈમાં ગ્રાન્ટ મેડીકલ કોલેજ (G.M.C.)માં છે.ધંધાની સમગ્ર જવાબદારીનો ભાર પુત્રને લગભગ સોંપી
L.C.P.S.ની ડિગ્રી ૧૯૩૯માં મેળવી. ત્યારબાદ રાજકોટમાં જ દીધો છે માત્ર થોડો સમય માર્ગદર્શન માટે અને ધ્યાન રાખવા
સ્થાયી થયા. ૨ વર્ષ પછી ફરી પાછા પેથોલોજી તેમ જ પૂરતા જાય છે. ધર્મકરણી કરવામાં તો તેઓ પોતાનો મહત્તમ
રેડિયોલોજીમાં વિશેષ અભ્યાસ અર્થે મુંબઈ ગયા. ૧૯૩૯થી સમય ફાળવે જ છે પરંતુ સંઘના કોઈપણ મોટા કાર્યો હોય તો
પ્રેક્ટીસ શરૂ કરેલી તે અવિરતપણે ૨00૪ની સાલ સુધી તેનું પણ તેઓ પોતાની ટીમ સાથે રહીને સુંદર સંચાલન કરે
નિયમિતરૂપે ચાલી. છે. હમણાં જ પૂ. યશોવિજયજી મ.સા.ની નિશ્રામાં સામૂહિક સિદ્ધિતપનું આયોજન કરવામાં આવેલ. ચારેય ફિરકાના
પ્રેક્ટીસ તેમને તેમનામાં રહેલા સગુણોએ માત્રને માત્ર લગભગ ૨૩૪ જેટલા સાધકોએ આ આરાધના કરેલ. આ અર્થકેન્દ્રિત બનાવવાને બદલે સેવાના માર્ગે આગળ વધાર્યા. સમગ્ર કાર્યક્રમનું જાગનાથ દેરાસરના મંડળ સંચાલન કરેલ અને તેમના સમગ્ર વ્યવસાયકાળ દરમિયાન ગરીબોને મફત દવા પ્રસંગને ખૂબ જ સુંદર રીતે સફળ બનાવી જૈન ધર્મનો આપતા. ગરીબ હોય ને પૈસા આપી ન શકે તેવા હોય તો મફત જયજયકાર કરેલ.
વિઝીટ પણ કરતાં. ભલમનસાઈ તો એટલી કે ક્યારેય કોઈને
દુઃખ થાય તેવું વર્તન થાય નહીં તેની પૂરેપૂરી કાળજી રાખતા. આવા આપણા એક સુશ્રાવક શ્રી દિનેશભાઈ ધર્મના ૪ માર્ગે ખૂબ ખૂબ આગળ વધે તેમ જ શાસનના ખૂબ ખૂબ સુંદર
પિતાએ ઘણો સંઘર્ષ વેઠીને દવાખાનું ચલાવ્યું. પરંતુ કાર્યો કરે એ જ શુભેચ્છા.
રસિકભાઈને એવો સંઘર્ષ વેઠવો ન પડ્યો, કારણ પિતાએ મેળવેલી સુવાસ અને સેવાની ભાવનાએ તેમની લોકપ્રિયતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org