________________
ઝળહળતાં નક્ષત્રો.
૧૦૮૩. સેવાભાવનું મૂર્તિમંત સ્વરૂપ
કુમારભાઈનું નામ જોડી “શ્રી કુમારભાઈ ખીચડી સેવા કેન્દ્ર” શ્રી જયસુખભાઈ પંચમિયા
નામ આપ્યું. શ્રી જયસુખભાઈ સ્વ. કુમારભાઈના મામા થાય.
કુમારભાઈની પ્રવૃત્તિને પોતાની નિઃસ્વાર્થભાવના અને માનવ સેવા એ જ પ્રભુ
સેવાકાર્યની સુવાસથી વિવિધ દાતાઓ પાસેથી વિશેષ દાન પ્રાપ્ત સેવા” અને “અન્નદાન એ જ
કરી આ પ્રવૃત્તિના ફલકને વધુ વિસ્તૃત કરી દર માસે આશરે મહાદાન” આ બંને વાક્યોમાંથી
૪૦૦ કુટુંબને ખીચડી આપવાની શરૂઆત શ્રી જયસુખભાઈએ પ્રેરણા લઈ શ્રી જશુબહેન ડી. મહેતાએ ભૂખ્યાજનોને ખીચડી
કરી. દર માસે ૪00 કુટુંબોને એક કિલો ખીચડી આપવામાં
આવે છે. દિવાળી, સાતમ-આઠમ જેવા તહેવારો તેમ જ જ્યારે આપવાના નાના એવા
દાતાઓ તરફથી વિશેષ દાન પ્રાપ્ત થયું હોય ત્યારે ખીચડીની સેવાકેન્દ્રનો પ્રારંભ કર્યો હતો. પોતાની નાની એવી બચતમાંથી
સાથે સાથે બિસ્કીટ, ગોળ, ખાંડ, તેલ, ચણાનો લોટ વિગેરે પણ
આપવામાં આવે છે. તેવી જ રીતે ક્યારેક સાડીનું પણ વિતરણ દર માસે જરૂરિયાતવાળા ૨૦ કુટુંબને અનૂની સહાય કરવાની પ્રવૃત્તિનો શુભારંભ ઇ.સ.
કરવામાં આવે છે. ૧૯૯૦માં કર્યો અને આ શુભ પ્રવૃત્તિનો જન્મ થયો.
આ અન્નદાનની સહાય મેળવનારા કુટુંબોમાં જૈન,
અજૈન, મુસ્લિમ, પછાત જ્ઞાતિ વગેરે દરેક કુટુંબનો સમાવેશ શ્રી જસુબહેનના પુત્ર શ્રી કુમારભાઈ ભણી-ગણી સરકારી નોકરીમાં જોડાયા અને પગભર થયા. આથી માતાએ
થાય છે. શ્રી જયસુખભાઈની હૃદયભાવના એટલી ઉમદા છે કે
તેઓ જ્યારે દાન દે ત્યારે તે અન્નદાન લેનારના મુખ સામે પુત્રની સંમતિ લઈને માનવસેવાની પ્રવૃત્તિને આગળ ધપાવવા
નજર કરવાને બદલે તેમણે લંબાવેલા, મદદ માંગતા હાથના પોતાની સેવા બચતનો મોટો ભાગ આ કાર્ય માટે ફાળવ્યો, દર
દર્શન કરી, કોઈપણ જાતના પૂર્વગ્રહ વગર મદદ કરવી એમ માસે ૧00 કુટુંબને ખીચડીદાન આપવાનું શરૂ કર્યું.
માને છે એ રીતે જ મદદ પણ કરે છે. એમનું જીવન જોઈએ મોરના ઈંડાને ચીતરવા ન પડે તેમ સ્વ. શ્રી તો લાગે કે આ પંક્તિઓ બરાબર તેમના જીવનને લાગુ પડે કુમારભાઈએ પોતાના માતુશ્રીની ભાવનાને વેગ આપવા ખીચડી છે. કેન્દ્રનું સંચાલન સંભાળી આ ખીચડીદાનની પ્રવૃત્તિને વિસ્તારી
બુરાઈની નહિ ભલાઈની આ જિંદગી, આશરે ૩૦૦ કુટુંબને અન્નદાન આપવાનું શરૂ કર્યું. સ્વ. શ્રી
ગંદકીની નહિ બંદગીની આ જિંદગી, કુમારભાઈ અજાતશત્રુ હતા. અનન્ય સેવાભાવી હતાં. તેમની
નહિ લેવાની આપવાની આ જિંદગી, નિઃસ્વાર્થ સેવાભાવનાનું પ્રતિબિંબ તેમના મિત્રો, સ્નેહીઓ અને
છોડો સ્વાર્થ પરમાર્થની આ જિંદગી. સહકાર્યકરો સુધી વિસ્તાર પામેલું હતું. તેમની આવી સુવાસને કારણે નજીકના વર્તુળમાંથી તેમને દાન માટે સહયોગ પણ મળી
માનવસેવાની અને અન્નદાનની ઉમદા પ્રવૃત્તિ સુંદર રીતે રહેતો. સ્વ. કુમારભાઈનું આકસ્મિક નિધન થતાં તેમના આ ચાલુ રાખવી હોય તો સમાજના સેવાભાવી અન્ય લોકોનો પણ માનવ સેવા કેન્દ્રને માઠી અસર પહોંચી. પરંતુ માનવસેવાની સાથ-સહકાર જોઈએ. “ઝાઝા હાથ રળિયામણા'' એ આ ઉમદા પ્રવૃત્તિ ચાલુ રહે તે માટે અનેક પરિચિત-અપરિચિત
કિ ન્યાયે કોઈ એક વ્યક્તિ આ માટે સહયોગ ન આપી શકે પણ વ્યક્તિઓ તરફથી ભાવના વ્યક્ત કરવામાં આવી.
ઘણી વ્યક્તિઓ સાથે મળી આ પ્રવૃત્તિને માત્ર ચાલુ જ રાખી
શકે એટલું જ નહિ તેનું ફલક વિસ્તારી પણ શકે. ઈશ્વરની કૃપા શ્રી જયસુખભાઈ પંચમીયા એટલે એક મૂકસેવક.
અને પૂર્વકૃત પુણ્યના ઉદયે પ્રાપ્ત થયેલ સંપત્તિમાંથી બે-પાંચ રાજકોટના ઘર-ઘરમાં અને દરેક ઉપાશ્રયમાં ગાજતું નામ.
ટકા પણ જો સુકૃતમાં વપરાય તો એ સંપત્તિ લેખે છે. આજે જૈફવયે પણ પૂ. સાધુભગવંતોની નિઃસ્વાર્થ અનન્ય સેવા કરનાર,
સંપત્તિની અને સંપત્તિવાનોની કમી નથી પરંતુ તે સંપત્તિના માનવસેવાના ભેખધારી શ્રી જયસુખભાઈએ આ કાર્યભાર
સદુપયોગની કળા જરૂર દુર્લભ છે. એક વખત જો એ સંભાળ્યો અને પોતે તન, મન અને ધનથી ભાવનાપૂર્વક આ
વાસ્તવિકતા સમજાઈ જાય કે આ દાન એ ખર્ચ નથી પરંતુ સેવાકાર્યને આગળ ધપાવ્યું. સેવાકેન્દ્રની સાથે સ્વ. શ્રી
રોકાણ (Investment) છે, તો પછી દાન કરવા માટે કોઈને
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org