SearchBrowseAboutContactDonate
Page Preview
Page 424
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૪૦ જિન શાસનનાં લાઠિયા વસનજી-પરશોત્તમ હોસ્પિટલ તથા કન્યાશાળાનું પ્રેરણાપુંજ અને પ્રકાશસ્તંભ “મણિજી’ ‘કર્મ એ જ નિર્માણ કરેલ. કામધેનુ' અને “પ્રાર્થના એ જ પારસમણિ'ના તેઓ માનવસેવા સંઘ, ડિવાઈન ચાઈલ્ડ સ્કૂલ ફંડ, પર્યાય, સૂચિત ગ્રંથના આધારસ્તંભ કાઉન્સિલ ઓન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, - શ્રી રાવલમલ જૈન “મણિ' કોયના અર્થક્વેક વગેરેના સભ્ય છે, ઉપરાંત અખિલ ભારતીય ઉત્પાદક સંઘના મધ્યસ્થ સમિતિ સહિત સોળેક જેટલી સમર્પિત કર્મયોગી, સમિતિઓના તેઓ આજીવન સભ્ય અને કારલેગ કમિટિમાં સાહિત્યપ્રેમી, ઉત્કર્ષસભર ૬૭-૬૮ના સેક્રેટરી, તેમજ બોમ્બે ઇન્ડ. એસો.ના ૭૨-૭૩ના વ્યક્તિત્વ, પ્રતિભાસંપન્ન પ્રમુખ, તેમજ અખિલ ભારતીય રમ્બર મેન્યુ. ઇન્ડ.ના ૭૭- પુરુષ એટલે શ્રી રાવલમલ ૭૮ના, તેમજ રોટરી ક્લબ ઓફ મુંબઈ (ઇસ્ટ)ના ૭૮-૭૯ના જૈન ‘મણિજી'. છત્તીસગઢ પ્રમુખ હતા. આ ક્ષેત્રની આધુનિક પ્રગતિના અભ્યાસાર્થે તેઓ રાજ્યની શૈક્ષણિક, ઈગ્લેન્ડ-જાપાન-બર્મા તેમજ રબ્બર નિકાસ માટે સિંગાપોર સાહિત્યિક, સાંસ્કૃતિક, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા જઈ આવેલા છે. સિંગાપોરના સામાજિક, ધાર્મિક વગેરે સેમિનારમાં તેઓએ ભારતીય પ્રતિનિધિ તરીકે હાજરી આપેલ સંસ્થાઓએ રાવલમલ જૈન તથા આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનમાં ભારતીય પ્રતિનિધિ રૂપે રબ્બર રોલની કમિટિમાં નિયુક્ત થયા. ૨૩-૧૦ મણિ'નું ભવ્ય સમારંભમાં ૧૯૬૬ના રોજ કારખાનાના પ્રથમ ઉદ્દઘાટન નિમિત્તે કેશોદની મમારુમિતાન' સમ્માન ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપવા સાથે અન્ય દ્વારા થોડા સમય પૂર્વે જ બહુમાન કર્યું. એમના માનમાં સંસ્થાઓને મદદ કરી ઉપરાંત ૧૯માં મેંદરડામાં નેત્રયજ્ઞ યોજી “મમારુમિતાન' ગ્રંથનું લોકાર્પણ કર્યું, જેની સોળ હજાર નકલ આજુબાજુઓના દર્દીઓનું નેત્ર નિદાન કરાવી જરૂરતમંદોને પ્રકાશિત કરવામાં આવી હતી. ઓપરેશન કરાવી ચશ્માં-દવા વગેરેનું વિતરણ સફળતાપૂર્વક વા વગેરેનું વિતરણ સફળતાપૂર્વક શ્રી આર. ડી. શાહ રાવલમલજી વિષે લખે છે કે : કરેલ. "अपनी पंखड़ियों के खोल में बंध लाखों गुलाब उछलते हैं, તેમણે સ્થાપેલ જાહેર ટ્રસ્ટોએ અનેક સામાજિક સેવાના मेरी सांस खिला सकती है एक पूरा बगीचा કાર્યો માટે દાન આપ્યા છે. શ્રી શિવુભાઈ લાઠીયા मेरी हथेलियों में सोया है एक समूचा जंगल ||" સમાજસેવાની સંખ્યાબંધ સંસ્થાઓ સાથે સંકળાયેલા હતા. તેમણે બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, રોટરી ક્લબ ઓફ કયા કવિએ, ક્યારે, કયા સંદર્ભમાં આ પંક્તિઓ લખી બોમ્બ, ઈસ્ટ અને ઓલ ઇન્ડિયા રબર ઇન્ડસ્ટ્રીઝના પ્રમુખ એ ખ્યાલ નથી, પરંતુ આ પંક્તિઓ રાવલમલ જૈન “મણિ'ના તરીકે સેવા આપી છે. તેઓ ૧૯૬૫ થી ૧૯૭૪ સુધી જે.પી. વ્યક્તિત્વને બરાબર બંધબેસતી છે. કોઈને અતિશયોક્તિ લાગી હતા. ત્યારબાદ મહારાષ્ટ્ર સરકારે સ્પેશિયલ એકિઝક્યુટીવ શકે. પણ મારી નજરે સાચે જ પ્રકાશના વિસ્તારપૂર્ણ પ્રવાહનું મેજીસ્ટ્રેટ તરીકે તેમની નિમણૂંક કરી હતી. નામ છે રાવલમલ જૈન “મણિ’, ‘મણિ'જીનું વ્યક્તિત્વ, એમનું શ્રી શિવુભાઈએ પોતાના પરિવારને જીવનના સુખની કતિત્વ, એમનું કર્મક્ષેત્ર અને ચિંતનજગત એટલા વિરાટ, સાથે અંતરના સંસ્કાર પણ ઠાંસી-ઠાંસીને આપ્યા છે. અને આ બહુઆયામી અને વિવિધ વર્ણ કેનવાસ’માં ફેલાયેલાં વહેંચાયેલાં પરિવાર પણ એમને પંથે ચાલીને એ સંસ્કારોને સોળે કળાએ છે કે એને સીમિત પૃષ્ઠોમાં સમાવવાં મુશ્કેલ છે. દીપવે એવો ચે. જીવનની યાત્રામાં સ્મરણોની પણ એક અનેરી સૌરભ હોય છે. ઉંમરની ૬૯ વસંત વટાવી ચૂક્યા પછી પણ એમની સૌજન્યના પર્યાય એવા શ્રી શિવુભાઈ વસનજી કર્મવીરતા યુવાનોને શરમાવે એવી, ઉંમરના પ્રભાવને અસરહીન લાઠીયાનું તા. ૧૫-૪-૨૦૦૮ના દુઃખદ નિધન થયું. આ એક કરતા સદાબહાર યુવાનના જેવી, સર્જનાત્મકતાનાં વિવિધ એવી વાસ્તવિકતા છે કે જેને આપણે જીવંત નિહાળ્યા હોય છે સોપાનો સર કરતી સક્રિય છે. ચિંતનની કૂખે જન્મેલી બહુમૂલ્ય તે એક પળમાં એક ફોટાની ફ્રેમમાં નિહાળવા પડે છે. કથની અનેક પુસ્તકોનું રૂપ લઈ ચૂકી છે. Jain Education Intemational For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005121
Book TitleJinshasan na Zalhlta Nakshatro Part 02
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year2011
Total Pages620
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy