SearchBrowseAboutContactDonate
Page Preview
Page 463
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો. ૧૦૭૯ તેમના જીવનમાં અભક્ષ્ય, ઠંડા પીણા, આઈસ્ક્રીમ, કરવાની આવડત તથા સિદ્ધાંત અને નીતિથી-પ્રામાણિકતાથી મિઠાઈ, ફરસાણનો ત્યાગ. હોટલ, સિનેમા મોજશોખનો ત્યાગ. ધંધો કરવાની કુનેહને લીધે તેમણે જે ધંધાની શરૂઆત કરી તેમાં યાત્રા સિવાય ક્યાંય જવું નહિ. અરિહંતની આજ્ઞાનુસાર ખૂબ જ સારી રીતે સફળ થયા. આરાધના કરવી-કરાવવી અને બધા જીવોને ધર્મમય બનાવવા યોગ્ય ઉંમરે સુશ્રાવિકા શ્રીમતી વિજ્યાબેન સાથે એ જ એમનું અંતિમ લક્ષ્ય. લગ્નગ્રંથિથી જોડાયા. લગ્નના પરિપાકરૂપે ત્રણ પુત્ર અને ચાર આવા ઉચ્ચ કોટિનું જીવન જીવનારા માતુશ્રી અરિહંતની પુત્રીઓની પ્રાપ્તિ થઈ. ધંધાની શરૂઆતના સમયમાં જ્યારે આરાધના, સદ્ગુરુની સેવા ને સુધર્મના આચરણે કર્મક્ષય કરી સંઘર્ષ કરવો પડ્યો હોય, ખરાબ સમય આવ્યો હોય ત્યારે પણ સદ્ગતિ અને સિદ્ધગતિના સોપાનો સર કરે અને કરાવે એ જ પતિ-પત્ની બંનેએ એકબીજાની હૂંફથી અને સમજથી આવો મંગલ મનીષા......... સમય પણ હિંમતથી પસાર કર્યો, એટલું જ નહિ સોનું જેમ મીનાબેન શેઠ, લત્તાબેન હરેશ મહેતા, ભાવિક, પૂજા, અગ્નિમાં તપીને શુદ્ધ થઈને બહાર નીકળે તેવી રીતે સંઘર્ષમાંથી વિશ્વા, શ્રુતિ, હર્ષાબેન ઊલટા તેજસ્વી થઈને બહાર નીકળ્યા. આદર્શ દંપતિ, ધર્મવીર શેઠ શરૂઆતમાં ભાડાની દુકાન-મકાન વગેરે હોવા છતાં ગમે ત્યારે મહેમાનો આવે તો પણ બધાને ખૂબ જ પ્રેમથી, શ્રી હરકિશનભાઈ ડી. બાટવીયા તથા લાગણીથી રાખતાં. કહેવાય છે ને કે મહેમાનોને પ્રેમથી રાખવા શ્રીમતી વિજ્યાબેન બાટવિયા માટે ઘર નહિ પરંતુ દિલ મોટું જોઈએ. બંને ખૂબ જ વ્યવહારકુશળ હતાં. સમજદારી, કુશળતા અને કોઠાસૂઝથી ઘરસંસાર તો સારી રીતે ચલાવતાં જ પરંતુ ધંધો પણ એટલો વિકસાવ્યો કે જાતમહેનતથી આગળ આવીને માસ્તર સોસાયટીમાં બંગલો બનાવ્યો. ધીમે ધીમે પુત્રો મોટા થતાં તેઓ પણ પિતાશ્રીની સાથે ધંધામાં જોડાયા. બધા દિકરાદિકરીઓને ખૂબ ધામ-ધૂમથી પરણાવી સાંસારિક જવાબદારી પૂર્ણ કરી. ૫૮ વર્ષની ઉંમરે જ હરકિશનભાઈએ ધંધામાંથી નિવૃત્તિ લઈ લીધી. બધો ધંધો તથા મોટાભાગની ધંધાની જવાબદારી શેઠ શ્રી હરકિશનદાસ પુત્રોને સોપી પોતે ધાર્મિક અને સામાજિક ક્ષેત્રમાં આગળ ધીરજલાલ બાટવિયાનું મૂળ વતન ઉપલેટા પાસેનું નાનું એવું આવ્યા. વિજ્યાબેનને પણ ઘરમાં કોઈ જાતની ચિંતા નહોતી. ગામ ખાખીજાળિયા હતું. તા. ૨૨-૨-૨૪ના રોજ જન્મ. ત્રણેય પુત્રવધૂઓ પણ સંસ્કારી અને આજ્ઞાંકિત હોવાથી ઘરનો ખાખીજાળિયા ઘણું નાનું હોઈ ઉપલેટામાં જ અભ્યાસ કર્યો. બધો જ કાર્યભાર સંભાળી લીધો હતો. આથી બંનેએ નિયમિત અભ્યાસ કર્યા બાદ ધંધા માટે ઉપલેટા ક્ષેત્ર નાનું લાગતા વ્યાખ્યાનવાણી શ્રવણ, સામાયિક, પ્રતિક્રમણ વગેરે ધર્મકરણી ઉપલેટામાંથી બહાર નીકળી રાજકોટ જવાનો નિર્ણય લીધો. કરી જેમ બને તેમ વધારે આત્મલક્ષી પ્રવૃત્તિઓ કરવાનું લક્ષ્ય રાજકોટમાં આવ્યા બાદ નાનો એવો બિઝનેસ શરૂ કર્યો. વધાર્યું. કહેવાય છે કે નર કરણી કરે તો નરનો નારાયણ થાય. કઠિન ઘરની જવાબદારીઓ પૂર્ણ કરી, ધાર્મિકક્ષેત્ર અપનાવ્યું પુરુષાર્થ જો યોગ્ય સૂઝ-બૂઝની સાથે કરવામાં આવે તો પાછળ તેનો અર્થ એ નહોતો કે સમાજમાં તેઓ પ્રવૃત્ત ન રહ્યા. પ્રારબ્ધ હંમેશા દોડતું જ આવે છે. હીરો ગમે તેટલો નાનો હોય, ધાર્મિકની સાથે સાથે સામાજિક ક્ષેત્રે પણ ખૂબ આગળ આવ્યા. અંધારામાં પડ્યો હોય, ડુંગરની ટોચે પડ્યો હોય-એનો પ્રકાશ તેઓએ કરેલા સામાજિક કાર્યોની નોંધ ઘણી લાંબી થાય છે તે તો સતત ફેલાતો જ રહે છે. તેવી જ રીતે હરકિશનભાઈની જોઈએ તો, રાજકોટ જૈન મોટા સંઘમાં કારોબારી સભ્ય. પાસે ત્યારે ભલે બહુ ધન નહોતું પરંતુ પોતાની કાબેલિયત, ધંધો Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy