SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ઝળહળતાં નક્ષત્રો ૧૦૫૫ સિકન્દ્રાબાદથી સમેતશિખરજી માર્ગમાં ૪૫થી વધુ રાજેન્દ્રભાઈને મંદિરનિર્માણ કરવાનો રંગ લાગ્યો. એમના તીર્થસ્થાનોનાં દર્શનનો લાભ લેવાનો હતો. ૧૯૧ દિવસની પ્રમુખપદના સમયમાં શ્રીસંઘ સંચાલિત ત્રણ દહેરાસરોનું આ પ્રલંબ યાત્રાના સંયોજક તરીકે ગુરુદેવ શ્રી વિક્રમસૂરિ નિર્માણ થયું. ઉપાશ્રય અને શ્રી પાર્શ્વપદ્માવતી જૈન ભવન, મહારાજે ૩૦ વર્ષના યુવાન રાજેન્દ્રભાઈની નિમણૂક કરી. આ ૧૫000 ચો.ફૂટનું નિર્માણ પામ્યું. ત્રણે દહેરાસરોમાં ૬૫ લાખ સંઘયાત્રાની વિશાળતા અને ભવ્યતા અવર્ણનીય છે. રૂપિયાનાં આભૂષણો બન્યાં. ભગવતી મા પદ્માવતીની દેરીઓ પૂ. ગુરુદેવે આ મહાન કાર્યની જવાબદારી ત્રણ દહેરાસરમાં નિર્માણ કરાવી. શ્રી રાજેન્દ્રભાઈએ એવી રાજેન્દ્રભાઈના શિરે નાખી. ૩૦ વર્ષના આ જુવાનમાં અજબની યોજના મૂકી કે ત્રણે દહેરાસરમાં ૧૦૮, ૧૦૮ વખત પૂજા ફૂર્તિ-શક્તિ હતી. પૂ. ગુરુદેવે તેમનામાં રહેલી કાર્યકુશળતા, કરનારને શ્રી સિદ્ધાચલજી, શ્રી સમેતશિખરજીની યાત્રા સંઘ ચતુરાઈ અને ધગશને બરોબર પિછાણી હતી. યૌવનને છાજે તરફથી કરાવવામાં આવે. આજે ૪00થી વધુ ભાવિકો ત્રણે તેવી સાહસિકતા અને કર્મશીલતા, વૃદ્ધને શોભે તેવી ગંભીરતા દહેરાસરમાં ૧૦૮, ૧૦૮ પૂજા કરે છે. શ્રી પાર્શ્વપદ્માવતી અને દીર્ધદષ્ટિ અને શૈશવને શોભે તેવી સરળતા અને ભાવુકતા દહેરાસરમાં નવજિનેશ્વર દેવોનું નવગ્રહ પરિસરમાં, નવજિના રાજેન્દ્રભાઈના વ્યક્તિત્વની વિશેષતાઓ હતી. પરિણામે | જિનાલય કરાવ્યું. પૂ.આ.ભ. શ્રી રાજયશસૂરીશ્વરજી મ.સા.ની ૨000 કિ.મી.ની આ મહાયાત્રા નિર્વિદને સંપન્ન થઈ. નિશ્રામાં ભવ્યાતિભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ થયો. રાજેન્દ્રભાઈના પ્રમુખપદે આ ચોથું દહેરાસર થયું. - ઈ.સ. ૧૯૭૩માં એવી જ બીજી ભવ્ય યાત્રાનું આયોજન થયું. આ યાત્રા હતી કલકત્તાથી સિદ્ધાચલજી ૨૮00 રાજેન્દ્રભાઈની કારકિર્દી સિકન્દ્રાબાદ પૂરતી સીમિત કિ.મી.નું અંતર ૨૨૨ દિવસમાં પગપાળા કાપવાનું હતું. વચ્ચે નથી. પૂ. વિક્રમ ગુરુનો હૃદયપૂર્વક સંકેત થાય તથા પૂજ્ય ૫૫ જેટલાં તીર્થસ્થાનોનાં દર્શન કરતાં જવાનું હતું. ૬૦૦ આ. દેવ રાજયશસૂરી મ.સા.ની આજ્ઞા થાય એમજ પૂ. યાત્રિકો, ૮૦ સાધુ-સાધ્વી, ૧૧૦ કર્મચારી અને ૧૧ બહેન મ.સા. (વાચંયમાશ્રીજી) રાજેન્દ્રભાઈનાં ધર્મજનેતાની સંઘપતિઓનો આ કાફલો જયાં જાય, પડાવ કરે ત્યાં ત્યાં એક પ્રેરણા મળે અને રાજેન્દ્રભાઈ એ પ્રવૃત્તિમાં રચ્યાપચ્યા ન રહે ગામ વસ્યું હોય એવું દૃશ્ય સર્જાતું હતું. એવું બન્યું નથી. એ જ માર્ગે બનારસતીર્થના જીર્ણોદ્ધારમાં પોતાનો અપૂર્વ સહયોગ આપ્યો. આ કાર્યમાં આણંદજી અંગત તપશ્ચર્યાના અખંડ પ્રભાવે તેઓ શ્રી સિકન્દ્રાબાદ કલ્યાણજી પેઢીના શ્રી શ્રેણિકભાઈ તથા શંખેશ્વર પેઢીના શ્રી ગુજરાતી જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંઘના છેલ્લાં ૩૫ વર્ષથી અરવિંદભાઈ દ્વારા લાખો-કરોડોનાં દાન સંપાદન કરીને પ્રમુખપદે છે. જૈન સમાજ પૂરા પ્રેમ-આદરથી તેઓશ્રીને જીર્ણોદ્ધારના કાર્યને આસાન બનાવ્યું. બનારસ તીર્થના પ્રમુખપદે સમ્માને છે. સિકન્દ્રાબાદમાં મોટે ભાગે ગુજરાત મેનેજિંગ ટ્રસ્ટીની તેમની આ અનુમોદનીય સેવા બાદ હાલ સૌરાષ્ટ્રથી આવીને વસેલાં ગુજરાતી જૈનોનો વસવાટ હતો. તેઓ કુલપાક તીર્થના ટ્રસ્ટી તરીકે સેવા આપી રહ્યા છે. સહુએ સહકારપૂર્વક શ્રી કુંથુનાથ ભગવાનનું સુંદર શિખરબંધ બનારસ તીર્થ સુપાર્શ્વનાથ, ચંદ્રપ્રભુ, શ્રેયાંસનાથ અને મંદિર નિર્માણ કર્યું. આ મંદિરની અંજનશલાકા પ્રતિષ્ઠા માટે પાર્શ્વનાથનાં ચાર ચાર મળી કુલ ૧૬ કલ્યાણકની ભૂમિ છે, સંઘની વિનંતીથી પૂ. અધ્યાત્મરત્ન આચાર્ય ભગવંત શ્રી જ્યારે ભેલપુર પાર્શ્વનાથ ભગવાનના ચ્યવન, જન્મ, દીક્ષા જયંતસૂરીશ્વરજી મ.સા., વિદ્વિવર્ય વાત્સલ્યવારિધિ બને કલ્યાણકની ભૂમિ છે. આ ભૂમિ પર દિવ્ય-ભવ્ય અને શાસનપ્રભાવક આ.ભ. શ્રી વિક્રમસૂરીશ્વરજી મ.સા. તથા રમણીય જિનપ્રસાદનું નિર્માણ કરવાનું પૂ. ગુરુદેવનું સ્વપ્ન શાંતમૂર્તિ પૂ.આ.ભ. શ્રી નવીનસૂરીશ્વરજી મ.સા. પધાર્યા, સાથે સાકાર કરીને રાજેન્દ્રભાઈએ જીવનની ધન્યતાનો પરિચય માતૃહૃદયા સાધ્વીવર્યા શ્રી સર્વોદયાશ્રીજી મ.સા. આદિ ઠાણા કરાવ્યો. આ પ્રસંગે શેઠ શ્રી શ્રેણિકભાઈ તથા શેઠશ્રી પધાર્યા હતા. આ અભૂતપૂર્વ પ્રતિષ્ઠાના અવસરે જ અરવિંદભાઈના હસ્તે શ્રી સંઘ તરફથી વિશાળ પાયા પર રાજેન્દ્રભાઈમાં જિનભક્તિ-ગુરુભક્તિ-શાસનપ્રીતિની બહુમાન કરવામાં આવ્યું. આ પ્રસંગે રાજેન્દ્રભાઈનાં આ સરવાણીઓ ફૂટી, તે અદ્યાપિપર્યત ચોમેર પ્રસરતી જ રહી. શાસનપ્રભાવક કાર્યોની ઝાંખી કરાવતી ચરિત્રગાથા પણ શ્રી કુંથુનાથ ભગવાનના જિનાલય નિર્માણ પછી પ્રકાશિત કરવામાં આવી. dain Education Intermational Jain Education Intemational For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy