SearchBrowseAboutContactDonate
Page Preview
Page 462
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૭૮ જિન શાસનનાં જાતે જ કરે છે. * મયુરપુરીમાં પ્રતિષ્ઠિત શ્રી સુમતિનાથ 90મા વર્ષે પણ ઘરના લોકોની જરૂરિયાતને લક્ષમાં રાખી * રાજકોટમાં પ્રતિષ્ઠિત શ્રી ઋષભદેવ - બંને રસોડામાં કાર્ય કરી, સ્નાન કરી, આઠ વાગ્યે પરમાત્માની પૂજા ગૃહચેત્યના મૂળનાયક એમને અવિચલ સ્થાન ને અક્ષયપદ કરવા દહેરાસરજીમાં પહોંચી જ ગયા હોય. આપે એ જ અભ્યર્થના...... જાતે સુખડ ઘસી, પૂજા, ચૈત્યવંદન, જાપ વિગેરે કરી ધન્ય છે એમના આવા ઉચ્ચ કોટિના જીવનને” નવકારશી પાળી ૯-૩૦ વાગ્યે રસોઈકાર્યમાં જોડાઈ જાય. મીનાબેન શેઠ, લત્તાબેન મહેતા, ભાવિક, પૂજા. વિશ્વા પ્રમાદ જરા પણ નહિ. મહેતા, શ્રતી–હર્ષાબેન દોશી પરમાત્માની આરાધનાની સાથે પતિ રવિચંદભાઈની ધનુરાણી શ્રમણોપાસિકા નાદુરસ્ત તબિયતને કારણે તેમના સર્વ કાર્યોમાં સાથે સાથે રહી સહધર્મચારિણી એ ઉપનામને સાર્થક કરી રહ્યા છે. પૂ. શ્રીમતી ભાનુબેન શેઠ ગુરુભગવંતની વૈયાવચ્ચ, સાધર્મિક ભક્તિ કે ધર્મના કોઈપણ “વાત્સલ્યને વહાવનારા, કલ્યાણને કરનારા, અનુષ્ઠાન જીવનસાથી દ્વારા કરાવવામાં આવે તો ચંદનની જેમ મમતાના મહાસાગર ને, સમતાના સાધનારા, માતુશ્રી જાતને ઘસી સંપૂર્ણ સાથ-સહકાર આપે. ભાનુમતીબેનના ચરણમાં, ક્યારેક ઉંમરને કારણે થાક લાગ્યો હોય તો પણ મુખ ભાવે કરું હું વંદના....... પર ગ્લાનિ નહિ, સ્મિત જ રમતું હોય. પરમાત્માએ દર્શાવેલા સરળતાની મૂર્તિ, ચાર પ્રકારના ધર્મ, દાન, શીલ, તપ અને ભાવની ખૂબ જ સુંદર સૌમ્યતાની સુરભિ પ્રસરાવતા રીતે આરાધના કરે છે. તપ પણ એટલું જ કરે છે. ક્રિયાની આપના સાગર સમાં વિશાળ ઓળી, મોક્ષદંડક તપ, બે વરસીતપ, વીસસ્થાનક તપ, ઉપધાન ગુણોના ગુણાનુવાદ અલ્પમતિ તપ, ગૌતમલબ્ધિ તપ, વર્ધમાન તપ આયંબિલની ૩૫ ઓળી શું કરી શકે? અંતરના પૂર્ણ કરી છે. રાત્રે હંમેશા પરમાત્માભક્તિ, સાંધ્ય આરતી, અહોભાવથી સગુણની હેંકતી મંગલ દીવો, પ્રતિક્રમણ કરે અને બીજાને પણ કરાવે. મહેકે અંતરનું અર્ણ અક્ષરરૂપે નિઃસ્પૃહતા ગુણ પણ ઉચ્ચ કોટિનો! પિતાશ્રી પાસે આટલી સંપત્તિ છતાં પોતે પાસે રાતી પાઈ પણ ન રાખે. પિતા “ગુણથી ભરેલા ગુણીજન દેખી, હૈયું મારું નૃત્ય કરે, લક્ષ્મી સુકૃતમાં વાપરે તેમાં આનંદ-ઉલ્લાસથી સાથ દે. કોઈ એ જનનીના ચરણકમળમાં મુજ જીવનનું અર્થ રહે.” કહે કે તમારી પાસે થોડી મૂડી રાખતા હો તો કહે કે હે માતા! આપનું નામ લેતા હૃદયકમળ ખીલી ઊઠે છે. “આવી નાશવંત મૂડીને મારે શું કરવી છે?” આપના પ્રેમરૂપી પુષ્પ મારા અંતરબાગમાં મઘમઘી રહ્યા છે. જેને ધર્મની શાશ્વત મૂડી મળી હોય તેણે વળી સંપત્તિનો મારા રોમે રોમે આપના અસીમ ઉપકારો વહી રહ્યા છે. મોહ શું રાખવાનો? આવી નિઃસ્પૃહતા બહુ ઓછા લોકોમાં સહરાના રણ જેવા સંસારમાં ધર્મસંસ્કારનું અને સદ્ગુણનું જોવા મળે. સંસારમાં રહીને પણ સંપત્તિનો લેશમાત્ર રાગ નહિ. રસપાન કરાવી આત્મકલ્યાણના અનોખા માર્ગે આગેકૂચ એમના જીવનમાં ધર્મની અતૂટ શ્રદ્ધાનો પ્રભાવ પણ કેવો? ૭કરાવીને પિતાએ પ્રેરણાના પાથેય આપી પરોપકારી જીવન ૮ વર્ષ પહેલા અકસ્માતમાં થાપાનો ગોળો તૂટી ગયો. આરામથી જીવવાના પાઠ ભણાવ્યા. ધન્ય છે સ્નેહના સાગર સમી મઢ્યું નહિ. ઓપરેશન કરાવ્યું. વેદના અસહ્ય છતાં સમતા માતાને! અને વાત્સલ્યના વારિધિ સમા પિતાશ્રીને. ગજબની. દવાના રીએક્શનથી આખા શરીરે સફેદ ડાઘ નીકળ્યા. પરમ પુણ્યોદયે પ્રાપ્ત થયેલ પરમાત્માના શાસનને તેની દવા ડોક્ટર પાસે ન કરાવતા ત્રિકાલ નવસ્મરણનો જાપ માતા-પિતાએ જીવનમાં વણી લીધું છે. ભાનુબેન સવારમાં ૪ કરી પાણી લગાવતા જેનાથી સફેદ ડાઘ સાવ મટી ગયા છે. ૧૨ વાગ્યે ઊઠીને ત્રણ સામાયિક, પ્રતિક્રમણ, નવકારવાળી, વર્ષની ઉંમરથી તેમની નવસ્મરણ આરાધના ત્રિકાલ ચાલુ છે. કાઉસગ્ગ, નવસ્મરણનું ચિંતન આદિ આરાધના પૂર્ણ કરી આ છે તેમની સાધના-આરાધનાનો અનોખો પ્રભાવ. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy